Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 27 Sep, 2025

    આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત

    આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત વચ્ચે અમૃત ભારત ટ્રેન-ઉધનાથી બ્રહ્મપુર ભુવનેશ્વર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ ટ્રેન શરૂ થવાને કારણે સુરતમાં રહેતા ઓડિશાવાસીઓને વતન જવાની સુગમતામાં ઉમેરો થશે. મુસાફરી વધુ સરળ બનશે.

    More Details
  • 27 Sep, 2025

    આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી

    આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી-આ સાથે પોષણ માહ નિમિત્તે પોષણ ઉત્સવ અને ભૂલકા મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
  • 27 Sep, 2025

    માનનીય કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનીભાઇ વૈષ્ણવજીએ સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.

    માનનીય કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનીભાઇ વૈષ્ણવજીએ સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.

    More Details
  • 26 Sep, 2025

    સૌનો સ્નેહ મારી ઉર્જા છે, સૌનો વિશ્વાસ એ મારો આત્મવિશ્વાસ છે !

    સૌનો સ્નેહ મારી ઉર્જા છે, સૌનો વિશ્વાસ એ મારો આત્મવિશ્વાસ છે !
    બિહારના સહ પ્રભારીનો ચાર્જ મળ્યા બાદ આજે સુરત એરપોર્ટ ખાતે સૌએ સ્નેહભર્યું સ્વાગત કર્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલા સૌ નાગરિકો, બિહારી સમાજનાં આગેવાનશ્રીઓ, ધારાસભ્યોશ્રીઓ, અધિકારીશ્રીઓ-પદાદિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને મારા સૌ કાર્યકર્તાશ્રીઓનો અવિરત સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર માનું છું !

    More Details
  • 26 Sep, 2025

    પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નવસારી રોટરી આઇ ઇન્સ્ટીટ્યુટનાં સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા “દિના વિઝન સેન્ટર”

    પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નવસારી રોટરી આઇ ઇન્સ્ટીટ્યુટનાં સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા “દિના વિઝન સેન્ટર”ને લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી.
    સેવાનાં આ કાર્ય માટે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
  • 25 Sep, 2025

    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर जलसंचय को सर्वोच्च प्राथमिकता देते रहे हैं।

    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर जलसंचय को सर्वोच्च प्राथमिकता देते रहे हैं। उनके दूरदर्शी नेतृत्व में काउंसिल ऑफ़ मिनिस्टर्स की बैठक में एक अत्यंत महत्वपूर्ण एवं ऐतिहासिक निर्णय लिया गया है।
    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के निर्देशानुसार ग्रामीण विकास मंत्री श्री शिवराजसिंह चौहाण जी ने मनरेगा के ₹88,000 करोड़ बजट में से रेन वॉटर हार्वेस्टिंग हेतु 65% राशि डार्क ज़ोन जिलों, 40% राशि सेमी-क्रिटिकल जिलों तथा 30% राशि अन्य जिलों के लिए निर्धारित की है।
    यह निर्णय जल सुरक्षा और ग्रामीण विकास की दिशा में महत्वपूर्ण सिद्ध होगा।
    इस ऐतिहासिक निर्णय के लिए मैं हृदय से माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर और ग्रामीण विकास मंत्री श्री शिवराजसिंह चौहाण जी का आभार व्यक्त करता हूँ।
    🪷🪷🪷🪷🪷
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જળસંચયને હંમેશા પ્રાથમિકતા આપે છે. એમનાં દૂરદર્શી નેતૃત્વમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની બેઠકમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નિર્દેશ અને માર્ગદર્શન અનુસાર ગ્રામીણ વિકાસ મંત્રી માનનીય શ્રી શિવરાજસિંહ ચૌહાણ જી દ્વારા મનરેગાનાં
    ₹88,000 કરોડ બજેટમાંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે 65% ડાર્ક ઝોન જીલ્લાઓ માટે, 40% સેમી-ક્રિટીકલ જીલ્લાઓ માટે તથા 30% રકમ અન્ય જીલ્લાઓ માટે ફાળવવામાં આવી છે.
    આ નિર્ણય જળસંરક્ષણ અને ગ્રામીણ વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.
    આ ઐતિહાસિક નિર્ણય માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ જીનો હૃદયપૂર્વક આભાર માનું છું.

    More Details
  • 25 Sep, 2025

    आज जम्मू-कश्मीर सरकार के माननीय जलशक्ति मंत्री श्री जावेद अहमद राणा जी ने शुभेच्छा भेंट की।

    आज जम्मू-कश्मीर सरकार के माननीय जलशक्ति मंत्री श्री जावेद अहमद राणा जी ने शुभेच्छा भेंट की।
    उनसे जल संरक्षण एवं जल प्रबंधन से संबंधित विषयों पर सार्थक संवाद हुआ।

    More Details
  • 25 Sep, 2025

    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर ने पूज्य महात्मा गांधी जी के स्वच्छता-संकल्प को राष्ट्रव्यापी जनांदोलन बनाया है।

    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर ने पूज्य महात्मा गांधी जी के स्वच्छता-संकल्प को राष्ट्रव्यापी जनांदोलन बनाया है।
    इसी प्रेरणा से आज नई दिल्ली स्थित कालिंदी कुंज घाट पर #SwachhataHiSeva2025 अंतर्गत “एक दिन, एक घंटा, एक साथ” अभियान में यमुना नदी और उसके तट की सफाई में सहभागी होने का अवसर मिला।
    इस पुनीत कार्य में केंद्रीय जल शक्ति राज्य मंत्री श्री वी सोमन्ना जी, मंत्रालय के अधिकारीगण, सामाजिक संगठन, टेरिटोरियल आर्मी और बड़ी संख्या में नागरिकों ने भी सक्रिय योगदान दिया।

    More Details
  • 22 Sep, 2025

    આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ

    આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ભૂમિપૂજન કર્યું, આ ધન્ય પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. કોસમાડા ખાતે એન્થમ સર્કલ, આઇકોનિક રોડ ખાતે 3.51 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ ઈસ્કોન મંદિર પામશે.

    More Details
  • 21 Sep, 2025

    આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી

    આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી, ખૂબ ધન્યતાની લાગણી અનુભવી.

    More Details
  • 20 Sep, 2025

    ગઇકાલે ભૂજ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવન પર આધારિત “નમોત્સવ” કાર્યક્રમને માણવાનો અવસર સાંપડ્યો.

    ગઇકાલે ભૂજ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવન પર આધારિત “નમોત્સવ” કાર્યક્રમને માણવાનો અવસર સાંપડ્યો. પરમ પૂજ્ય સંત શ્રી રમેશભાઇ ઓઝાનાં આશીર્વાદ પામી ધન્યતા અનુભવી.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વડનગરથી દેશનાં સર્વોચ્ચ પદ સુધી પહોંચેલી પ્રેરક યાત્રા, એમનો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને અથાગ પુરૂષાર્થને સૌ કલાકારોએ મલ્ટી મિડીયાની મદદથી અદભૂત રીતે રજૂ કર્યા, સૌને અભિનંદન!

    More Details
  • 18 Sep, 2025

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે સુરત મહાનગરનાં ઇનડોર સ્ટેડિયમ ખાતે દેશમાં પહેલીવાર સ્વચ્છતા દૂતોનાં ઋણ સ્વીકારનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમા ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં.
    સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં સર્વોત્તમ શહેરનાં બિરુદ પાછળ જેમનો અથાક પરિશ્રમ છે એવા સ્વચ્છતા દૂતો અને શહેરીજનોનું અભિવાદન કરતા ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.
    જાણીતા ગાયક કૈલાશ ખેરનાં સંગીત પર શહેરીજનો ઝૂમી ઉઠયા.

    More Details
1 2 3 23