माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के नेतृत्त्व और माननीय केंद्रीय गृह मंत्री श्री Amit Shah सर के मार्गदर्शन में “पेज समिति” का मॉडल जब सूरत और गुजरात में लागू किया था,
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के नेतृत्त्व और माननीय केंद्रीय गृह मंत्री श्री Amit Shah सर के मार्गदर्शन में “पेज समिति” का मॉडल जब सूरत और गुजरात में लागू किया था, तब इस मॉडल ने संगठन को बूथ स्तर तक सशक्त बनाने में ऐतिहासिक सफलता प्राप्त की थी।
आगामी बिहार विधानसभा चुनावों के संदर्भ में “पेज समिति” मॉडल के सफल क्रियान्वयन हेतु
आज बेगूसराय में सूरत से पहुँची टीम के साथ महत्वपूर्ण बैठक की । बैठक में संगठन के विस्तार, कार्यकर्ताओं के प्रशिक्षण एवं सशक्तिकरण तथा बिहार विधानसभा चुनावों की रणनीति को लेकर चर्चा हुई। टीम को आवश्यक मार्गदर्शन और सुझाव प्रदान किए।
बिहार में भारतीय जनता पार्टी कार्यालय की मुलाक़ात के दौरान समर्पित एवं ऊर्जावान कार्यकर्ताओं के साथ सार्थक संवाद का अवसर प्राप्त हुआ।
बिहार में भारतीय जनता पार्टी कार्यालय की मुलाक़ात के दौरान समर्पित एवं ऊर्जावान कार्यकर्ताओं के साथ सार्थक संवाद का अवसर प्राप्त हुआ। प्रदेश के राजनीतिक परिदृश्य, संगठनात्मक सुदृढ़ीकरण और आगामी चुनावों को लेकर कार्यकर्ताओं में उत्साह, आत्मविश्वास और राष्ट्रहित के प्रति समर्पण देखने को मिला ।
भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता माननीय
प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में “विकसित भारत” के संकल्प को साकार करने हेतु उत्साह और निष्ठा के साथ कार्यरत है। जनसेवा और संगठन भाजपा की पहचान है और हमारे राष्ट्र के उज्ज्वल भविष्य की नींव है।
राजस्थान के झुंझुनूं जिले के मण्ड्रेला में राजस्थान के माननीय मुख्यमंत्री श्री Bhajanlal Sharma जी की विशेष उपस्थिति
राजस्थान के झुंझुनूं जिले के मण्ड्रेला में राजस्थान के माननीय मुख्यमंत्री श्री Bhajanlal Sharma जी की विशेष उपस्थिति में आयोजित “जल संचय-जन भागीदारी-जन आंदोलन” कार्यक्रम में उपस्थित होकर झुंझुनूं के नागरिकों से संवाद करने का सौभाग्य प्राप्त हुआ।
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में जल संरक्षण आज एक व्यापक जन आंदोलन के रूप में देश की शक्ति बन चुका है।
झुंझुनूं के नागरिकों से आहवान किया कि वे इस पवित्र अभियान में सक्रिय रूप से सहभागी बनें और जल की प्रत्येक बूंद के संरक्षण से राष्ट्र की सेवा और निर्माण में योगदान दें।
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળ્યો,
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળ્યો, આ પ્રસંગે ઉપસ્થિત રહી એમને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.
મને વિશ્વાસ છે કે એમનાં નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ ને વધુ મજબૂત બનશે, એક કાર્યકર્તા તરીકે હું એમની સાથે છું અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ પણ પૂરા સ્નેહ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાનાં આ કર્મ યજ્ઞમાં પોતાની આહુતિ આપવાનાં છે એનો મને વિશ્વાસ છે-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસનાં અશ્વમેઘ યજ્ઞનો ઘોડો પૂરપાટ ઝડપે દોડી રહ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું મોડલ બનીને ઉભરી આવ્યું છે.
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત આયોજિત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે
સંગઠન પર્વ અંતર્ગત આયોજિત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિતિ રહી જગદીશભાઇને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા.
આ પ્રસંગે માનનીય કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય નિરીક્ષક શ્રી ભૂપેન્દ્ર યાદવજી, માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ.કે.લક્ષ્મણજી, પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગડ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “આત્મનિર્ભર ભારત”નાં સંકલ્પ સમાન અભિયાન અંગે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “આત્મનિર્ભર ભારત”નાં સંકલ્પ સમાન અભિયાન અંગે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.
25મી સપ્ટેમ્બર પંડીત દીન દયાળજીની જન્મજયંતિથી 25મી ડિસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીનાં જન્મ દિવસ દરમિયાન આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.
સ્વદેશી વસ્તુઓનો હેતુ કોઇપણ વસ્તુનો બહિષ્કાર કરવાનો નથી પણ ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાની જાગૃતતા લાવવાનો છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનો સંકલ્પ “આત્મનિર્ભર ભારત”નાં પથ પરથી પસાર થાય છે અને વધુ મક્કમ બને છે.
દરેક દુકાનદારને ગર્વથી પોતાની દુકાન બહાર “હમ સ્વદેશી હૈ”નું બોર્ડ લગાવવા અપીલ કરું છું.
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ ઘરે ઘરે જઇને સ્વદેશી વસ્તપઓનાં ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે.
आज नई दिल्ली स्थित भारतीय जनता पार्टी के मुख्यालय, पंडित दीनदयाल उपाध्याय मार्ग पर आयोजित “सहयोग” कार्यक्रम में उपस्थित रहना सौभाग्य की बात रही।
आज नई दिल्ली स्थित भारतीय जनता पार्टी के मुख्यालय, पंडित दीनदयाल उपाध्याय मार्ग पर आयोजित “सहयोग” कार्यक्रम में उपस्थित रहना सौभाग्य की बात रही।
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में प्रारंभ हुआ यह अनूठा प्रयास, नागरिकों को मंत्रियों के साथ प्रत्यक्ष संवाद का अवसर प्रदान करता है। इस पहल का उद्देश्य शासन और समाज के बीच की दूरी को कम कर, सहभागी लोकतंत्र को और सशक्त बनाना है।
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में देश जल प्रबंधन और सिंचाई क्षेत्र में अभूतपूर्व प्रगति कर रहा है।
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में देश जल प्रबंधन और सिंचाई क्षेत्र में अभूतपूर्व प्रगति कर रहा है।
नई दिल्ली में मध्यप्रदेश के माननीय मुख्यमंत्री श्री मोहन यादव जी और गुजरात के माननीय मुख्यमंत्री श्री Bhupendra Patel जी के साथ बैठक की।
बैठक में नर्मदा घाटी विकास, नदी जोड़ो परियोजनाएँ तथा सिंचाई से जुड़ी योजनाओं सहित दोनों राज्यों से संबंधित जल संसाधन प्रबंधन के विभिन्न सकारात्मक पहलुओं पर विस्तृत चर्चा हुई।
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે આજે ભાવનગર
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે આજે ભાવનગર ખાતે મેરિટાઇમ સેક્ટરના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું અને માહિતી મેળવી એ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
ભારતની આત્મનિર્ભરતામાં ઉમેરો….દેશનાં નાગરિકોનો આત્મવિશ્વાસ બન્યો વધુ મજબૂત !
ભારતની આત્મનિર્ભરતામાં ઉમેરો….દેશનાં નાગરિકોનો આત્મવિશ્વાસ બન્યો વધુ મજબૂત !
આપણાં સૌનાં લોકલાડીલાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે ભાવનગર ખાતે યોજાયેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલજી, ડૉ.મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુરજી, શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.
વિકસિત ભારતને આત્મનિર્ભરતા તરફ લઇ જવાનો મૂળ મંત્ર છે વોકલ ફોર લોકલ…..
વિકસિત ભારતને આત્મનિર્ભરતા તરફ લઇ જવાનો મૂળ મંત્ર છે વોકલ ફોર લોકલ…..
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને “વોકલ ફોર લોકલ”નો મંત્ર આપ્યો છે. આ મંત્ર સાથે આગામી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી અટલ બિહારી વાજપેયીજીની જયંતી 25 સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ યોજાનાર છે. આ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, અભિયાનના રાષ્ટ્રીય સહ ઇન્ચાર્જ અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ.ભોલા સિંહજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રદેશ કાર્યશાળાને સંબોધિત કરી. જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા.
આ કાર્યશાળામાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી પ્રદીપસિંહ જાડેજા, સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.