Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 26 Sep, 2025

    આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “આત્મનિર્ભર ભારત”નાં સંકલ્પ સમાન અભિયાન અંગે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.

    આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “આત્મનિર્ભર ભારત”નાં સંકલ્પ સમાન અભિયાન અંગે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.
    🪷25મી સપ્ટેમ્બર પંડીત દીન દયાળજીની જન્મજયંતિથી 25મી ડિસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીનાં જન્મ દિવસ દરમિયાન આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.
    🪷સ્વદેશી વસ્તુઓનો હેતુ કોઇપણ વસ્તુનો બહિષ્કાર કરવાનો નથી પણ ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાની જાગૃતતા લાવવાનો છે.
    🪷માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનો સંકલ્પ “આત્મનિર્ભર ભારત”નાં પથ પરથી પસાર થાય છે અને વધુ મક્કમ બને છે.
    🪷દરેક દુકાનદારને ગર્વથી પોતાની દુકાન બહાર “હમ સ્વદેશી હૈ”નું બોર્ડ લગાવવા અપીલ કરું છું.
    🪷ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ ઘરે ઘરે જઇને સ્વદેશી વસ્તપઓનાં ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે.

    More Details
  • 24 Sep, 2025

    आज नई दिल्ली स्थित भारतीय जनता पार्टी के मुख्यालय, पंडित दीनदयाल उपाध्याय मार्ग पर आयोजित “सहयोग” कार्यक्रम में उपस्थित रहना सौभाग्य की बात रही।

    आज नई दिल्ली स्थित भारतीय जनता पार्टी के मुख्यालय, पंडित दीनदयाल उपाध्याय मार्ग पर आयोजित “सहयोग” कार्यक्रम में उपस्थित रहना सौभाग्य की बात रही।
    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में प्रारंभ हुआ यह अनूठा प्रयास, नागरिकों को मंत्रियों के साथ प्रत्यक्ष संवाद का अवसर प्रदान करता है। इस पहल का उद्देश्य शासन और समाज के बीच की दूरी को कम कर, सहभागी लोकतंत्र को और सशक्त बनाना है।

    More Details
  • 24 Sep, 2025

    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में देश जल प्रबंधन और सिंचाई क्षेत्र में अभूतपूर्व प्रगति कर रहा है।

    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में देश जल प्रबंधन और सिंचाई क्षेत्र में अभूतपूर्व प्रगति कर रहा है।
    नई दिल्ली में मध्यप्रदेश के माननीय मुख्यमंत्री श्री मोहन यादव जी और गुजरात के माननीय मुख्यमंत्री श्री Bhupendra Patel जी के साथ बैठक की।
    बैठक में नर्मदा घाटी विकास, नदी जोड़ो परियोजनाएँ तथा सिंचाई से जुड़ी योजनाओं सहित दोनों राज्यों से संबंधित जल संसाधन प्रबंधन के विभिन्न सकारात्मक पहलुओं पर विस्तृत चर्चा हुई।

    More Details
  • 20 Sep, 2025

    માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે આજે ભાવનગર

    માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે આજે ભાવનગર ખાતે મેરિટાઇમ સેક્ટરના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું અને માહિતી મેળવી એ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.

    More Details
  • 20 Sep, 2025

    ભારતની આત્મનિર્ભરતામાં ઉમેરો….દેશનાં નાગરિકોનો આત્મવિશ્વાસ બન્યો વધુ મજબૂત !

    ભારતની આત્મનિર્ભરતામાં ઉમેરો….દેશનાં નાગરિકોનો આત્મવિશ્વાસ બન્યો વધુ મજબૂત !
    આપણાં સૌનાં લોકલાડીલાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે ભાવનગર ખાતે યોજાયેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
    આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલજી, ડૉ.મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુરજી, શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 18 Sep, 2025

    વિકસિત ભારતને આત્મનિર્ભરતા તરફ લઇ જવાનો મૂળ મંત્ર છે વોકલ ફોર લોકલ…..

    વિકસિત ભારતને આત્મનિર્ભરતા તરફ લઇ જવાનો મૂળ મંત્ર છે વોકલ ફોર લોકલ…..
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને “વોકલ ફોર લોકલ”નો મંત્ર આપ્યો છે. આ મંત્ર સાથે આગામી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી અટલ બિહારી વાજપેયીજીની જયંતી 25 સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ યોજાનાર છે. આ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, અભિયાનના રાષ્ટ્રીય સહ ઇન્ચાર્જ અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ.ભોલા સિંહજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રદેશ કાર્યશાળાને સંબોધિત કરી. જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા.
    આ કાર્યશાળામાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી પ્રદીપસિંહ જાડેજા, સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 17 Sep, 2025

    शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकम्। शिवमेकेन भूतेन जगत् व्याप्तमिदं जगत्॥

    शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकम्।
    शिवमेकेन भूतेन जगत् व्याप्तमिदं जगत्॥
    આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં જન્મ દિવસનાં અવસરે ઇચ્છાનાથ મંદિર ખાતે પ્રભુ શ્રી શિવની આરાધના કરી, મોદી સાહેબનાં સ્વસ્થ દિર્ઘાયુ માટે મંગળ પ્રાર્થના કરી.

    More Details
  • 12 Sep, 2025

    आज बिहार प्रवास के दौरान जल शक्ति मंत्रालय की विभिन्न योजनाओं की प्रगति की समीक्षा एवं विश्लेषण किया।

    आज बिहार प्रवास के दौरान जल शक्ति मंत्रालय की विभिन्न योजनाओं की प्रगति की समीक्षा एवं विश्लेषण किया।
    इस अवसर पर राज्य मंत्री डॉ. राज भूषण चौधरी जी भी उपस्थित रहे। बिहार सरकार के वरिष्ठ मंत्रीगण और अधिकारियों के साथ योजनाओं की प्रभावशीलता तथा क्रियान्वयन की गति पर विस्तार से चर्चा हुई।

    More Details
  • 12 Sep, 2025

    आज WAPCOS और NPCC के वरिष्ठ प्रबंधन तथा समर्पित साथियों के साथ महत्वपूर्ण संवाद किया।

    आज WAPCOS और NPCC के वरिष्ठ प्रबंधन तथा समर्पित साथियों के साथ महत्वपूर्ण संवाद किया।
    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी मार्गदर्शन में दोनों प्रतिष्ठित संगठनों की प्रगति और भविष्य की दिशा पर चर्चा हुई। इस अवसर पर संगठन को और अधिक सशक्त तथा राष्ट्रनिर्माण में प्रभावी योगदान देने हेतु आवश्यक मार्गदर्शन भी प्रदान किया।
    मुझे विश्वास है कि सभी साथियों के परिश्रम और प्रतिबद्धता से WAPCOS और NPCC आने वाले समय में नई ऊँचाइयाँ प्राप्त करेंगे।

    More Details
  • 10 Sep, 2025

    आज नई दिल्ली में नागपुर स्थित नाग नदी प्रदूषण नियंत्रण परियोजना की प्रगति की समीक्षा बैठक की।

    आज नई दिल्ली में नागपुर स्थित नाग नदी प्रदूषण नियंत्रण परियोजना की प्रगति की समीक्षा बैठक की।
    माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में नेशनल रिवर कंज़र्वेशन प्लान के अंतर्गत चल रही इस परियोजना का उद्देश्य नाग नदी को प्रदूषण मुक्त बनाना और उसके जल की गुणवत्ता को बेहतर करना है।
    यह पहल न केवल पर्यावरण संरक्षण की दिशा में महत्वपूर्ण कदम है, बल्कि स्थानीय नागरिकों के स्वास्थ्य और सतत विकास की दृष्टि से भी अत्यंत उपयोगी सिद्ध होगी।

    More Details
  • 09 Sep, 2025

    माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी सर के नेतृत्व में “स्वच्छ भारत” बापू के उस अधूरे स्वप्न की पूर्णता है,

    माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी सर के नेतृत्व में “स्वच्छ भारत” बापू के उस अधूरे स्वप्न की पूर्णता है, जिसकी प्रेरणा से सम्पूर्ण राष्ट्र आज स्वच्छता के जनांदोलन से जुड़ा है।
    इसी कड़ी में #SwachhataHiSewa2025 की तैयारियों को लेकर माननीय केंद्रीय मंत्री श्री मनोहर लाल खट्टर जी की विशेष उपस्थिति में
    आज एक महत्वपूर्ण बैठक की अध्यक्षता की। इस बैठक में विभिन्न राज्यों के मंत्रीगण एवं वरिष्ठ अधिकारीगण उपस्थित रहे और अपने-अपने राज्यों में स्वच्छ भारत मिशन को और सशक्त बनाने का संकल्प दोहराया।
    स्वच्छता ही सेवा – 2025 का ध्येय है नागरिकों को स्वच्छता के प्रति प्रेरित करना तथा आधुनिक उपकरणों और नई पहलों के माध्यम से जागरूकता को और व्यापक बनाना।
    यह सामूहिक प्रयास प्रधानमंत्री श्री के विज़न को साकार करते हुए, जनभागीदारी से स्वच्छ और सशक्त भारत की दिशा में एक निर्णायक कदम सिद्ध होगा।

    More Details
  • 03 Sep, 2025

    आज ओखला स्थित सीवेज ट्रीटमेंट प्लांट के निर्माण कार्य का निरीक्षण किया।

    आज ओखला स्थित सीवेज ट्रीटमेंट प्लांट के निर्माण कार्य का निरीक्षण किया। यह एशिया का सबसे बड़ा सीवेज ट्रीटमेंट प्लांट है, जहाँ प्रतिदिन करोड़ों लीटर अपशिष्ट जल का शुद्धिकरण होगा। इससे प्राप्त ट्रीटेड वाटर यमुना नदी की जल गुणवत्ता को बेहतर बनाने में अहम योगदान देगा।
    आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi सर के ‘विकसित भारत’ और ‘स्वच्छ व पर्यावरण-संवेदनशील भविष्य’ के विज़न को साकार करने की दिशा में सरकार निरंतर ठोस कदम उठा रही है।

    More Details
1 2 3 62