Banner About CR LATEST EVENTS GALLERY SOCIAL MEDIA Footer

KNOW MORE ABOUT CR

Ideological Leader
For Youth Generation

Surely it is difficult to earn the faith from all classes of the people a constituency including a common man to the Prime Minister. One can say that Mr. C.R. Patil, (Chandrakant Raghunath Patil) has been blessed with this fortune. Patil has many identities: the present President of Gujarat BJP, leader with stronghold over common people, a journalist, a social worker and a winner with the maximum votes in Lok Sabha elections in the state. He is a leader with difference.

Latest Events

27 April/2025

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के “जनभागीदारी से जल संरक्षण”

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के “जनभागीदारी से जल संरक्षण” के आह्वान को आत्मसात करते हुए, श्री आहीर समाज जल संरक्षण समिति द्वारा 2500 से अधिक रेन वॉटर हार्वेस्टिंग संरचनाओं के निर्माण कार्य का खातमुहूर्त करते हुए अत्यंत आनंद और गर्व की अनुभूति हुई। सभी उपस्थितजनों ने जल संरक्षण का संकल्प लिया।

27 April/2025

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के ‘कर्मभूमि से मातृभूमि’ के संकल्प को साकार करने के उद्देश्य से,

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के ‘कर्मभूमि से मातृभूमि’ के संकल्प को साकार करने के उद्देश्य से, मुंबई में राजस्थान वेलफेयर एसोसिएशन द्वारा आयोजित ‘कर्मभूमि से मातृभूमि’ कार्यक्रम में उपस्थित रहने और जल संरक्षण व जनजागरूकता पर प्रेरक संवाद करने का अवसर प्राप्त हुआ।
इस अवसर पर राजस्थान के माननीय मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी भी उपस्थित रहे। सभी उपस्थितजनों ने जल संरक्षण के इस महाअभियान में सक्रिय सहभागिता का संकल्प लिया और इसे जनआंदोलन बनाने का संकल्प दोहराया।

27 April/2025

आत्मा से परमात्मा की ओर यात्रा, जल से जीवन की ओर यात्रा जितनी पवित्र।

आत्मा से परमात्मा की ओर यात्रा, जल से जीवन की ओर यात्रा जितनी पवित्र।
आज उधना, सूरत में आयोजित ‘आत्मा से परमात्मा के अभिनंदन समारोह’ में, पूज्य डॉ. श्री शिवमुनिजी म.सा. के पावन सान्निध्य में आशिर्वाद प्राप्त करने का
सौभाग्य मिला ।
आध्यात्मिक साधना और आत्मानुभव के इस दिव्य अवसर ने यह स्मरण कराया कि जैसे जल जीवन का मूल आधार है-वैसे ही आत्मा ईश्वर से जुड़ने का स्रोत है।

26 April/2025

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે દેશભરમાં 47 સ્થાનો પર 51,000થી વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણુક પત્ર વિતરિત કરાયા, સુરત ખાતે યોજાયેલા નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને નિમણૂક પત્ર પાઠવી આનંદની લાગણી અનુભવી, સૌને ઉજ્જવળ કારકિર્દી અંગે શુભેચ્છાઓ પાઠવી.

22 April/2025

आज दिल्ली में क्वालिटी काउंसिल ऑफ इंडिया द्वारा आयोजित ‘सरपंच संवाद’ कार्यक्रम में देशभर से आए सरपंचों के साथ संवाद कर आनंद की अनुभूति हुई।

आज दिल्ली में क्वालिटी काउंसिल ऑफ इंडिया द्वारा आयोजित ‘सरपंच संवाद’ कार्यक्रम में देशभर से आए सरपंचों के साथ संवाद कर आनंद की अनुभूति हुई।
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में ग्रामीण विकास, स्वच्छता और हर घर नल से जल जैसे अभियान केवल योजनाएं नहीं, भारत के भविष्य की दिशा हैं। इन अभियानों की सफलता का आधार हमारे सरपंचों का समर्पण और सक्रिय भागीदारी भी है।
आज का यह कार्यक्रम इस बात का प्रमाण है कि ग्राम पंचायतों की शक्ति आत्मनिर्भर भारत का आधार है।
इस कार्यक्रम में देशभर की प्रेरणादायक ग्रामीण सफलता कहानियों को सम्मानित करने का अवसर भी मिला। QCI के चेयरमैन श्री जक्षय शाह जी और उनकी टीम को इस उत्कृष्ट आयोजन के लिए बधाई।

22 April/2025

आज आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू जी, केंद्रीय मंत्री श्री किंजरापु राम मोहन नायडू जी

आज आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू जी, केंद्रीय मंत्री श्री किंजरापु राम मोहन नायडू जी, ग्रामीण विकास और संचार राज्य मंत्री डॉ. चंद्रशेखर पेम्मासानी जी, जल शक्ति मंत्रालय और आंध्र प्रदेश सरकार के वरिष्ठ अधिकारियों के साथ एक अत्यंत महत्वपूर्ण बैठक आयोजित हुई।
बैठक में जल जीवन मिशन, स्वच्छ भारत मिशन, PMKSY-CADWM और नदियों के आपसी जोड़ जैसे राष्ट्रीय जल अभियानों की प्रगति और आगामी योजनाओं पर विस्तृत चर्चा हुई। विशेष रूप से आंध्र प्रदेश में वर्षा जल संचयन और भूजल पुनर्भरण की गति को और अधिक तेज़ करने पर बल दिया गया।
भारत सरकार, प्रधानमंत्री श्री Narendra Modi सर के नेतृत्व में, आंध्र प्रदेश को सतत जल प्रबंधन और सतत विकास लक्ष्यों की प्राप्ति के लिए हर संभव सहायता देने के लिए पूर्णतः प्रतिबद्ध है।

20 April/2025

આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી.

આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જળસંચયનાં સંકલ્પને સાકાર કરવા આજે ₹1.5 કરોડના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોની ખાતમુહૂર્તવિધિ પણ કરી. સ્વચ્છતાદૂતોનું સન્માન કરતા ધન્યતા અનુભવી.

19 April/2025

આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભાનાં સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો !

આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભાનાં સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો ! સૌ કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
સૌને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “જનભાગીદારીથી જળસંચય”નાં આહવાનને સાકાર કરવા આહવાન કર્યું.

19 April/2025

જનસેવા થકી રાષ્ટ્રસેવા એ જ સંકલ્પ !!!

જનસેવા થકી રાષ્ટ્રસેવા એ જ સંકલ્પ !!!
આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે તાપી જીલ્લાનાં “શ્રી તાપી કમલમ” કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો, જ્યારે જ્યારે કાર્યાલયનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એ જનસેવા થકી રાષ્ટ્રસેવાનું સાચું સરનામું છે ! તાપી જીલ્લાનાં સૌ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા.

18 April/2025

આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-53આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-53 અંતર્ગત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા નવનિર્મિત બુડીયા અને ગભેણી જંક્શન પર બ્લેક સ્પોટની સમસ્યાના નિરાકરણ રૂપે અંદાજિત ₹40 કરોડના ખર્ચે તૈયાર થયેલા વ્હીકલ અન્ડરપાસને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ અંડરપાસને કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થશે.

આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-53 અંતર્ગત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા નવનિર્મિત બુડીયા અને ગભેણી જંક્શન પર બ્લેક સ્પોટની સમસ્યાના નિરાકરણ રૂપે અંદાજિત ₹40 કરોડના ખર્ચે તૈયાર થયેલા વ્હીકલ અન્ડરપાસને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આ અંડરપાસને કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થશે.

Social Media wall

WHAT PEOPLE SAY ABOUT CR

Get the latest updates from the campaign trail. Follow us on Facebook and Twitter today and join the movement in Central Ohio.