Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 10 Jul, 2025

    दिल्ली में सतलुज-यमुना लिंक कैनाल से जुड़े विषयों पर पंजाब के मुख्यमंत्री

    दिल्ली में सतलुज-यमुना लिंक कैनाल से जुड़े विषयों पर पंजाब के मुख्यमंत्री श्री भगवंत मान जी, हरियाणा के मुख्यमंत्री श्री नायब सिंह सैनी जी तथा दोनों राज्यों एवं जल शक्ति मंत्रालय के वरिष्ठ अधिकारियों के साथ एक महत्वपूर्ण बैठक की ।
    भारत सरकार के जल शक्ति मंत्रालय की ओर से जल संसाधनों के न्यायसंगत और समन्वित प्रबंधन हेतु दोनों राज्यों को हरसंभव सहयोग प्रदान किया जा रहा है। बैठक में सभी पक्षों ने खुले मन से संवाद किया और समाधानोन्मुख दृष्टिकोण के साथ आगे बढ़ने पर सहमति व्यक्त की।

    More Details
  • 09 Jul, 2025

    आज IIT BHU और IIT दिल्ली स्थित जल शक्ति मंत्रालय द्वारा स्थापित “सेंटर ऑफ़ एक्सेलेंस” की गतिविधियों और अनुसंधान परियोजनाओं की समीक्षा की ।

    आज IIT BHU और IIT दिल्ली स्थित जल शक्ति मंत्रालय द्वारा स्थापित “सेंटर ऑफ़ एक्सेलेंस” की गतिविधियों और अनुसंधान परियोजनाओं की समीक्षा की ।
    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के नेतृत्व में जल प्रबंधन, नदी पुनर्जीवन और पर्यावरण संरक्षण जैसे महत्वपूर्ण क्षेत्रों में नवाचार एवं तकनीकी शोध को निरंतर बल मिल रहा है।
    इन उत्कृष्ट केंद्रों में हो रहे अनुसंधान कार्य, जल-सुरक्षा एवं सतत विकास की दिशा में एक सशक्त बुनियाद निर्मित कर रहे हैं। इन कार्यों को प्रत्यक्ष रूप से देखकर प्रसन्नता एवं गर्व की अनुभूति हुई।

    More Details
  • 08 Jul, 2025

    आज दिल्ली स्थित कार्यालय में कर्नाटक राज्य के उपमुख्यमंत्री श्री डी. के. शिवकुमार जी से सौजन्य भेंट एवं महत्वपूर्ण बैठक हुई।

    आज दिल्ली स्थित कार्यालय में कर्नाटक राज्य के उपमुख्यमंत्री श्री डी. के. शिवकुमार जी से सौजन्य भेंट एवं महत्वपूर्ण बैठक हुई।
    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में जल क्षेत्र में केंद्र और राज्यों के बीच समन्वय एवं सहयोग को लगातार सशक्त किया जा रहा है। इसी कड़ी में, जल शक्ति मंत्रालय और कर्नाटक सरकार से जुड़े विविध विषयों पर विस्तार से सकारात्मक और सार्थक चर्चा हुई।
    इस बैठक में जल शक्ति मंत्रालय के राज्य मंत्री श्री वी. सोमन्ना जी सहित मंत्रालय और कर्नाटक सरकार के वरिष्ठ अधिकारीगण भी उपस्थित रहे।

    More Details
  • 04 Jul, 2025

    તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને પંચાયતનાં સદસ્યશ્રીઓ સાથે

    તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને પંચાયતનાં સદસ્યશ્રીઓ સાથે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત વચ્ચે સંવાદ સાધવાનો અને એમનું અભિવાદન કરવાનો અવસર મળ્યો.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશભરમાં “જનભાગીદારીથી જળસંચય”નું આંદોલન એક જળક્રાંતિ બની ગયું છે-સૌ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને પણ આ અભિયાનને સાકાર કરવા આહવાન કર્યું!
    સૌ સરપંચશ્રીઓ અને પંચાયત સદસ્યશ્રીઓને “સેવા એ જ સંસ્કાર”નાં પથ પર આગળ વધી પોતાનાં ગામને વિકાસનાં પથ પર અગ્રેસર બનાવે એવી શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 02 Jul, 2025

    आज ताप्ती, महानदी और गोदावरी नदी घाटियों के लिए विकसित “Inundation Forecasting System for River Basins”

    आज ताप्ती, महानदी और गोदावरी नदी घाटियों के लिए विकसित “Inundation Forecasting System for River Basins” पोर्टल का शुभारंभ करते हुए अत्यंत आनंद की अनुभूति हुई।
    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में तकनीक आधारित जल प्रबंधन और आपदा पूर्व तैयारी को निरंतर सशक्त और प्रभावी बनाया जा रहा है । यह पोर्टल उसी दिशा में एक महत्वपूर्ण कदम है।
    यह अत्याधुनिक पोर्टल संभावित जलभराव की सटीक पूर्वानुमान आधारित जानकारी उपलब्ध कराएगा, जिससे समय रहते चेतावनी दी जा सकेगी और जन-जीवन एवं संपत्ति की रक्षा सुनिश्चित की जा सकेगी।

    More Details
  • 01 Jul, 2025

    આજે ડોક્ટર્સ ડે નિમિત્તે ગુજરાતનાં ડોક્ટર્સ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી અનુભવી, સૌને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી.

    આજે ડોક્ટર્સ ડે નિમિત્તે ગુજરાતનાં ડોક્ટર્સ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી અનુભવી, સૌને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી.
    કોરોનાનો કપરો કાળ હોય કે વિમાની દુર્ઘટના હોય-આપણાં ડોક્ટર્સે સદાય અડીખમ રહી સેવાને પ્રાથમિકતા આપી છે. હાલમાં ઘટેલી વિમાની દુર્ઘટના સમયે રાત-દિવસ કામ કરી સૌ સ્વજનોનાં દુખને ઓછું કરવાનાં પ્રયાસો કરનાર સૌ ડોક્ટર્સને વંદન પાઠવું છું.
    આ સંવાદ દરમિયાન સૌ ડોક્ટર્સને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “જનભાગીદારીથી જળસંચય”નાં આહવાનને અનુસરી જળ આંદોલનમાં જોડાવા અપીલ કરી. મને વિશ્વાસ છે કે ગુજરાતનાં સૌ ડોક્ટર્સ “જનભાગીદારીથી જળસંચય” અભિયાનમાં જોડાઇ આવનારી પેઢીને જળસુરક્ષિત ભારતનો વારસો આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે !!!

    More Details
  • 25 Jun, 2025

    आज भोपाल में आपातकाल की 50वीं बरसी पर आयोजित एक विचार-विमर्श में भाग लिया,

    आज भोपाल में आपातकाल की 50वीं बरसी पर आयोजित एक विचार-विमर्श में भाग लिया, जहाँ भारत के लोकतांत्रिक इतिहास के उस काले अध्याय को स्मरण किया गया।
    25 जून 1975 को कांग्रेस सरकार द्वारा थोपा गया आपातकाल न केवल लोकतंत्र का गला घोंटने वाला था, बल्कि संविधान, नागरिक अधिकारों और अभिव्यक्ति की स्वतंत्रता पर भी एक क्रूर प्रहार था।
    इस अंधकारमय कालखंड में, असंख्य देशभक्तों ने अमानवीय यातनाओं को सहते हुए भी लोकतंत्र की मशाल को बुझने नहीं दिया। आज के कार्यक्रम में ऐसे सभी वीर सेनानियों को कोटि-कोटि नमन किया।
    लोकतंत्र के लिए दिया गया यह अद्भुत बलिदान आने वाली पीढ़ियों के लिए सदैव प्रेरणा का स्रोत बना रहेगा।

    More Details
  • 10 Jun, 2025

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં સેવા-સુશાસન,

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં સેવા-સુશાસન, ગરીબ કલ્યાણ અને વિકસિત ભારતને સમર્પિત ભાજપ અને NDAની કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા-એ સંદર્ભે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદને સંબોધી.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારે “જનતાની અપેક્ષા કરતા વધુ આપવું-ક્વોલિટી સાથે સમયસર આપવું” એ મંત્ર પર કાર્ય કર્યું છે-મોદી સરકારનાં નેતૃત્વમાં અમલમાં મૂકાયેલી વિવિધ જનયોજનાઓ-વિવિધ કાર્યોનો ચિતાર આપ્યો.
    મોદી સાહેબે 11 નંબરથી 4 નંબર સુધી દેશની અર્થવ્યવસ્થાને આગળ ધપાવી-81 કરોડથી વધુ લાભાર્થીઓમે ગરીબ કલ્યાણ અને અન્ન યોજના હેઠળ દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે-જેને કારણે ગરીબી રેખા નીચે જીવતા લોકોમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં સરકાર સફળ થઇ !!
    15 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને જળ પહોંચે એ માટે સુવિધા આપવામાં આવી !
    સર્વાંગી વિકાસ કેવો હોય એ આપણે મોદી સરકારનાં કાર્યકાળમાં જોયું છે, મોદી સરકારનાં નેતૃત્વમાં 11 વર્ષનાં કાર્યો અકલ્પનીય અને અદભૂત છે-જે સુવર્ણ અક્ષરોમાં લખાશે.

    More Details
  • 09 Jun, 2025

    આજે વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરવાનો અવસર સાંપડ્યો,

    આજે વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરવાનો અવસર સાંપડ્યો, ભારતીય જનતા પાર્ટીનાં સૌ કર્મઠ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળી અનેરી ઉર્જા અનુભવી.
    વિસાવદર બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ના શકે એવું જો કોઇનાં મનમાં હોય તો એમણે ફરી એકવાર ફરી વિચાર કરવો પડશે, આજે આખો દેશ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આખો દેશ પ્રગતિ કરી રહ્યો છે-માત્ર વિસાવદરની પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે-દેશ સાથે પ્રગતિનાં પંથ પર વિસાવદર પણ મોખરે રહે એ માટે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું!

    More Details
  • 08 Jun, 2025

    આજે સુરત ખાતે ઘી યુથ સેવિંગ્ઝ એન્ડ ક્રેડિટ કો-ઓ. સો.લિ. આયોજીત “જળ સંચય-જન ભાગીદારી

    આજે સુરત ખાતે ઘી યુથ સેવિંગ્ઝ એન્ડ ક્રેડિટ કો-ઓ. સો.લિ. આયોજીત “જળ સંચય-જન ભાગીદારી”અભિયાન અંતર્ગત 18મી વાર્ષિક સાધારણ સભા અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. ઉપસ્થિત સૌએ જળસંચયનાં સંકલ્પ લીધા.
    ————
    Today, I had the pleasure of attending the 18th Annual General Meeting and Student Felicitation Ceremony organized under the “Jal Sanchay – Jan Bhagidari” campaign by Ghee Youth Savings and Credit Co-operative Society Ltd. in Surat.
    I extended my heartfelt congratulations to all the students and felt immense joy being part of the event. All those present took a collective pledge towards water conservation.

    More Details
  • 07 Jun, 2025

    ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત પોલ્યુશન

    ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાયેલી એન્વાયરોમેન્ટ કોન્કલેવ અને એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણનાં સંરક્ષણ પર પણ વિશેષ ભાર મૂક્યો છે, પર્યાવરણનું રક્ષણ કરતા સૌ પર્યાવરણવિદોને શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 07 Jun, 2025

    ભાજપ સાથે વિસાવદર વિકાસ સાથે વિસાવદર

    ભાજપ સાથે વિસાવદર
    વિકાસ સાથે વિસાવદર
    આજે સુરત ખાતે વસતા વિસાવદર વિધાનસભાના નાગરિકોનો સ્નેહમિલન સમારોહ યોજાયો, આ સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. આ સ્નેહ મિલન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને જંગી મતોથી વિજયી બનાવવા આહવાન કર્યું.

    More Details
1 8 9 10 11 12 68