Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 14 Aug, 2025

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે,

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત આજે નવસારી ખાતે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી આ યાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર સાંપડ્યો.
    જ્યારે જ્યારે તિરંગાને લહેરાવવાની ધન્યતા સાંપડે છે, ત્યારે ત્યારે સમગ્ર અસ્તિત્વમાં એક અનેરી ઉર્જા અનુભવાય છે. આજે યોજાયેલી આ યાત્રામાં નવસારીનાં નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા. આનંદ અને ગર્વની વાત એ છે કે આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. આજનાં યુવાનોને દેશભક્તિના રંગે રંગાયેલા જોઇ ખૂબ આનંદ અનુભવાય છે.
    આ યાત્રા સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ “હર ઘર સ્વચ્છતા” પર પણ ભાર મૂક્યો છે. આ યાત્રામાં જોડાયેલા સૌએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો !
    આજની આ તિરંગાયાત્રા ઉર્જામય બની રહી !

    More Details
  • 10 Aug, 2025

    तिरंगे की आभा में आलोकित सुरत, राष्ट्रप्रेम के स्वर से गुंजित हर पथ।

    तिरंगे की आभा में आलोकित सुरत,
    राष्ट्रप्रेम के स्वर से गुंजित हर पथ।
    एकता, शौर्य और बलिदान का प्रतीक,
    भारत-गौरव संग खिला अमृत-विभव।
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન ચાલી રહ્યું છે-આ અભિયાન અંતર્ગત આજે સુરતમાં ભવ્યાતિભવ્ય તિરંગાયાત્રા યોજાઇ-આ યાત્રામાં ઉપસ્થિત રહી શહેરીજનોનાં રાષ્ટ્રપ્રેમનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ યાત્રામાં દેશની સરહદની સુરક્ષા કરતા સૈનિકોનું સન્માન કરી ધન્યતા અનુભવી. ભારત દેશને આઝાદી અપાવનાર સૌ વીર શહિદોને શ્રદ્ધાંજલિ પાઠવી.
    આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા, એમનાં રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિથી વાતાવરણમાં અનેરી ઉર્જા અનુભવી !
    આ યાત્રાને સફળ બનાવનાર સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું !!!

    More Details
  • 10 Aug, 2025

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અંતર્ગત સમગ્ર દેશમાં “એક પેડ મા કે નામ” અભિયાન ચાલી રહ્યું છે

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અંતર્ગત સમગ્ર દેશમાં “એક પેડ મા કે નામ” અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત આજે નવસારી ખાતે આકાર પામી રહેલા ભારતીય જનતા પાર્ટીનાં “શ્રી કમલમ” કાર્યાલય ખાતે વૃક્ષારોપણ કરી ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. સૌએ સાથે મળી વૃક્ષનું સંવર્ધન કરવાનો સંકલ્પ લીધો.

    More Details
  • 06 Aug, 2025

    आज ओडिशा के माननीय मुख्यमंत्री श्री मोहन चरण माझी जी के साथ जल संसाधनों से संबंधित विषयों पर सार्थक चर्चा हुई।

    आज ओडिशा के माननीय मुख्यमंत्री श्री मोहन चरण माझी जी के साथ जल संसाधनों से संबंधित विषयों पर सार्थक चर्चा हुई।
    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी के दूरदर्शी नेतृत्व में जल प्रबंधन को अधिक समन्वित और प्रभावी बनाने हेतु केंद्र और राज्यों के बीच सहयोग निरंतर सशक्त हो रहा है।

    More Details
  • 06 Aug, 2025

    દિલ્હી ખાતે ગુજરાતના સંસદ સભ્યો સાથે યોજાયેલી બેઠકમાં સૌ સાથે સંવાદ સાધી આનંદ અને સંતોષની લાગણી અનુભવી.

    દિલ્હી ખાતે ગુજરાતના સંસદ સભ્યો સાથે યોજાયેલી બેઠકમાં સૌ સાથે સંવાદ સાધી આનંદ અને સંતોષની લાગણી અનુભવી.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ગુજરાતનાં સૌ સંસદ સભ્યશ્રીઓ વિકસિત ભારત-વિકસિત ગુજરાતનાં સંકલ્પને સાકાર કરવા કટિબધ્ધ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતનાં વિકાસની હરણફાળને હજી વઘારે ગતિશીલ કઇ રીતે બનાવી શકાય એ અંગે ચર્ચા થઇ !

    More Details
  • 02 Aug, 2025

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ‘પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ’

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ‘પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલિઝ કરી આપણાં દેશનાં અન્નદાતાશ્રીઓને 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 20,500 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું. આ તબક્કે આપણાં ગુજરાતનાં અન્નદાતાશ્રીઓનાં બેંક ખાતામાં પણ રૂ. 1118 કરોડથી વધુની સહાય એમનાં બેંક ખાતામાં જમા થઇ. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
    આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નવસારી ખાતે સૌ અન્નદાતાશ્રીઓ સાથે નિહાળ્યું. સરકારશ્રીની વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓનાં લાભ અને સહાયનું લાભાર્થીઓને વિતરણ કરી અને એમની સાથે સંવાદ સાધી ધન્યતા અનુભવી.

    More Details
  • 28 Jul, 2025

    आज नई दिल्ली में नवसारी संसदीय क्षेत्र के प्रतिनिधिमंडल के साथ माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव जी से सौजन्य भेंट की ।

    आज नई दिल्ली में नवसारी संसदीय क्षेत्र के प्रतिनिधिमंडल के साथ माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव जी से सौजन्य भेंट की ।
    इस अवसर पर दक्षिण गुजरात की रेल अवसंरचना को और अधिक सशक्त एवं आधुनिक बनाने, यात्री सुविधाओं में सुधार तथा क्षेत्र की रेल कनेक्टिविटी को बढ़ाने से जुड़ी विभिन्न महत्वपूर्ण मांगों और सुझावों पर विस्तृत चर्चा हुई।

    More Details
  • 26 Jul, 2025

    આજે સુરત મહાનગર ખાતે સુરત વિકાસવર્ષ 2025

    આજે સુરત મહાનગર ખાતે સુરત વિકાસવર્ષ 2025ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂપિયા 435.46 કરોડનાં ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે યોજાયું, આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારથી એમણે સુરતનાં વિકાસને ખૂબ મહત્વ આપ્યું હતું, આજે સુરતનો હરણફાળ વિકાસ જોઇ ખૂબ આનંદ અને ગર્વની લાગણી થાય છે !
    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક ધારાસભ્યને રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે અલગથી 50-50 લાખ ફાળવી આપ્યા છે-સુરત શહેરમાં આવનાર પચાસ વર્ષ સુધી જે વસ્તી વધશે અને વોટર બેઇઝ્ડ ઇન્ડસ્ટ્રી આવશે એને જોઇતી પાણીની વ્યવસ્થા ગુજરાત સરકાર અને કેન્દ્રનાં જળશક્તિ મંત્રાલયનાં સહયોગથી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થશે-અને આખા દેશમાં સુરત એકમાત્ર એવું શહેર બનશે જેણે પચાસ વર્ષ સુધી પાણીની વ્યવસ્થા કરી છે-આ માટે આપણે સૌએ ગર્વ લેવો જોઇએ !

    More Details
  • 24 Jul, 2025

    आज राष्ट्रीय स्वच्छ गंगा मिशन की समीक्षा बैठक को संबोधित किया, जिसमें गंगा और उसकी सहायक नदियों में पर्यावरणीय प्रवाह सुनिश्चित करने पर विस्तृत चर्चा हुई।

    आज राष्ट्रीय स्वच्छ गंगा मिशन की समीक्षा बैठक को संबोधित किया, जिसमें गंगा और उसकी सहायक नदियों में पर्यावरणीय प्रवाह सुनिश्चित करने पर विस्तृत चर्चा हुई।
    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में माँ गंगा की स्वच्छता, निर्मलता और अविरलता बनाए रखने के लिए आवश्यक मार्गदर्शन और दिशा-निर्देश दिए ।

    More Details
  • 13 Jul, 2025

    આજે નવસારી ખાતે યોજાયેલા નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ

    આજે નવસારી ખાતે યોજાયેલા નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ નવનિયુક્ત સરપંચશ્રીઓનું અભિવાદન કરવાનો અવસર સાંપડ્યો. સૌ સાથે સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી.
    મને વિશ્વાસ છે સૌ સરપંચશ્રીઓ પોતાનાં ગામનાં વિકાસની ઝડપ બમણી કરી, જનસેવા અને વિકાસકાર્યો થકી પોતાનાં ગામને આદર્શ ગામ બનાવશે.

    More Details
  • 12 Jul, 2025

    માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશની યુવા શક્તિ બની વધુ સશક્ત…..

    માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશની યુવા શક્તિ બની વધુ સશક્ત…..
    આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિભિન્ન વિભાગોનાં 51,000થી વધુ યુવાનોને રોજગાર નિયુક્તિ પત્ર વિતરિત કર્યા, આ પ્રસંગે વડોદરા ખાતે પશ્ચિમ રેલ્વે દ્વારા યોજાયેલા કાર્યક્રમમા ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીનાં આ વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળી ધન્યતા અનુભવી, આ સાથે વડોદરાનાં યુવાનોને રોજગાર નિયુક્તિ પત્ર એનાયત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
    દેશભરમાં યોજાયેલા આ રોજગાર મેળા વિકસિત ભારતનાં નિર્માણમાં આ દેશની યુવા શક્તિને ભાગીદાર બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે !
    આત્મનિર્ભર ભારત, યુવા ભારત !!
    જય હિંદ 🇮🇳🇮🇳

    More Details
  • 10 Jul, 2025

    आज दिल्ली में आयोजित दो दिवसीय राष्ट्रीय कार्यशाला के उद्घाटन सत्र को संबोधित करने का अवसर मिला।

    आज दिल्ली में आयोजित दो दिवसीय राष्ट्रीय कार्यशाला के उद्घाटन सत्र को संबोधित करने का अवसर मिला। यह कार्यशाला जल जीवन मिशन के अंतर्गत ग्रामीण जलापूर्ति योजनाओं के संचालन एवं मेंटेनेंस पर केंद्रित है ।
    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में हर ग्रामीण घर तक नल से जल पहुँचाने का जो संकल्प 15 अगस्त को लाल किले से लिया गया था, वह अब 15 करोड़ से अधिक परिवारों तक पहुँच चुका है।
    लेकिन इस यात्रा का अगला चरण है, सस्टेनेबिलिटी।
    इस कार्यशाला में देशभर के राज्यों और केंद्र शासित प्रदेशों के प्रतिनिधियों, जिलाधिकारियों और नीति-निर्माताओं की सहभागिता इस दिशा में हमारी सामूहिक प्रतिबद्धता को दर्शाती है।
    हर गाँव में 5 महिलाओं को जल गुणवत्ता परीक्षण के लिए प्रशिक्षित किया गया है, जिससे सामुदायिक भागीदारी को सशक्त बनाया जा रहा है।
    सिर्फ योजनाएं पूरी करना ही हमारा उद्देश्य नहीं है, उन्हें गुणवत्तापूर्ण और मजबूत बनाना भी हमारा दायित्व है।
    यह कार्यशाला O&M के लिए एक सुदृढ़ नीति संरचना के निर्माण की दिशा में महत्वपूर्ण कदम है, जो भारत को जल-सुरक्षित राष्ट्र बनाने में सहायक सिद्ध होगी।

    More Details
1 7 8 9 10 11 68