Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 01 Oct, 2025

    आज दिल्ली में टीवी9 द्वारा आयोजित फेस्टिवल ऑफ़ इंडिया के पावन मंच पर माँ दुर्गा की अर्चना कर-शक्ति,

    आज दिल्ली में टीवी9 द्वारा आयोजित फेस्टिवल ऑफ़ इंडिया के पावन मंच पर माँ दुर्गा की अर्चना कर-शक्ति, श्रद्धा और संस्कार के इस महापर्व में सहभागी होने का सौभाग्य प्राप्त हुआ।
    महा अष्टमी मात्र एक धार्मिक अनुष्ठान नहीं, बल्कि भारतीय संस्कृति में नारी-शक्ति, साहस, संयम और लोककल्याण के संकल्प का जीवंत प्रतीक है। माँ दुर्गा का प्रत्येक स्वरूप हमें अन्याय के विरुद्ध सजग रहने, समाज के उत्थान के लिए सतत कर्मशील बने रहने और राष्ट्रनिर्माण में अपनी सम्पूर्ण ऊर्जा समर्पित करने की प्रेरणा देता है।
    सभी को महा अष्टमी की शुभकामना !

    More Details
  • 30 Sep, 2025

    आज दिल्ली स्थित निवास पर आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू जी ने सौजन्य भेंट की।

    आज दिल्ली स्थित निवास पर आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू जी ने सौजन्य भेंट की। राज्य तथा मंत्रालय से जुड़े विविध विषयों पर सार्थक एवं विस्तृत चर्चा हुई।

    More Details
  • 29 Sep, 2025

    નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે સુરત શહેર ખાતે The OG Navratriની મુલાકાત લીધી,

    નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે સુરત શહેર ખાતે The OG Navratriની મુલાકાત લીધી, મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ ખેલૈયાઓને ખૂબ ઉર્જાથી ગરબે ઘૂમતા જોઇ આનંદની લાગણી અનુભવી. મા આદ્યશક્તિને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.

    More Details
  • 29 Sep, 2025

    મા આદ્યશક્તિ સૌને સુખાકારી, સમૃદ્ધિ પ્રદાન કરે !!!

    મા આદ્યશક્તિ સૌને સુખાકારી, સમૃદ્ધિ પ્રદાન કરે !!!
    સુરતનાં વાતાવરણમાં ચારેકોર નવરાત્રિની ઉર્જા અનુભવાઇ રહી છે, હેમઝ & co. દ્વારા આયોજિત
    કેસરિયા નવરાત્રી 3.0ની મુલાકાત લઇ મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આનંદથી ગરબે ઘૂમતા ખેલૈયાઓને શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 29 Sep, 2025

    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के नेतृत्व में नमामि गंगे अभियान को गति प्रदान करने हेतु गठित एम्पावर्ड टास्क फोर्स की 16वीं बैठक की अध्यक्षता की ।

    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के नेतृत्व में नमामि गंगे अभियान को गति प्रदान करने हेतु गठित एम्पावर्ड टास्क फोर्स की 16वीं बैठक की अध्यक्षता की । बैठक में गंगा संरक्षण एवं पुनर्जीवन से जुड़े वर्तमान कार्यों की प्रगति की समीक्षा की तथा लंबित परियोजनाओं को समयबद्ध रूप से पूरा करने हेतु आवश्यक निर्देश प्रदान किए।
    इस महत्वपूर्ण बैठक में विभिन्न राज्यों, केंद्रीय मंत्रालयों और प्रमुख संगठनों के प्रतिनिधियों ने भाग लेकर सामूहिक संकल्प को और सुदृढ़ किया।

    More Details
  • 28 Sep, 2025

    नमो नमो दुर्गे सुख करनी। नमो नमो दुर्गे दुःख हरनी॥

    नमो नमो दुर्गे सुख करनी।
    नमो नमो दुर्गे दुःख हरनी॥
    હે દુર્ગે માતા! સુખ આપનારી અને દુઃખ હરનારી તમને વારંવાર પ્રણામ. નવરાત્રિ એ શક્તિનું પાવન પર્વ છે-નવ-રાત્રિ દરમિયાન આખું શહેર હિલોળે ચડે છે ત્યારે ગઇકાલે રાત્રે સુરત મહાનગર ખાતે સુવર્ણ નવરાત્રિમાં ઉપસ્થિત રહી સૌ ખેલૈયાઓનાં ઉત્સાહનાં સાક્ષી બનવાનો અવસર સાંપડ્યો.
    આ સાથે “રાષ્ટ્રીય સમાચાર” ચેનલનું ઉદઘાટન કરી આનંદની લાગણી અનુભવી. ચેનલનાં સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી.
    મા જગદ્ જનની આદ્યશક્તિને સૌની સુખાકારી માટે પ્રાર્થના !

    More Details
  • 28 Sep, 2025

    ગરબા થકી સેવા…..

    ગરબા થકી સેવા…..
    ગઇકાલે રાત્રે સુરત મહાનગર ખાતે યશવી નવરાત્રિમાં ઉપસ્થિત રહી મા આદ્યશક્તિને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. આ નવરાત્રિમાં ગરબાની સાથે સાથે યશવી નવરાત્રિનાં આયોજકોએ કેન્સરનાં દર્દીઓની સારવાર માટે સહાયનો યજ્ઞ પણ પ્રજ્વલિત કર્યો છે. ઉત્સવને સેવામાં પરિવર્તિત કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા.

    More Details
  • 28 Sep, 2025

    મા આદ્યશક્તિની ભક્તિનો ઉત્સવ ચાલી રહ્યો છે, શક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે

    મા આદ્યશક્તિની ભક્તિનો ઉત્સવ ચાલી રહ્યો છે, શક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા ચાલી રહેલી ઝણકાર નવરાત્રિમાં ઉપસ્થિત રહી મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.

    More Details
  • 27 Sep, 2025

    આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત

    આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત વચ્ચે અમૃત ભારત ટ્રેન-ઉધનાથી બ્રહ્મપુર ભુવનેશ્વર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ ટ્રેન શરૂ થવાને કારણે સુરતમાં રહેતા ઓડિશાવાસીઓને વતન જવાની સુગમતામાં ઉમેરો થશે. મુસાફરી વધુ સરળ બનશે.

    More Details
  • 27 Sep, 2025

    આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી

    આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી-આ સાથે પોષણ માહ નિમિત્તે પોષણ ઉત્સવ અને ભૂલકા મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
  • 27 Sep, 2025

    માનનીય કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનીભાઇ વૈષ્ણવજીએ સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.

    માનનીય કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનીભાઇ વૈષ્ણવજીએ સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.

    More Details
  • 26 Sep, 2025

    સૌનો સ્નેહ મારી ઉર્જા છે, સૌનો વિશ્વાસ એ મારો આત્મવિશ્વાસ છે !

    સૌનો સ્નેહ મારી ઉર્જા છે, સૌનો વિશ્વાસ એ મારો આત્મવિશ્વાસ છે !
    બિહારના સહ પ્રભારીનો ચાર્જ મળ્યા બાદ આજે સુરત એરપોર્ટ ખાતે સૌએ સ્નેહભર્યું સ્વાગત કર્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલા સૌ નાગરિકો, બિહારી સમાજનાં આગેવાનશ્રીઓ, ધારાસભ્યોશ્રીઓ, અધિકારીશ્રીઓ-પદાદિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને મારા સૌ કાર્યકર્તાશ્રીઓનો અવિરત સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર માનું છું !

    More Details
1 11 12 13 14 15 36