Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 15 May, 2025

    Privileged to articulate the vision and priorities of the Ministry of Jal Shakti at the inaugural Powering Bharat Summit,

    Privileged to articulate the vision and priorities of the Ministry of Jal Shakti at the inaugural Powering Bharat Summit, hosted by Network18 and Moneycontrol, a distinguished forum reflecting India’s resolve for a self-reliant and water-secure future.
    Under the visionary leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Sir, India’s water policy is guided by a clear and unwavering principle “Blood and water cannot flow together.” This is no longer just a statement, it is the cornerstone of our water diplomacy.
    The decision to place the Indus Waters Treaty in abeyance is rooted in the conviction that when a neighbouring country sponsors terrorism, water-sharing cannot continue.

    More Details
  • 11 May, 2025

    एक दौड़ सिर्फ फिटनेस के लिए नहीं पर पानी की एक-एक बूँद के लिए भी…

    एक दौड़ सिर्फ फिटनेस के लिए नहीं पर पानी की एक-एक बूँद के लिए भी…
    आज रोटरी क्लब ऑफ़ सूरत ईस्ट द्वारा आयोजित रोटरी मैराथन 2025 में उपस्थित रह कर आनंद की अनुभूति हुई। यह केवल एक मैराथन नहीं थी, यह “कैच द रेन” का जन आंदोलन था ।
    जन-जन की भागीदारी यह सन्देश स्पष्ट कर रही है कि माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी सर के नेतृत्व में विकसित भारत की नींव जल सुरक्षा है।
    मैं ग्रीन लैब डायमंड्स के श्री मुकेशभाई पटेल एवं आयोजकों को साधुवाद देता हूँ, जिन्होंने जल संरक्षण जैसे गंभीर विषय को जन उत्सव का रूप दिया, और जनचेतना को जनशक्ति में बदला।

    More Details
  • 10 May, 2025

    સુરતમાં 1924ની સાલમાં સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ શરૂ કરેલી શ્રી તાપી બ્રમ્હચર્યાશ્રમ

    સુરતમાં 1924ની સાલમાં સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ શરૂ કરેલી શ્રી તાપી બ્રમ્હચર્યાશ્રમ સભાનાં શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી.
    એક સંસ્થા જ્યારે એનું શતાબ્દી વર્ષ ઉજવતી હોય ત્યારે એનાં પાયામાં સંસ્કાર અને સાતત્ય રહેલા હોય છે. સંસ્થાનાં સૌ હોદ્દેદારશ્રીઓ અને ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !

    More Details
  • 04 May, 2025

    અક્ષરધામના દિવ્ય વૈશ્વિક યાત્રાપીઠના યશસ્વી ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના

    અક્ષરધામના દિવ્ય વૈશ્વિક યાત્રાપીઠના યશસ્વી ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના આશીર્વાદરૂપ ગુરુજયંતી પર્વ નિમિત્તે પ્રગટ ગુરૂહરિ પ.પૂ.પ્રબોધ સ્વામીજીનાં પ્રત્યક્ષ સાનિધ્યમાં યોજાયેલી ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.
    સત્સંગ અને સંસ્કાર વારસાને આગળ ધપાવતા સૌ પ્રતિનિધિ પૂજ્ય સંતશ્રીઓ દ્વારા ઉજવાયેલા આ પાવન પર્વનાં સાક્ષી બની ધન્યતા અનુભવી.
    જય સ્વામિનારાયણ 🙏

    More Details
  • 04 May, 2025

    આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં

    આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં “અક્ષરપુરુષોત્તમના વિદ્વાન” શીર્ષક હેઠળ BAPS અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર, કણાદ ખાતે યોજાયેલા બાળદિનની મહોત્સવમૂર્તિ સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
    સાંસ્કૃતિક ઊર્જા અને દૈવી અધ્યાત્મથી સ્પંદિત એવા આ શુભ અવસરે ઉપસ્થિત બાળ હૃદયમાં મહંતસ્વામી મહારાજશ્રીએ સંસ્કારબીજ રોપ્યું. સૌ બાળકોને આશીર્વાદ પાઠવ્યા.
    જય સ્વામીનારાયણ 🙏

    More Details
  • 04 May, 2025

    આજે સુરત ખાતે અગ્રવાલ આઇ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી.

    આજે સુરત ખાતે અગ્રવાલ આઇ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી. ડો.નિરવભાઇ શાહ અને અન્ય સૌ ડોક્ટરોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
  • 27 Apr, 2025

    आत्मा से परमात्मा की ओर यात्रा, जल से जीवन की ओर यात्रा जितनी पवित्र।

    आत्मा से परमात्मा की ओर यात्रा, जल से जीवन की ओर यात्रा जितनी पवित्र।
    आज उधना, सूरत में आयोजित ‘आत्मा से परमात्मा के अभिनंदन समारोह’ में, पूज्य डॉ. श्री शिवमुनिजी म.सा. के पावन सान्निध्य में आशिर्वाद प्राप्त करने का
    सौभाग्य मिला ।
    आध्यात्मिक साधना और आत्मानुभव के इस दिव्य अवसर ने यह स्मरण कराया कि जैसे जल जीवन का मूल आधार है-वैसे ही आत्मा ईश्वर से जुड़ने का स्रोत है।

    More Details
  • 20 Apr, 2025

    આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી.

    આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જળસંચયનાં સંકલ્પને સાકાર કરવા આજે ₹1.5 કરોડના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોની ખાતમુહૂર્તવિધિ પણ કરી. સ્વચ્છતાદૂતોનું સન્માન કરતા ધન્યતા અનુભવી.

    More Details
  • 08 Apr, 2025

    उत्तर भारतीय समाज द्वारा आयोजित भव्य सामूहिक विवाह समारोह में उपस्थित रहकर नवदंपतियों को शुभकामनाएं और आशीर्वाद प्रदान किए।

    उत्तर भारतीय समाज द्वारा आयोजित भव्य सामूहिक विवाह समारोह में उपस्थित रहकर नवदंपतियों को शुभकामनाएं और आशीर्वाद प्रदान किए। समाज के इस सराहनीय प्रयास के लिए हार्दिक अभिनंदन !
    ऐसे आयोजन सामाजिक एकता और हमारे सांस्कृतिक मूल्यों को सुदृढ़ करते हैं।

    More Details
  • 06 Apr, 2025

    श्री प्रमोदभाई चौधरी जी के स्नेही आतिथ्य में डाइंग हाउस के व्यापारी भाईयों के साथ स्नेहमिलन समारोह में सहभागी बनने का अवसर मिला ।

    श्री प्रमोदभाई चौधरी जी के स्नेही आतिथ्य में डाइंग हाउस के व्यापारी भाईयों के साथ स्नेहमिलन समारोह में सहभागी बनने का अवसर मिला । सभी का प्रेम एवं सहयोग अत्यंत आत्मीय और अविस्मरणीय रहा।
    सभी का हार्दिक धन्यवाद ।

    More Details
  • 03 Apr, 2025

    ગુજરાતનાં સાંસદશ્રીઓ સાથે દિલ્હીમાં સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણનાં આતિથ્યમાં હળવાશની પળો માણી.

    ગુજરાતનાં સાંસદશ્રીઓ સાથે દિલ્હીમાં સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણનાં આતિથ્યમાં હળવાશની પળો માણી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા વિકસિત ગુજરાતની ટીમ તૈયાર છે !!!

    More Details
  • 30 Mar, 2025

    राजस्थान स्थापना दिवस के पावन अवसर पर गुजराती-मारवाड़ी समाज द्वारा आयोजित ‘गुज-राज महासंगम’ में सहभागी बनने का सौभाग्य प्राप्त हुआ।

    राजस्थान स्थापना दिवस के पावन अवसर पर गुजराती-मारवाड़ी समाज द्वारा आयोजित ‘गुज-राज महासंगम’ में सहभागी बनने का सौभाग्य प्राप्त हुआ। चैत्र नवरात्रि की स्थापना पर हुई भव्य महाआरती और कलाकारों की मनमोहक प्रस्तुतियाँ, हर पल दिव्यता से परिपूर्ण रहा। यह महासंगम वास्तव में संस्कृति, आस्था और सौहार्द का प्रतीक बना।

    More Details
1 2 3 4 5 6 19