વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ પટેલ તથા હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં.
આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ,ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન પટેલ,પ્રભારીશ્રી રણજીતભાઈ ચીમના, મહામંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ અને શ્રી જીગ્નેશભાઈ નાયક ઉપસ્થિત રહ્યા.
આ મહોત્સવમાં કોફી ટેબલ બુકનું લોકાર્પણ કર્યું અને શહેર શ્રેષ્ઠીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા. શ્રી મનોજભાઇ મિસ્ત્રીને શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી પૂર્ણેશભાઇ મોદી, શ્રી ઋષીકેશભાઇ પટેલ, અને રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી વિનુભાઇ મોરડીયા, ઇફ્કોનાં ચેરમેન શ્રી દિલીપભાઇ સાંઘાણી, સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા અને શહેરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા
સમગ્ર ગુજરાત સુપોષિત થાય એ માટે સુપોષણ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ ખાતે બાળકોને સુપોષણ કીટ વિતરિત કરી, આશીર્વાદ પાઠવ્યા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
બાવળાના કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત ચિંતન બેઠકના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહે વિવિધ વિષયો પર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. આ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે ચિંતન બેઠકનો પ્રારંભ થયો, જેમાં હાજરી આપી.
તથા ટાઉનહોલ ખાતે ‘કાર્યકર્તા સંમેલન’માં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમદાવાદ ખાતે યોજાયેલા NABARD અને GSC બેંકના ઉપક્રમે ‘આદર્શ સહકારી ગ્રામ’ પાયલોટ પ્રોજેક્ટનાં શુભારંભ પ્રસંગે હાજરી આપી. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
શ્રી પિયુષભાઇ વ્યાસ અને સર્વ વક્તાઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, સુરત મહાનગર પાલિકાનાં મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.
પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રી વિવેકભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રસુરતના ભીમરાડ ખાતે ગાંધી સ્મારકના વિકાસકાર્યો તથા પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ભૂમિપૂજન કર્યું.
પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રી વિવેકભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.હ્યા.