બોટાદ ખાતે શ્રી સુરેશભાઇ ગોધાણીનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવાજનોને મળીને ખૂબ આનંદ થયો. શ્રી સુરેશભાઇએ “ગુજરાત જીતશે, કમળ ખીલશે”નાં સંકલ્પ સાથે વિધાનસભા ઇલેક્શન કન્વીનર તરીકેની જવાબદારી સહર્ષ સ્વીકારી, એમને શુભેચ્છાઓ પાઠવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મોરબી દુર્ઘટના સ્થળની મુલાકાત લઇ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન અને રાહત કામગીરી અંગે વિગતો મેળવી.
રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ સહિત આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
જીલ્લા ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓની તાકાત આજે દાહોદ ખાતે જોવા મળી, એક-એક કાર્યકર્તાનાં સાથથી પાર્ટી મજબૂત બનતી હોય છે. દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય તૈયાર થયું એ બદલ સર્વ કાર્યકર્તાશ્રીને
પાઠવ્યા.