September 27 @ 3:30 pm - 4:30 pm માનનીય કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનીભાઇ વૈષ્ણવજીએ સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. માનનીય કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનીભાઇ વૈષ્ણવજીએ સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.
September 27 @ 12:30 pm - 1:30 pm આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત વચ્ચે અમૃત ભારત ટ્રેન-ઉધનાથી બ્રહ્મપુર ભુવનેશ્વર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ ટ્રેન શરૂ થવાને કારણે સુરતમાં રહેતા ઓડિશાવાસીઓને વતન જવાની સુગમતામાં ઉમેરો થશે. મુસાફરી વધુ સરળ બનશે.
September 26 @ 8:00 pm - 9:00 pm પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નવસારી રોટરી આઇ ઇન્સ્ટીટ્યુટનાં સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા “દિના વિઝન સેન્ટર” પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નવસારી રોટરી આઇ ઇન્સ્ટીટ્યુટનાં સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા “દિના વિઝન સેન્ટર”ને લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી. સેવાનાં આ કાર્ય માટે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.