आज सूरत चेम्बर ऑफ कॉमर्स की 84वीं इंस्टॉलेशन सेरेमनी में सम्मिलित होने का सौभाग्य प्राप्त हुआ। इस विशिष्ट अवसर पर नव नियुक्त प्रमुख श्री विजयभाई मेवावाला और उप प्रमुख श्री निखिलभाई मद्रासी को हार्दिक शुभकामनाएं अर्पित कीं। सूरत का व्यावसायिक समुदाय सदैव ही नवाचार और उन्नति की दिशा में अग्रसर रहा है। सूरत चेम्बर ऑफ कॉमर्स ने हमेशा सूरत की आर्थिक प्रगति में एक महत्वपूर्ण भूमिका निभाई है। मुझे पूर्ण विश्वास है कि यह नई टीम इस प्रतिष्ठित परंपरा को न केवल बनाए रखेगी, बल्कि नए आयाम स्थापित करते हुए सूरत की प्रगति को एक नई ऊंचाई पर ले जाएगी।
આભાર નવસારી માનનીય પ્રધાનમંત્રી શ્રી@narendramodi સાહેબની અપાર લોકપ્રિયતા અને નેતૃત્વ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી@AmitShah સાહેબનું માર્ગદર્શન, જનતાનો અસીમ સ્નેહ અને કાર્યકર્તાશ્રીઓનો અપાર પરિશ્રમ અને કર્તવ્યનિષ્ઠાને કારણે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. લોકસભાનાં ઇલેક્શનમાં ખડેપગે કાર્ય કરવારા સૌ કાર્યકર્તાશ્રીઓનો આજે નવસારી ખાતે આભાર માન્યો. આજે કાર્યકર્તાશ્રીઓના અપાર પરિશ્રમને કારણે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા તરફ પૂરજોશમાં આગળ વધી રહ્યા છીએ, નવસારી લોકસભામાં જંગી મત સાથે ભાજપનો વિજય થયો અને આ વિજય કાર્યકર્તાઓની મહેનતને કારણે જ મળ્યો છે. સૌને નતમસ્તક વંદન
ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન લોકસભાનાં ઇલેક્શનમાં ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો-એ બદલ સુરત ખાતે કાર્યકર્તાશ્રીઓનો આભાર માનવા એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓનો હૃદયથી આભાર માની અભિનંદન પાઠવ્યા. ગુજરાત ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ ચૂંટણીમાં રેકોર્ડ જીત મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. 2019 અને 2022માં ભાજપને જે મતો મળ્યા એનાં કરતા ટકાવારી વધી, આ માટે સૌથી પહેલો શ્રેય માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબને, બીજો શ્રેય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબને, ત્રીજો શ્રેય આ દેશનાં નાગરિકોને અને ચોથો શ્રેય કાર્યકર્તાશ્રીઓનાં અથાગ પરિશ્રમને ફાળે જાય છે ! સૌ કાર્યકર્તાશ્રીઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું !
આ પળ મારા સ્મૃતિપટ પર સદાય જીવંત રહેશે આપ સૌનો અપાર સ્નેહ, અપાર સમર્થન મારી ઉર્જા બની રહેશે ! કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ આજે સુરત પરત ફર્યો ત્યારે સૌ શહેરીજનોએ ભાવભીનું, ભવ્ય સ્વાગત કર્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલા શહેરીજનોનાં સ્નેહથી હૈયું ભીનું થઇ ગયું. સુરત-નવસારી-ગુજરાતનાં નાગરિકોએ મને ખૂબ સ્નેહ આપ્યો છે અને એમનો સ્નેહ, સહકાર અને સમર્થન સદાય મારી તાકાત બન્યા છે. ભવ્યાતિભવ્ય સ્વાગત બદલ રાજ્યકક્ષાનાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, અધિકારી-પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ અને સુરત-નવસારીનાં મારા નગજરનોનો નતમસ્તક આભાર માનું છું
नमामि गंगे कार्यक्रम के तहत स्थापित ‘ज्ञान गंगा’ में अनमोल ज्ञान के खजाने से भरे पुस्तकालय की मुलाक़ात से धन्यता प्राप्त की। यह पुस्तकालय नदियों के कायाकल्प के साहित्य का भंडार है। #NamamiGange #JalShakti
आज जब मैंने जल शक्ति मंत्रालय का चार्ज लिया, तो मेरे परिवार की उपस्थिति ने इस महत्वपूर्ण क्षण को और भी यादगार बना दिया। उनका साथ मुझे प्रेरणा और साहस देता है। मैं नए उत्साह और आत्मविश्वास के साथ अपने कर्तव्यों का निर्वहन करने को तैयार हूँ।