આજે રાજકોટ ખાતે “સદસ્યતા અભિયાન” અંતર્ગત કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. સદસ્યતા અભિયાનમાં વધુ ને વધુ લોકો જોડાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
आज मध्य प्रदेश के मुख्यमंत्री डॉ. मोहन यादव जी के साथ एक महत्वपूर्ण बैठक हुई। बैठक में केन-बेतवा लिंक परियोजना के त्वरित कार्यान्वयन पर मुख्य रूप से चर्चा हुई। इसके साथ ही प्रधानमंत्री कृषि सिंचाई योजना (PMKSY), जल जीवन मिशन और स्वच्छ भारत मिशन पर भी महत्वपूर्ण चर्चा की गई।