આજે સુરત ખાતે ડેકોરમ હેર એન્ડ ક્લીનીકનું ઉદ્ઘાટન કરતા આનંદની લાગણી અનુભવી, ભારતીબેન ચૌહાણ અને એમનાં પરિવારને શુભેચ્છાઓ પાઠવી.
એડવોકેટ રાજેશભાઇ જોળિયાની ઓફિસનું ઉદ્ઘાટન અને ભારતીય જનતા પાર્ટી જનસંપર્ક કાર્યાલયને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
पटना आगमन पर उपमुख्यमंत्री श्री सम्राट चौधरी जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव श्री विनोद तावड़े जी एवं सांसद श्री संजय जयस्वाल जी द्वारा किए गए आत्मीय स्वागत के लिए हृदय से आभार।