કર્ણાવતી મહાનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી વિવિધ પ્રદેશ મોરચાની કારોબારી બેઠક
અને વિવિધ મોરચાઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કાર્યોની ભવ્ય પ્રદર્શની નિહાળી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, વિવિધ મોરચાના અધ્યક્ષ તેમજ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
વલસાડ જિલ્લા ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીનાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ
વલસાડ જિલ્લા ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીનાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમા હાજરી આપી.
આ કાર્યક્રમમાં કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી, પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ,વલસાડ જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા,જિલ્લા પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, સંસદ શ્રી ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી રમણભાઈ પાટકર ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી શ્રી આર. સી. મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાળા, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સંગઠન પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયા, શ્રી કાંતિભાઈ બલર, શ્રી કેતનભાઈ ઇનામદાર, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ કાર્યકર્તાશ્રીઓને શુભકામનાઓ પાઠવી.
પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, રાજય સરકારના કેબિનેટ મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમાર, જિલ્લાના પ્રભારી શ્રી જાહ્નવીબેન વ્યાસ, પ્રરાક્રમસિંહ જાડેજા, જિલ્લા અધ્યક્ષશ્રી અશ્વિનભાઇ પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી અશોકભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી કેતનભાઇ ઇમાનદાર, શ્રી મધુભાઇ શ્રીવાસ્તવ, શૈલેષભાઇ મહેતા, શ્રી અક્ષયભાઇ પટેલ, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ભરતભાઇ ડાંગર, વડોદરા ડેરીના ચેરમેનશ્રી દિનેશભાઇ પટેલ, જિલ્લાના મહામંત્રીશ્રીઓ ડો.બી.જે બ્રહ્મભટ્ટ, શ્રી નટવરભાઇ સોલંકી,જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મોહનસિંહ પરમાર સહિત જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
સુરત જિલ્લા ખાતે યોજાયેલી ભવ્ય રેલી તથા નૂતન વર્ષ સ્નેહમિલન
સુરત જિલ્લાના કડોદરા ખાતે યોજાયેલી ભવ્ય રેલી તથા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત જિલ્લાના પ્રભારી શ્રી ભરતભાઈ રાઠોડ સહિત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
નવસારીના ચીખલી ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ તથા ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના સોનગઢ ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, જિલ્લા પ્રમુખ ડૉ. જયરામભાઈ ગામિત, તાપી જિલ્લા પ્રભારી શ્રી અશોકભાઈ ધોરાજીયા, શ્રીમતી ડિમ્પલબેન પટેલ તથા આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.