માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમને સંસ્કાર આપ્યા છે કે આ દેશની પ્રત્યેક માતા શક્તિ સ્વરૂપા છે, આ દેશની પ્રત્યેક દિકરીઓ શક્તિનું સ્વરૂપ છે અને અમે આ શક્તિની પૂજા કરીએ છીએ !!!
મોદી સરકારની નીતિઓ, મોદી સરકારનાં પ્રયાસોએ માત્ર અર્થતંત્રને જ સ્થિર રાખવાનું કામ નથી કર્યું-પણ રોકાણકારોનો વિશ્વાસ પણ વધાર્યો છે અને જેને કારણે ભારતનાં આર્થિક વિકાસને પણ ગતિ પ્રાપ્ત થઇ.