Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 21 Feb, 2026

    આજે સુરત ખાતે SRK શુદ્ધ વિવાહ-2026 સિંદૂર મહોત્સવમાં ઉપસ્થિત રહી નવ-દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા.

    આજે સુરત ખાતે SRK શુદ્ધ વિવાહ-2026 સિંદૂર મહોત્સવમાં ઉપસ્થિત રહી નવ-દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા.
    સમૂહ લગ્ન એ આપણાં સમાજનાં સંસ્કાર છે-રાજ્યસભાનાં સાંસદ શ્રી ગોવિંદભાઇ ધોળકિયા અને SRK પરિવારે આ સંસ્કાર વારસાને જાળવી રાખ્યો છે. પ્રભુતામાં પગલા પાડનાર સૌ નવ-દંપતિઓને સુખી તેમજ સમૃદ્ધિ જીવન માટે શુભકામનાઓ !

    More Details
  • 20 Feb, 2026

    उत्तर प्रदेश के ऐतिहासिक आगरा किले में आयोजित शिव जन्मोत्सव छत्रपति शिवाजी जयंती समारोह में सम्मिलित होने का अवसर प्राप्त हुआ।

    उत्तर प्रदेश के ऐतिहासिक आगरा किले में आयोजित शिव जन्मोत्सव छत्रपति शिवाजी जयंती समारोह में सम्मिलित होने का अवसर प्राप्त हुआ। यह आयोजन राष्ट्रगौरव, शौर्य और स्वाभिमान के प्रेरणास्रोत छत्रपति शिवाजी महाराज की महान विरासत को स्मरण करने का एक सशक्त अवसर था।
    इस गरिमामय कार्यक्रम में महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस जी तथा राजस्थान के माननीय राज्यपाल हरिभाऊ बागड़े जी भी उपस्थित रहे ।

    More Details
  • 19 Feb, 2026

    📍 वाराणसी प्रवास आज वाराणसी प्रवास के दौरान लोहता क्षेत्र में ‘वरुणा रिवर रीजूविनेशन कार्यक्रम’ से संबंधित विभिन्न परियोजनाओं की प्रगति की विस्तृत समीक्षा की।

    📍 वाराणसी प्रवास
    आज वाराणसी प्रवास के दौरान लोहता क्षेत्र में ‘वरुणा रिवर रीजूविनेशन कार्यक्रम’ से संबंधित विभिन्न परियोजनाओं की प्रगति की विस्तृत समीक्षा की। साथ ही, शीघ्र संचालन हेतु तैयार भगवानपुर स्थित 55 MLD क्षमता वाले सीवेज ट्रीटमेंट प्लांट-STP का स्थल निरीक्षण भी किया।
    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के नेतृत्व में इन महत्वपूर्ण परियोजनाओं के पूर्ण रूप से कार्यान्वित होने पर शहर की सीवेज प्रबंधन व्यवस्था को सुदृढ़ और वैज्ञानिक आधार प्राप्त होगा। गंगा में गिरने वाले अनुपचारित अपशिष्ट में उल्लेखनीय कमी आएगी, जिससे ‘स्वच्छ एवं अविरल गंगा’ के संकल्प को और सशक्त आधार मिलेगा।
    समीक्षा के दौरान संबंधित अधिकारियों को सभी कार्य निर्धारित समयसीमा के भीतर, उच्च गुणवत्ता मानकों के अनुरूप तथा पारदर्शिता के साथ पूर्ण करने के निर्देश दिए ।

    More Details
  • 18 Feb, 2026

    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में आज नई दिल्ली स्थित भारत मंडपम में आयोजित AI Impact Summit में सहभागी होने तथा वहां प्रदर्शित नवाचारों को निकट से देखने का अवसर प्राप्त हुआ।

    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में आज नई दिल्ली स्थित भारत मंडपम में आयोजित AI Impact Summit में सहभागी होने तथा वहां प्रदर्शित नवाचारों को निकट से देखने का अवसर प्राप्त हुआ।
    यह स्पष्ट रूप से अनुभव हुआ कि भारत आज आर्टिफिशियल इंटेलिजेंस के क्षेत्र में केवल सहभागी राष्ट्र नहीं, बल्कि वैश्विक नेतृत्व की दिशा में अग्रसर एक निर्णायक शक्ति के रूप में स्थापित हो रहा है।
    समिट में प्रस्तुत अत्याधुनिक तकनीकों, शोध उपलब्धियों और स्टार्टअप नवाचारों ने यह प्रमाणित किया कि भारत की प्रतिभा, नीति-दृष्टि और तकनीकी क्षमता मिलकर मानव-केंद्रित, उत्तरदायी और समावेशी AI विकास का सशक्त मॉडल प्रस्तुत कर रही है।
    AI के माध्यम से शासन, स्वास्थ्य, शिक्षा, कृषि और उद्योग सहित विभिन्न क्षेत्रों में जो परिवर्तन दिखाई दे रहे हैं, वे जनसामान्य के जीवन को अधिक सुलभ, पारदर्शी और सशक्त बनाने की दिशा में महत्वपूर्ण कदम हैं।

    More Details
  • 15 Feb, 2026

    આજે સુરત ખાતે SSE કોન્ક્રીટનાં નવા RMC પ્લાન્ટનું ઉદઘાટન કર્યું,

    આજે સુરત ખાતે SSE કોન્ક્રીટનાં નવા RMC પ્લાન્ટનું ઉદઘાટન કર્યું, શ્રી જયેશભાઇ આહિર અને SSE કોન્ક્રીટનાં સૌ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
  • 15 Feb, 2026

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સૌનાં ઘર”નાં સંકલ્પ થકી મધ્યમવર્ગીય પરિવારોના પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે.

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સૌનાં ઘર”નાં સંકલ્પ થકી મધ્યમવર્ગીય પરિવારોના પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે.
    આજે સુરતનાં વેસુ ખાતે રૂપિયા 3.24 લાખનાં ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 PMAY – BLC હેઠળ 81 આવાસનાં ખાતમુહૂર્ત કરી ખૂબ આનંદની લાગણી અનુભવી.

    More Details
  • 15 Feb, 2026

    ભારતીય જનતા પાર્ટી સુરત શહેર લઘુમતી મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ઇમરાનભાઈ મેમણ, મહામંત્રી શ્રી ઇકબાલભાઇ કુરેશી,

    ભારતીય જનતા પાર્ટી સુરત શહેર લઘુમતી મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ઇમરાનભાઈ મેમણ, મહામંત્રી શ્રી ઇકબાલભાઇ કુરેશી, શ્રી અઝહરભાઇ પઠાણ તેમજ મોરચાના કાર્યકર્તાઓએ શુભેચ્છા મુલાકાત લીધી, સૌને અભિનંદન પાઠવ્યા.

    More Details
  • 15 Feb, 2026

    આજે મહાશિવરાત્રિનાં પાવન અવસરે સુરત ખાતે વી આર પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરી શ્રી વિજયભાઈ અને રાકેશભાઈને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    આજે મહાશિવરાત્રિનાં પાવન અવસરે સુરત ખાતે વી આર પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરી શ્રી વિજયભાઈ અને રાકેશભાઈને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
  • 14 Feb, 2026

    આજે સુરત ખાતે તાલ ગ્રુપ દ્વારા યોજાયેલા નાયિકા 5.0 અને રંગીની – ફૉક આર્ટ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહી સૌ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી.

    આજે સુરત ખાતે તાલ ગ્રુપ દ્વારા યોજાયેલા નાયિકા 5.0 અને રંગીની – ફૉક આર્ટ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહી સૌ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી.
    તાલ ગૃપનાં સંચાલિતા કૃતિકાબેન શાહ ઘણાં સમયથી નૃત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા છે, એમણે તાલ ગૃપ દ્વારા દેશ-વિદેશમાં નૃત્ય ક્ષેત્રે સુરતનું નામ રોશન કર્યું છે-એમને આ કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન !

    More Details
  • 14 Feb, 2026

    આજે મારા દિકરાનો દિકરો રણવીર એનાં જન્મ પછી પહેલીવાર સુરત ખાતેનાં કાર્યાલયે આવ્યો,

    આજે મારા દિકરાનો દિકરો રણવીર એનાં જન્મ પછી પહેલીવાર સુરત ખાતેનાં કાર્યાલયે આવ્યો, એનાં પાવન પગલાં કાર્યાલય પર પડ્યા એ અમારા સૌ માટે ખૂબ આનંદ અને ધન્યતાની પળ હતી. એની સાથે પસાર કરેલો સમય હંમેશા ખૂબ ઉર્જાવાન બની રહે છે, એને ખુબ બધું વહાલ અને આશીર્વાદ !

    More Details
  • 11 Feb, 2026

    आज दिल्ली में द सधर्न गुजरात चैम्बर ऑफ़ कॉमर्स एंड इंडस्ट्री के पदाधिकारियों एवं श्री सूरत विशा श्रीमाली जैन ज्ञाति के प्रतिनिधिमंडल ने शिष्टाचार भेंट की।आज दिल्ली में द सधर्न गुजरात चैम्बर ऑफ़ कॉमर्स एंड इंडस्ट्री के पदाधिकारियों एवं श्री सूरत विशा श्रीमाली जैन ज्ञाति के प्रतिनिधिमंडल ने शिष्टाचार भेंट की।

    आज दिल्ली में द सधर्न गुजरात चैम्बर ऑफ़ कॉमर्स एंड इंडस्ट्री के पदाधिकारियों एवं श्री सूरत विशा श्रीमाली जैन ज्ञाति के प्रतिनिधिमंडल ने शिष्टाचार भेंट की।

    More Details
  • 09 Feb, 2026

    आज दिल्ली स्थित निवास पर उत्तर कन्नड़ क्षेत्र से पधारे प्रतिनिधिमंडल ने शिष्टाचार भेंट की।

    आज दिल्ली स्थित निवास पर उत्तर कन्नड़ क्षेत्र से पधारे प्रतिनिधिमंडल ने शिष्टाचार भेंट की। श्री विश्वेश्वर हेगड़े कागेरी, माननीय सांसद, उत्तर कन्नड़, श्री मंकल वैद्य, माननीय मंत्री, मत्स्य, पशुपालन एवं डेयरी विभाग, कर्नाटक सरकार एवं जिला प्रभारी – उत्तर कन्नड़ और क्षेत्र के अन्य प्रतिनिधि भी सम्मिलित रहे। इस अवसर पर क्षेत्र से जुड़े विषयों पर चर्चा हुई।

    More Details
1 2 3 36