Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 05 Jan, 2026

    શિક્ષણ ક્ષેત્રે 50 વર્ષ પૂર્ણ કરનાર સમિતિ ગ્રુપ ઓફ સ્કુલના ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનમાં ઉપસ્થિત રહી સૌ વિદ્યાર્થીઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવ્યા.

    શિક્ષણ ક્ષેત્રે 50 વર્ષ પૂર્ણ કરનાર સમિતિ ગ્રુપ ઓફ સ્કુલના ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનમાં ઉપસ્થિત રહી સૌ વિદ્યાર્થીઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવ્યા. વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્ય પાછળ શાળાકીય સંસ્થાઓનો ખૂબ મોટો ફાળો છે-સમિતિ ગ્રૃપ ઓફ સ્કૂલ પણ વિદ્યાર્થીઓનાં જીવનપથ માટે દિવાદાંડી સમાન કાર્ય કરી રહી છે, એ બદલ સૌ ટ્રસ્ટીઓ, શિક્ષકો અને સભ્યોને અભિનંદન!

    More Details
  • 04 Jan, 2026

    આજે સુરત ખાતે શ્રી નારાયણમુનિ દેવ દિવ્યધામ – શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા પ્રસિદ્ધ કથા વાચક

    આજે સુરત ખાતે શ્રી નારાયણમુનિ દેવ દિવ્યધામ – શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા પ્રસિદ્ધ કથા વાચક શ્રી પ્રદીપ મિશ્રાજીના વ્યાસ પીઠે અને મહંત શાસ્ત્રી સ્વામી હરજીવનદાસજીના સાનિધ્યમાં આયોજિત “શ્રી શિવ મહાપુરાણ કથા” માં ઉપસ્થિત રહી કથા સાંભળવાનું સૌભાગ્ય સાંપડ્યું, એમનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.

    More Details
  • 03 Jan, 2026

    આજે સુરત ખાતે સમસ્ત લેઉઆ પાટીદાર સમિતિ દ્વારા યોજાયેલા અતિભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત

    આજે સુરત ખાતે સમસ્ત લેઉઆ પાટીદાર સમિતિ દ્વારા યોજાયેલા અતિભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત વચ્ચે ઉપસ્થિત રહેવાનો અને સમાજનાં સૌ સભ્યો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
    લેઉઆ પાટીદાર સમાજ સદાય સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહ્યો છે,
    સમાજ દ્વારા કરાયેલા કાર્યોએ સુરત શહેર અને ગુજરાત રાજ્યનાં વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે, સૌ સભ્યોને-સમાજનાં આગેવાનશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “જનભાગીદારીથી જળસંચય”નાં આહવાનને વધાવી સમાજનાં સૌ સભ્યોને જળક્રાંતિનો હિસ્સો બનવા અપીલ કરી.

    More Details
  • 28 Dec, 2025

    આજે સુરત જીલ્લાનાં કામરેજ ખાતે દીનબંધુ ચેરીટેબલ હોસ્પિટલ ટ્રસ્ટનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી.

    આજે સુરત જીલ્લાનાં કામરેજ ખાતે દીનબંધુ ચેરીટેબલ હોસ્પિટલ ટ્રસ્ટનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી. સ્વસ્થતા એ જીવનની પ્રાથમિકતા છે, આ હોસ્પિટલ થકી કામરેજ અને એની આસપાસ રહેતા નાગરિકોની સ્વસ્થતા અને સુગમતામાં ઉમેરો થશે. હોસ્પિટલનાં સૌ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 25 Dec, 2025

    આજે માનનીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેર ખાતે એમનાં જીવન ચરિત્ર આધારિત પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરી ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી !

    આજે માનનીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેર ખાતે એમનાં જીવન ચરિત્ર આધારિત પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરી ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી ! આ પ્રદર્શનીમાં વાજપેયીજી સાથેની સ્મૃતિ-તસવીર જોઇ એમની સાથે પસાર કરેલી પળોની સ્મૃતિ જીવંત થઇ !
    એમનાં વિચારો, એમનાં શબ્દો આજે પણ પ્રેરણા પૂરી પાડતા રહે છે. એમનું સમગ્ર જીવન પથદર્શક સમાન છે. જનસેવા અને રાષ્ટ્રસેવાની એમની ભાવના આજે પણ યુવાનોને નવી દિશા ચીંધતી રહે છે.
    વાજપેયીજીનાં ચરણોમાં કોટિ-કોટિ વંદન !!!
    🪷🪷🪷🪷🪷
    आज माननीय पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जी की जन्म-जयंती के अवसर पर सूरत शहर में उनके जीवन-चरित्र पर आधारित प्रदर्शनी का उद्घाटन करने का सौभाग्य प्राप्त हुआ। इस अवसर पर आनंद और गौरव की अनुभूति हुई। प्रदर्शनी में वाजपेयी जी के साथ जुड़ी स्मृति-तस्वीरों को देखकर उनके साथ बिताए गए पलों की स्मृति पुनः जीवंत हो उठीं।
    उनके विचार और उनके शब्द आज भी निरंतर प्रेरणा प्रदान करते हैं। उनका संपूर्ण जीवन मार्गदर्शक के समान है। जनसेवा और राष्ट्रसेवा के प्रति उनकी निष्ठा आज भी युवाओं को नई दिशा और संकल्प का बोध कराती है।
    वाजपेयी जी के चरणों में कोटि-कोटि वंदन।

    More Details
  • 23 Dec, 2025

    आज NWDA सोसायटी की 39वीं वार्षिक आम बैठक

    आज NWDA सोसायटी की 39वीं वार्षिक आम बैठक तथा रीवर लिंकिंग परियोजनाओं पर SCILR की 24वीं बैठक के दौरान विभिन्न राज्यों के जल संसाधन मंत्रियों के साथ विचार-विमर्श हुआ।
    यह चर्चा माननीय प्रधानमंत्री श्री @narendramodi सर के वॉटर विज़न @2047 के अनुरूप, राष्ट्रीय जल सुरक्षा को सुदृढ़ करने और अंतरराज्यीय जल संसाधन प्रबंधन को अधिक प्रभावी बनाने की दिशा में केंद्रित रही।
    बैठक में कर्नाटक के उपमुख्यमंत्री एवं जल संसाधन मंत्री डी. के. शिवकुमार जी, उत्तर प्रदेश के जल शक्ति मंत्री स्वतंत्र देव सिंह जी, राजस्थान के जल संसाधन मंत्री सुरेश सिंह रावत जी, मध्य प्रदेश के जल संसाधन मंत्री तुलसीराम सिलावट जी तथा गुजरात के जल संसाधन मंत्री ईश्वरसिंह पटेल जी की सक्रिय सहभागिता रही।

    More Details
  • 22 Dec, 2025

    आज प्रधानमंत्री कृषि सिंचाई योजना के अंतर्गत संचालित परियोजनाओं की प्रगति की समीक्षा की।

    आज प्रधानमंत्री कृषि सिंचाई योजना के अंतर्गत संचालित परियोजनाओं की प्रगति की समीक्षा की। इस अवसर पर मध्य प्रदेश, ओडिशा, बिहार एवं झारखंड के वरिष्ठ अधिकारी तथा जल शक्ति मंत्रालय के अधिकारी उपस्थित रहे।
    बैठक के दौरान लंबित परियोजनाओं को निर्धारित समय-सीमा में पूर्ण करने के लिए स्पष्ट दिशा-निर्देश दिए गए, ताकि योजना का लाभ शीघ्र और प्रभावी रूप से आम नागरिकों तक पहुँचाया जा सके।

    More Details
  • 21 Dec, 2025

    सांसद खेल महोत्सव के अंतर्गत आज खजुराहो में आयोजित सेमीफाइनल प्रतियोगिता में उपस्थित रहने का अवसर प्राप्त हुआ।

    सांसद खेल महोत्सव के अंतर्गत आज खजुराहो में आयोजित सेमीफाइनल प्रतियोगिता में उपस्थित रहने का अवसर प्राप्त हुआ। प्रतियोगिता के दौरान खिलाड़ियों ने उच्च स्तर की खेल भावना, अनुशासन और समर्पण का परिचय दिया, जो युवा शक्ति की सकारात्मक दिशा और राष्ट्र निर्माण की सोच को प्रतिबिंबित करता है।
    आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi सर
    के खेलो इंडिया एवं फिट इंडिया से प्रेरणा लेकर खेल के माध्यम से युवाओं में अनुशासन, स्वस्थ प्रतिस्पर्धा और राष्ट्र के प्रति उत्तरदायित्व की भावना को सशक्त किया जा रहा है।
    इस अवसर पर सांसद वी.डी. शर्मा जी, मध्यप्रदेश सरकार के कैबिनेट मंत्री दिलीप अहिरवार एवं राजनगर विधायक अरविंद पाटेरिया भी उपस्थित रहें ।

    More Details
  • 20 Dec, 2025

    જ્ઞાન અને સંસ્કાર પથને ઉજળો બનાવનાર પરમ પૂજ્ય શ્રી અખંડ સ્વામી જીનાં જીવન ચરિત્ર પર લખાયેલા પુસ્તકનાં લોકાર્પણ સમયે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો, અખંડ સ્વામીજીનું જીવન દિવાદાંડી સમાન છે,

    જ્ઞાન અને સંસ્કાર પથને ઉજળો બનાવનાર પરમ પૂજ્ય શ્રી અખંડ સ્વામી જીનાં જીવન ચરિત્ર પર લખાયેલા પુસ્તકનાં લોકાર્પણ સમયે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો, અખંડ સ્વામીજીનું જીવન દિવાદાંડી સમાન છે, એમનાં જીવન ચરિત્ર આધારિત પુસ્તક અનેક યુવાનો માટે પથદર્શક સમાન બનશે. આ પ્રસંગ સાધુ-સંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પણ સાંપડયું.

    More Details
  • 19 Dec, 2025

    आज आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री एन. चंद्रबाबू नायडू जी से सौहार्दपूर्ण भेंट हुई।

    आज आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री एन. चंद्रबाबू नायडू जी से सौहार्दपूर्ण भेंट हुई। इस दौरान आंध्र प्रदेश से जुड़े विभिन्न विषयों तथा जल शक्ति मंत्रालय से संबंधित महत्वपूर्ण मुद्दों पर चर्चा हुई।
    बैठक में आंध्र प्रदेश सरकार के माननीय जल संसाधन मंत्री निम्मला राम नायडू जी, माननीय वित्त मंत्री पय्यावुला केशव जी, राज्य सरकार के वरिष्ठ अधिकारी एवं जल शक्ति मंत्रालय के अधिकारी उपस्थित रहे।

    More Details
  • 17 Dec, 2025

    गीर गंगा परिवार ट्रस्ट द्वारा गुजरात के राजकोट में जल संरक्षण को जन-आंदोलन से जोड़ने का एक प्रेरक और अभिनव प्रयास किया गया।

    गीर गंगा परिवार ट्रस्ट द्वारा गुजरात के राजकोट में जल संरक्षण को जन-आंदोलन से जोड़ने का एक प्रेरक और अभिनव प्रयास किया गया। डॉ. कुमार विश्वास जी के मुख से प्रस्तुत जल कथा ने जल के महत्व और संरक्षण के संदेश को लोगों तक प्रभावशाली रुप से पहुँचाया।
    इस पावन अवसर पर 1,11,111 जल-संचयन कार्यों का संकल्प लिया गया, जो जल सुरक्षा की दिशा में एक महत्वपूर्ण कदम है। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जनभागीदारी के माध्यम से जल संचय के आह्वान से प्रेरित होकर गीर गंगा परिवार ट्रस्ट द्वारा किया गया यह प्रयास सराहनीय है।
    मैं गीर गंगा परिवार ट्रस्ट एवं सभी सहभागियों को हार्दिक बधाई देता हूं ।

    More Details
  • 17 Dec, 2025

    आज माननीय सांसद एवं मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री श्री दिग्विजय सिंह जी से मध्य प्रदेश से पधारे प्रतिनिधिमंडल के साथ शिष्टाचार भेंट हुई।

    आज माननीय सांसद एवं मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री श्री दिग्विजय सिंह जी से मध्य प्रदेश से पधारे प्रतिनिधिमंडल के साथ शिष्टाचार भेंट हुई।
    इस अवसर पर जल शक्ति मंत्रालय से संबंधित विषयों तथा मध्य प्रदेश के जल-संरक्षण एवं जल-प्रबंधन से जुड़े महत्वपूर्ण मुद्दों पर उपयोगी सुझावों पर चर्चा-विमर्श किया।

    More Details
1 4 5 6 7 8 36