Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 03 Jan, 2025

    આજે સુરત ઉધના કાર્યાલય

    આજે સુરત ઉધના કાર્યાલય ખાતે યોજાયેલા વોર્ડના પૂર્વ હોદ્દેદારશ્રીઓનો વિદાય સમારંભ અને વોર્ડના નવનિયુક્ત પ્રમુખશ્રીઓનાં સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી.
    પૂર્વ વોર્ડ પ્રમુખશ્રીઓએ એમનાં કાર્યકાળમાં કરેલા કાર્યોને બિરદાવ્યા અને એમને શુભકામનાઓ પાઠવી. નવનિયુક્ત વોર્ડ પ્રમુખશ્રીઓને એમનાં કાર્યકાળ દરમિયાન “જનસેવા થકી રાષ્ટ્રસેવા” અંગે આહવાન કરી, જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.

    More Details
  • 31 Dec, 2024

    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व

    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में, भारत जल-सुरक्षित और आत्मनिर्भर बनने की दिशा में तेज़ी से आगे बढ़ रहा है।
    आज नई दिल्ली में वार्षिक भूजल आकलन रिपोर्ट और भूजल गुणवत्ता आकलन रिपोर्ट जारी करते हुए गर्व और प्रसन्नता का अनुभव हो रहा है। ये रिपोर्ट्स न केवल हमारी सरकार की सतत जल संसाधन प्रबंधन के प्रति प्रतिबद्धता को रेखांकित करती हैं, बल्कि स्वच्छ और सुरक्षित जल सुनिश्चित करने के हमारे प्रयासों की दिशा में एक मजबूत कदम भी हैं।
    रिपोर्ट में भूजल उपलब्धता, पुनर्भरण और संरक्षण पर विशेष जोर दिया गया है। साथ ही, प्रदूषण रोकने और हर व्यक्ति के लिए स्वच्छ जल सुनिश्चित करने की ठोस पहल का उल्लेख किया गया है।

    More Details
  • 30 Dec, 2024

    आज सेंट्रल सोइल एंड मटेरियल्स रिसर्च स्टेशन (CSMRS)

    आज सेंट्रल सोइल एंड मटेरियल्स रिसर्च स्टेशन (CSMRS) के वैज्ञानिकों से मुलाक़ात का सुखद अवसर मिला। संस्थान की अत्याधुनिक प्रयोगशालाओं और स्वदेशी तकनीकों के विकास में हो रहे उत्कृष्ट अनुसंधान कार्यों को देखकर अपार गर्व हुआ।
    CSMRS अपनी विशिष्ट विशेषज्ञता और विश्वस्तरीय उपलब्धियों के लिए प्रसिद्ध है। यहां के वैज्ञानिकों का परिश्रम, समर्पण और अनुसंधान के प्रति उनकी प्रतिबद्धता न केवल प्रेरणादायक है, बल्कि देश की आत्मनिर्भरता को भी सशक्त करता है।
    वैज्ञानिकों के अथक प्रयासों को हृदय से वंदन किया और नवाचार को प्राथमिकता देते हुए अनुसंधान के नए आयाम स्थापित करने के लिए प्रेरित भी किया।
    मुझे विश्वास है कि CSMRS आने वाले समय में अपनी श्रेष्ठता और समर्पण से भारत को वैश्विक स्तर पर गौरवान्वित करेगा।

    More Details
  • 28 Dec, 2024

    આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્

    આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રાધામોહનજી અગ્રવાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સંગઠન પર્વ અંતર્ગત યોજાયેલી પ્રદેશ કાર્યશાળામાં સૌને સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું.
    આ કાર્યક્રમમાં પ્રદેશ ચૂંટણી અધિકારીશ્રી, સહ ચૂંટણી અઘિકારીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 26 Dec, 2024

    આજરોજ સુરત શહેરનાં નવનિયુક્ત વોર્ડ પ્રમુખો સાથે શુભેચ્છા

    આજરોજ સુરત શહેરનાં નવનિયુક્ત વોર્ડ પ્રમુખો સાથે શુભેચ્છા મુલાકાત કરી સૌને અભિનંદન પાઠવ્યા. ભારતીય જનતા પાર્ટીનાં “સત્તા દ્વારા સેવા”નાં સંકલ્પ સાથે સૌને જનસેવા અર્થે સદાય સેવારત રહેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

    More Details
  • 22 Dec, 2024

    વડોદરા મહાનગર ખાતે નવનિર્મિત ‘નમો કમલમ્’ કાર્યાલયની તકતીનું અનાવરણ કરવાનો અવસર સાંપડ્યો.

    વડોદરા મહાનગર ખાતે નવનિર્મિત ‘નમો કમલમ્’ કાર્યાલયની તકતીનું અનાવરણ કરવાનો અવસર સાંપડ્યો. વડોદરા મહાનગરનાં ભારતીય જનતા પાર્ટીનાં સૌ કાર્યકર્તાશ્રીઓ ‘જનસેવા”નાં સંકલ્પને સાકાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલય થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને સરળતાથી નાગરિકો સુધી પહોંચાડી શકાશે, નાગરિકોની સુખાકારી માટે સતત ખડેપગે રહેતા કર્મઠ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
  • 22 Dec, 2024

    આજે ભરૂચ જીલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીનું જીલ્લા કાર્યાલય “મા રેવા કમલમ”નું ભૂમિપૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

    આજે ભરૂચ જીલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીનું જીલ્લા કાર્યાલય “મા રેવા કમલમ”નું ભૂમિપૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં સત્તાનાં માધ્યમથી સેવાનાં સંસ્કાર સાથે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ જનસેવા કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જનસેવા માટેનું માધ્યમ બની રહે છે !
    “મા રેવા કમલમ”નાં ભૂમિ પૂજન પ્રસંગે સૌ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !

    More Details
  • 21 Dec, 2024

    ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર….

    ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર….
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી કરોડો લોકોનાં “ઘરનાં ઘરનું” સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે-જે અંતર્ગત આજે સુરત મહાનગર ખાતે રાંદેર ઝોન, અઠવા ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં ₹ 193.10 કરોડના ખર્ચે 2358 નવનિર્મિત આવાસોનું કોમ્પ્યુટરાઈઝડ્ ડ્રો દ્વારા લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. લાભાર્થીઓનાં ચહેરા પર પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થયોનો આનંદ જોઇ એક અનેરો સંતોષ અનુભવ્યો.

    More Details
  • 21 Dec, 2024

    આજે નવસારી ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા

    આજે નવસારી ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં આવેલ વિવિધ રસ્તા અને મકાનોના કામનું ખાતમૂહૂર્ત તથા લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
    નવસારીનો વિકાસ સમગ્ર દેશ માટે ઉદાહરણસમ બની રહ્યો છે ત્યારે સૌને
    પાણીનો સદઉપયોગ થાય, પાણીનો બગાડ ન થાય અને બોર દ્વારા પાણી જમીનમા ઉતરે તે માટે આપણે વધુમાં વધુ બોર બનાવવા આહવાન કર્યું.

    More Details
  • 21 Dec, 2024

    आज नवसारी ने जल संरक्षण में रचा नया इतिहास!

    आज नवसारी ने जल संरक्षण में रचा नया इतिहास!
    आज नवसारी ने जल संरक्षण और संचयन के क्षेत्र में एक अद्भुत अध्याय जोड़ा है। नवसारी कृषि विश्वविद्यालय में इस ऐतिहासिक पहल को लोकार्पित करते हुए गर्व और आनंद की अनुभूति हो रही है ।
    यह पहल माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व और प्रेरणा का परिणाम है, जो भारत को जल सुरक्षा में आत्मनिर्भर बनाने के उनके विज़न को साकार कर रहा है।
    ✴️ नवसारी में जल संचयन की अद्भुत क्षमता :
    1. छत के जल संचयन की शक्ति:
    • 100 वर्गमीटर छत पर 1 मिमी बारिश से 1,000 लीटर पानी भूगर्भ में पुनर्भरण हो सकता है।
    • औसतन 2,200 मिमी बारिश से 100 वर्गमीटर छत से 2,20,000 लीटर पानी रिचार्ज किया जा सकता है।
    2. भूमि से जल रिचार्ज का प्रभाव:
    • 4 हेक्टेयर भूमि से पानी को फिल्टर कर भूगर्भ में डायवर्ट किया जाए तो प्रति सेकंड 6 लीटर पानी रिचार्ज किया जा सकता है।
    • बारिश के 100 घंटों में कुल 21.60 लाख लीटर पानी भूगर्भ में सहेजा जा सकता है।
    कुल जल संचयन क्षमता:
    • एक मानसून में:
    • छत से: 22 लाख लीटर
    • भूमि से: 21.60 लाख लीटर
    • कुल: 43.60 लाख लीटर पानी भूगर्भ में सुरक्षित किया जा सकता है।
    मुझे विश्वास है की यह पहल न केवल नवसारी बल्कि पूरे देश के लिए प्रेरणादायक पहल बनेगी।

    More Details
  • 19 Dec, 2024

    आज गंगा बाढ़ नियंत्रण आयोग की 18वीं बैठक की अध्यक्षता का अवसर प्राप्त हुआ। गंगा बेसिन में बाढ़ प्रबंधन

    आज गंगा बाढ़ नियंत्रण आयोग की 18वीं बैठक की अध्यक्षता का अवसर प्राप्त हुआ। गंगा बेसिन में बाढ़ प्रबंधन की जटिल चुनौतियों पर राज्यों के साथ विस्तृत चर्चा हुई, जिसमें इनके प्रभावी और टिकाऊ समाधान पर गहन विचार-विमर्श किया गया।
    ✅ राज्यों के बीच समन्वय:
    बाढ़ प्रबंधन में राज्यों के बीच सहयोग को बढ़ावा देकर समग्र और व्यावहारिक रणनीतियों का निर्माण।…

    See more
    Today got the opportunity to preside the 18th meeting of Ganga Flood Control Commission. There was detailed discussions with the states on the complex flood management challenges in the Ganga Basin, bringing deep discussions on its effective and sustainable solutions.
    ✅ Coordination between the states:
    Creating holistic and practical strategies by promoting cooperation among states in flood management.
    ✅ Use of technical innovation:
    Effective use of modern technologies in flood forecasting and management.
    ✅ Strengthening Structures:
    Protecting life, livelihood, and environment by strengthening embankments and water structures.
    ✅ Continuous Growth:
    Solid and continuous effort for overall and long term development of Ganga Basin.
    Our resolution:
    Providing every citizen safe and disasterful future from flood, prioritizing water safety, and ensuring sustainable development of Ganga Basin.

    More Details
  • 19 Dec, 2024

    आज राष्ट्रीय जल विकास प्राधिकरण (NWDA) की 38वीं वार्षिक आम बैठक और नदियों को जोड़ने की विशेष समिति (SC-ILR) की 22वीं बैठक की अध्यक्षता करने का अवसर प्राप्त हुआ।

    आज राष्ट्रीय जल विकास प्राधिकरण (NWDA) की 38वीं वार्षिक आम बैठक और नदियों को जोड़ने की विशेष समिति (SC-ILR) की 22वीं बैठक की अध्यक्षता करने का अवसर प्राप्त हुआ।
    इस अवसर पर नदियों को जोड़ने की महत्वाकांक्षी पहल पर विचार-विमर्श किया गया, जो भारत की जल सुरक्षा सुनिश्चित करने और सतत विकास के लक्ष्य को प्राप्त करने में अहम भूमिका निभाएगी।
    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में केन-बेतवा लिंक परियोजना और संशोधित पार्वती-कालीसिंध-चंबल लिंक परियोजना में उल्लेखनीय प्रगति हुई है। इन परियोजनाओं ने यह साबित किया है कि सटीक योजना और दृढ़ संकल्प के साथ हर चुनौती को अवसर में बदला जा सकता है।
    जलशक्ति मंत्रालय प्रत्येक भारतीय नागरिक के लिए जल सुरक्षा और सतत विकास सुनिश्चित करने हेतु प्रतिबद्ध है।

    More Details
1 17 18 19 20 21 68