સુરત માટે આજનો દિવસ ઐતિહાસિક છે ! આજનો દિવસ સુરતની હરણફાળ પ્રગતિનાં વધામણાંનો દિવસ છે !
સુરત માટે આજનો દિવસ ઐતિહાસિક છે ! આજનો દિવસ સુરતની હરણફાળ પ્રગતિનાં વધામણાંનો દિવસ છે !
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં હૈયે સદાય સુરતનું હિત વસ્યું છે અને એટલે જ હવે દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન’ગ્રોથ હબ સુરત બનશે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું !
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આજુબાજુનાં વિસ્તારો જેવા કે નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે. ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરાયો છે !
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વર્ષ 2047 સુધીમાં “વિકસિત ભારત” નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવાશે.
Today I had a significant meeting with a delegation from Denmark
Today I had a significant meeting with a delegation from Denmark, led by Hon. Morten Bødskov, Minister for Industry, Business, and Financial Affairs.
Our discussions focused on deepening the partnership between India and Denmark in the water sector, fostering greater collaboration.
Notably, we explored the establishment of a Centre of Excellence to promote innovation in smart water resource management. Additionally, we discussed setting up a laboratory for clean rivers in Varanasi, modeled after the successful Smart City Lab in Panaji.
On the occasion of #IndiaWaterWeek2024, a key meeting took place with the Hon’ble Minister of Water from Tanzania, Eng. Kundo Andrew Mathew and his esteemed delegation. The discussions revolved around a potential MoU between India and Tanzania, aimed at enhancing collaboration in water resource management and development.
Both nations pledged to share their expertise, bolstering technical cooperation in vital areas such as water conservation, rainwater harvesting, surface and groundwater management, and aquifer recharge.
Tanzania expressed deep gratitude for the Indian Government’s grants supporting water supply projects, highlighting the significant contributions of WAPCOS.
Together, we are shaping a future where water is preserved, managed, and utilized for the welfare of all.
आज दिल्ली के भारत मण्डपम में महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मुजी ने 8वें इंडिया वाटर वीक, 2024 का उद्घाटन किया।
आज दिल्ली के भारत मण्डपम में महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मुजी ने 8वें इंडिया वाटर वीक, 2024 का उद्घाटन किया। यह तीन दिवसीय अंतरराष्ट्रीय आयोजन 17 से 20 सितंबर तक नई दिल्ली में आयोजित होगा, जिसमें पानी के संरक्षण और प्रबंधन पर गहन चर्चा होगी।
आयोजन का विषय:
‘समावेशी जल विकास और प्रबंधन के लिए साझेदारी और सहयोग’
आयोजन का उद्देश्य:
उपलब्ध जल संसाधनों के संरक्षण, बचाव और कुशल उपयोग के लिए महत्वपूर्ण कदम उठाना और 21वीं सदी में जल प्रबंधन की चुनौतियों पर गहन विचार-विमर्श करना।
इस आयोजन में डेनमार्क, इजराइल, ऑस्ट्रेलिया, सिंगापुर आदि से विशेषज्ञ हिस्सा लेंगे। साथ ही, विभिन्न शैक्षणिक संस्थानों के विद्वान, केंद्र और राज्य सरकारों के मंत्री, वरिष्ठ अधिकारी, गैर-सरकारी संगठन और समाज के अन्य प्रतिनिधि भी भाग लेंगे।
विश्वभर से जल पर केंद्रित शोधपत्र भी प्रस्तुत किए जाएंगे, जो इस आयोजन को और भी महत्वपूर्ण बनाएंगे।
जल संरक्षण बल्कि हर नागरिक का दायित्व है। मुझे विश्वास है कि आपकी छोटी-छोटी कोशिशें आने वाली पीढ़ियों के लिए एक बेहतर और सुरक्षित जल भविष्य का निर्माण कर सकती हैं।
इस गौरवान्वित अवसर पर मेरे जल शक्ति मंत्रालय के सहयोगी श्री राज भूषण चौधरी जी, भारत के विभिन्न राज्यों के मंत्रीगण, सचिव श्रीमती विनी महाजन, श्रीमती देबाश्री मुखर्जी, साथ ही जल संसाधन के क्षेत्र के विभिन्न देशों के विशिष्ट प्रतिनिधि और विशेषज्ञ, केंद्रीय और राज्य सरकारों के वरिष्ठ अधिकारी उपस्थित रहें ।
ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “સેવા એ જ સંસ્કાર”નાં સંક્લપને સાકાર કરે છે….
ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “સેવા એ જ સંસ્કાર”નાં સંક્લપને સાકાર કરે છે….
આજે પોરબંદરની ખમીરવંતી ધરા પર ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય ‘અટલ ભવન’નું ઉદ્ઘાટન કરવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું.
સૌ કાર્યકર્તાશ્રીઓને જનસેવાનાં સંકલ્પને સાકાર કરી નાગરિકોની સુખાકારીમાં સતત વૃદ્ધિ થતી રહે એ અંગે આહવાન કર્યું.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
આજે પ્રદેશ મહામંત્રી અને કચ્છનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં કાર્યાલયનું લોકાર્પણ કરી
આજે પ્રદેશ મહામંત્રી અને કચ્છનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં કાર્યાલયનું લોકાર્પણ કરી અવિરત જનસેવા અને રાષ્ટ્રસેવા માટે તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
મને વિશ્વાસ છે કે એમની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા કચ્છના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે !
આજે કચ્છનાં ભૂજ ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો.
આજે કચ્છનાં ભૂજ ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌને ગુજરાત લોકસભાનાં દરેક વિસ્તારમાં સવા લાખ પ્રાથમિક સભ્ય નોંધાવી પંડિત દિન દયાળજીની જન્મતિથિએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરી.
દેશમાં સૌથી વધારે પ્રાથમિક સભ્યો ગુજરાતમાંથી બને એ દિશામાં કાર્ય કરવાનું સૌને આહવાન કર્યું !
આજે કચ્છની મુલાકાત દરમિયાન જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂજ ખાતે સ્થિત બોરવેલની મુલાકાત લીધી
આજે કચ્છની મુલાકાત દરમિયાન જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂજ ખાતે સ્થિત બોરવેલની મુલાકાત લીધી. કચ્છ જેવા વિષમ ભૂગર્ભીય સ્તર ધરાવતા વિસ્તાર માટે બોરવેલ જળસંચયની સૌથી મહત્વપૂર્ણ રીત છે. આ બોરવેલ આજુબાજુનાં ગામડાઓ અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે!
આ મુલાકાત દરમિયાન બોરવેલની જળસંચય ક્ષમતા અને એની ટેકનિકલ સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી. આ સાથે જ જળ સંવર્ધનના મહત્વ અંગે ચર્ચા કરી અને સૌ નાગરિકોને જળ સંચય માટે અપીલ કરી.
————
कच्छ की यात्रा के दौरान भुज में स्थित एक महत्वपूर्ण बोरवेल का निरीक्षण किया, जो जल संचय कार्यक्रम का अहम हिस्सा है। कच्छ जैसे विषम भूगर्भीय क्षेत्र में बोरवेल जल संचय की एक प्रमुख विधि है, और यह बोरवेल क्षेत्र के किसानों और गाँवों के लिए वरदान साबित हो रहा है।
दौरे में बोरवेल की जल संचय क्षमता और उसकी तकनीकी विशेषताओं का अवलोकन किया। जल संरक्षण की महत्ता पर भी विस्तृत चर्चा की और सभी नागरिकों से इस दिशा में योगदान देने की अपील की।
आज दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्म दिवस से शुरू हो रहे “स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता” 2024 आज दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्म दिवस से शुरू हो रहे “स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता” 2024
आज दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्म दिवस से शुरू हो रहे “स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता” 2024 अभियान के कर्टन रेजर कार्यक्रम में उपस्थित रहने का सौभाग्य मिला। केंद्रीय मंत्री श्री मनोहर लाल जी की विशेष उपस्थिति में सुषमा स्वराज भवन में आयोजित उद्घाटन समारोह में इस अभियान की घोषणा करना मेरे लिये गर्व का पल था।
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर ने सदैव स्वच्छता को व्यक्तिगत और राष्ट्रीय जिम्मेदारी के रूप में प्रस्तुत किया है। उनका आग्रह है कि स्वच्छता न केवल हमारे आसपास की सफाई का प्रतीक है, बल्कि यह हमारे संस्कारों और विचारों की शुद्धता को भी दर्शाती है। स्वच्छता का यह अभियान उनकी इसी भावना को आगे बढ़ाते हुए भारत को एक स्वच्छ, स्वस्थ और आदर्श राष्ट्र बनाने की दिशा में एक और महत्वपूर्ण कदम है।
इस वर्ष केंद्र सरकार का लक्ष्य स्वच्छ भारत मिशन के तहत ‘स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता’ 2024 अभियान के दौरान दो लाख से अधिक अत्यधिक कठिन और गंदे स्थानों का समयबद्ध और लक्षित परिवर्तन करना है। इसके लिए स्वच्छता लक्ष्य इकाइयों (CTUs) की पहचान और मानचित्रण पोर्टल के माध्यम से किया जा रहा है।
इस अभियान में केंद्रीय सार्वजनिक उपक्रमों, उद्योग जगत और गैर-सरकारी संगठनों को भी इन CTUs को अपनाने के लिए प्रोत्साहित किया जा रहा है। अभियान के तहत श्रमदान और सामूहिक प्रयासों के जरिए पर्यटक स्थलों, सार्वजनिक भवनों, वाणिज्यिक क्षेत्रों, सामुदायिक और सार्वजनिक शौचालयों, जल निकायों, चिड़ियाघरों और अभयारण्यों जैसे स्थानों पर व्यापक सफाई कार्य किए जाएंगे।
आज नई दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्मदिवस के शुभ अवसर पर देशभर में शुरू
आज नई दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्मदिवस के शुभ अवसर पर देशभर में शुरू होने वाले “स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता” 2024 अभियान के कर्टन रेजर कार्यक्रम में केंद्रीय आवासन और शहरी कार्य मंत्री श्री मनोहर लाल जी के साथ प्रेस और मीडिया के साथियों से संवाद किया।
यह विशेष अभियान प्रधानमंत्रीश्री के जन्मदिन, 17 सितंबर से प्रारंभ होकर 2 अक्टूबर 2024, महात्मा गांधी की जयंती पर समापन होगा।
स्वच्छता अभियान की नींव 2014 में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर द्वारा रखी गई थी, जिसने एक जन आंदोलन का रूप धारण कर लिया। इस अभियान ने शिशु मृत्यु दर और बीमारियों में कमी लाने के साथ-साथ आजीविका के अवसरों को बढ़ाने में महत्वपूर्ण योगदान दिया है। यह अभियान अब वैश्विक पहचान प्राप्त कर चुका है।
आज देश में 93% से अधिक महिलाओं के पास शौचालय की सुविधा है, और विश्व स्वास्थ्य संगठन (WHO) की हालिया रिपोर्ट के अनुसार, स्वच्छता मिशन के पहले पांच वर्षों के दौरान शिशु मृत्यु दर में लगभग 3 लाख की कमी आई है।
देशवासियों से मेरी अपील है कि सभी इस स्वच्छता अभियान का हिस्सा बनें । क्योंकि स्वच्छता से ही स्वास्थ्य है, और स्वास्थ्य से ही सशक्त भारत!