માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઝાંઝરકા મુકામે સંત શ્રી સવૈયાનાથજીના સમાધિ મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી.
નેશનલ ગેમ્સમાં ભાગ લેનાર અને વિજેતા થનાર સર્વ ખેલાડીઓને
અને આશીર્વાદ પાઠવું છું. મને વિશ્વાસ છે કે આ સર્વ ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલ પર આપણાં દેશનું નામ રોશન કરશે જ !