राजस्थान स्थापना दिवस के पावन अवसर पर गुजराती-मारवाड़ी समाज द्वारा आयोजित ‘गुज-राज महासंगम’ में सहभागी बनने का सौभाग्य प्राप्त हुआ। चैत्र नवरात्रि की स्थापना पर हुई भव्य महाआरती और कलाकारों की मनमोहक प्रस्तुतियाँ, हर पल दिव्यता से परिपूर्ण रहा। यह महासंगम वास्तव में संस्कृति, आस्था और सौहार्द का प्रतीक बना।
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
1 event,
-
|
1 event,
-
वसई (महाराष्ट्र) विधानसभा की नवनिर्वाचित विधायक श्रीमती स्नेहा दुबे पंडित जी ने वसई विधानसभा की पूरी टीम के साथ सूरत कार्यालय पर शिष्टाचार भेंट की और विभिन्न विषयों पर मार्गदर्शन प्राप्त किया। |
0 events,
|
4 events,
-
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में भारत जल क्रांति की ओर सशक्त कदमों से अग्रसर है। आज नई दिल्ली स्थित कार्यालय में कर्नाटक के माननीय मुख्यमंत्री श्री सिद्धारमैया जी, उपमुख्यमंत्री श्री डी.के. शिवकुमार जी तथा राज्य के अन्य प्रतिनिधियों के साथ महत्वपूर्ण बैठक हुई। इस बैठक में जल शक्ति राज्य मंत्रीगण
-
#TeamGujarat માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવા સતત કાર્યરત એવી વિકસિત ગુજરાતની ટીમ !!!
-
माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी सर के नेतृत्व में देश न केवल जल संरक्षण की दिशा में आगे बढ़ रहा है, बल्कि तकनीक के माध्यम से पारदर्शिता और प्रभावशीलता की एक नई मिसाल भी कायम कर रहा है। आज जल संसाधन, नदी विकास एवं गंगा संरक्षण विभाग द्वारा विकसित कई महत्वपूर्ण डिजिटल पोर्टलों का शुभारंभ
-
ગુજરાતનાં સાંસદશ્રીઓ સાથે દિલ્હીમાં સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણનાં આતિથ્યમાં હળવાશની પળો માણી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા વિકસિત ગુજરાતની ટીમ તૈયાર છે !!! |
0 events,
|
0 events,
|
1 event,
-
श्री प्रमोदभाई चौधरी जी के स्नेही आतिथ्य में डाइंग हाउस के व्यापारी भाईयों के साथ स्नेहमिलन समारोह में सहभागी बनने का अवसर मिला । सभी का प्रेम एवं सहयोग अत्यंत आत्मीय और अविस्मरणीय रहा। सभी का हार्दिक धन्यवाद । |
|
1 event,
-
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में भारत बांधों की सुरक्षा और संरक्षण के क्षेत्र में अभूतपूर्व जागरूकता और पूर्ण समर्पण के साथ कार्य कर रहा है। आज ‘डैम सेफ्टी एक्ट, 2021: समन्वित बांध सुरक्षा प्रबंधन की ओर’ विषयक संगोष्ठी का उद्घाटन करने का अवसर मिला। इस अवसर पर बांधों की दीर्घकालिक संरक्षा |
1 event,
-
उत्तर भारतीय समाज द्वारा आयोजित भव्य सामूहिक विवाह समारोह में उपस्थित रहकर नवदंपतियों को शुभकामनाएं और आशीर्वाद प्रदान किए। समाज के इस सराहनीय प्रयास के लिए हार्दिक अभिनंदन ! ऐसे आयोजन सामाजिक एकता और हमारे सांस्कृतिक मूल्यों को सुदृढ़ करते हैं। |
1 event,
-
ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ સાથેની મુલાકાત મારા માટે હંમેશા એક અવસર સમાન રહી છે. ભારતીય જનતા પાર્ટીનાં 46મા સ્થાપના દિવસ નિમિત્તે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીનાં મજૂરા વિધાનસભા ખાતે યોજાયેલા સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અપાર આનંદ અનુભવ્યો. |
0 events,
|
0 events,
|
2 events,
-
आज सूरत के सचिन में बिहार स्थापना दिवस के शुभ अवसर पर आयोजित समारोह में उपस्थित रहने का अवसर मिला। सूरत में बसे सभी बिहारवासियों को हार्दिक शुभकामनाएँ दीं। बिहार अपनी गौरवशाली सांस्कृतिक विरासत, बौद्धिक समृद्धि और महान ऐतिहासिक धरोहर के लिए सम्पूर्ण देश में विशिष्ट स्थान रखता है। इस अवसर पर माननीय प्रधानमंत्री श्री
-
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व और वित्तीय सुधारों के प्रति उनकी अटूट प्रतिबद्धता के परिणामस्वरूप भारत का वित्तीय बाज़ार आज वैश्विक मानचित्र पर तेज़ी से अपनी सशक्त स्थिति बना रहा है। आज मुंबई प्रवास के दौरान नेशनल स्टॉक एक्सचेंज (NSE) का दौरा करने का अवसर मिला। साथ ही उपस्थित सभी को |
0 events,
|
|
1 event,
-
विश्व नवकार महामंत्र दिवस के पावन अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर ने देशवासियों को जो नव संकल्प प्रदान किए, उनमें पहला और प्रमुख संकल्प “जल संचय” का था । प्रधानमंत्री श्री के इस प्रेरणादायी आह्वान को स्वीकार करते हुए जैन इंटरनेशनल ट्रेड ऑर्गेनाइज़ेशन (JITO) के देशभर के आगेवानश्रियों ने कल सूरत में |
0 events,
|
1 event,
-
आज नमामि गंगे कार्यक्रम के अंतर्गत गंगा नदी बेसिन में जलीय जैव विविधता संरक्षण और पारिस्थितिक तंत्र सेवाओं के संरक्षण हेतु चल रही परियोजना की प्रगति की समीक्षा की। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में गंगा स्वच्छता मिशन ने उल्लेखनीय सफलता प्राप्त की है। आज गंगेटिक डॉल्फ़िन जैसे जीव उन क्षेत्रों |
0 events,
|
1 event,
-
આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-53 અંતર્ગત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા નવનિર્મિત બુડીયા અને ગભેણી જંક્શન પર બ્લેક સ્પોટની સમસ્યાના નિરાકરણ રૂપે અંદાજિત ₹40 કરોડના ખર્ચે તૈયાર થયેલા વ્હીકલ અન્ડરપાસને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ અંડરપાસને કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થશે. |
2 events,
-
જનસેવા થકી રાષ્ટ્રસેવા એ જ સંકલ્પ !!! આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે તાપી જીલ્લાનાં “શ્રી તાપી કમલમ” કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો, જ્યારે જ્યારે કાર્યાલયનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એ જનસેવા થકી રાષ્ટ્રસેવાનું સાચું
-
આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભાનાં સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો ! સૌ કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. સૌને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “જનભાગીદારીથી જળસંચય”નાં આહવાનને સાકાર કરવા આહવાન કર્યું. |
1 event,
-
આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જળસંચયનાં સંકલ્પને સાકાર કરવા આજે ₹1.5 કરોડના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોની ખાતમુહૂર્તવિધિ પણ કરી. સ્વચ્છતાદૂતોનું સન્માન કરતા ધન્યતા અનુભવી. |
|
0 events,
|
2 events,
-
आज आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू जी, केंद्रीय मंत्री श्री किंजरापु राम मोहन नायडू जी, ग्रामीण विकास और संचार राज्य मंत्री डॉ. चंद्रशेखर पेम्मासानी जी, जल शक्ति मंत्रालय और आंध्र प्रदेश सरकार के वरिष्ठ अधिकारियों के साथ एक अत्यंत महत्वपूर्ण बैठक आयोजित हुई। बैठक में जल जीवन मिशन, स्वच्छ भारत मिशन,
-
आज दिल्ली में क्वालिटी काउंसिल ऑफ इंडिया द्वारा आयोजित ‘सरपंच संवाद’ कार्यक्रम में देशभर से आए सरपंचों के साथ संवाद कर आनंद की अनुभूति हुई। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में ग्रामीण विकास, स्वच्छता और हर घर नल से जल जैसे अभियान केवल योजनाएं नहीं, भारत के भविष्य की दिशा हैं। इन |
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે દેશભરમાં 47 સ્થાનો પર 51,000થી વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણુક પત્ર વિતરિત કરાયા, સુરત ખાતે યોજાયેલા નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને નિમણૂક પત્ર પાઠવી આનંદની લાગણી અનુભવી, સૌને ઉજ્જવળ કારકિર્દી અંગે શુભેચ્છાઓ પાઠવી. |
3 events,
-
आत्मा से परमात्मा की ओर यात्रा, जल से जीवन की ओर यात्रा जितनी पवित्र। आज उधना, सूरत में आयोजित ‘आत्मा से परमात्मा के अभिनंदन समारोह’ में, पूज्य डॉ. श्री शिवमुनिजी म.सा. के पावन सान्निध्य में आशिर्वाद प्राप्त करने का सौभाग्य मिला । आध्यात्मिक साधना और आत्मानुभव के इस दिव्य अवसर ने यह स्मरण कराया कि
-
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के ‘कर्मभूमि से मातृभूमि’ के संकल्प को साकार करने के उद्देश्य से, मुंबई में राजस्थान वेलफेयर एसोसिएशन द्वारा आयोजित ‘कर्मभूमि से मातृभूमि’ कार्यक्रम में उपस्थित रहने और जल संरक्षण व जनजागरूकता पर प्रेरक संवाद करने का अवसर प्राप्त हुआ। इस अवसर पर राजस्थान के माननीय मुख्यमंत्री श्री भजनलाल शर्मा
-
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के “जनभागीदारी से जल संरक्षण” के आह्वान को आत्मसात करते हुए, श्री आहीर समाज जल संरक्षण समिति द्वारा 2500 से अधिक रेन वॉटर हार्वेस्टिंग संरचनाओं के निर्माण कार्य का खातमुहूर्त करते हुए अत्यंत आनंद और गर्व की अनुभूति हुई। सभी उपस्थितजनों ने जल संरक्षण का संकल्प लिया। #JalShakti #JalSanchayJanBhagidari |
|
0 events,
|
1 event,
-
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में ‘अर्थ गंगा’ की परिकल्पना ने गंगा को केवल आस्था की नहीं, बल्कि आजीविका और सतत विकास की जीवनधारा के रूप में प्रतिष्ठित किया है। आज गंगा पुनर्जीवन और जैव विविधता संरक्षण के लक्ष्य को सशक्त बनाने हेतु वाइल्डलाइफ इंस्टीट्यूट ऑफ इंडिया की टीम के |
0 events,
|
0 events,
|
2 events,
-
आज महाराष्ट्र में महाराष्ट्र सिंचाई सुधार कार्यक्रम के अंतर्गत गोदावरी जमना तट नहर के मिट्टी कार्य एवं निर्माण कार्य के शिलान्यास का अवसर प्राप्त हुआ। यह परियोजना न केवल महाराष्ट्र के किसानों की सिंचाई संबंधी आवश्यकताओं को पूरा करेगी, बल्कि जल प्रबंधन और क्षेत्रीय कृषि विकास की दिशा में एक मजबूत कदम सिद्ध होगी। माननीय
-
आज महाराष्ट्र में जल व्यवस्थापन कृति पखवाड़ा 2025 के भव्य समापन समारोह में सम्मिलित होने का सौभाग्य प्राप्त हुआ। यह दो सप्ताहीय अभियान माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर की जनभागीदारी आधारित जल संरक्षण की परिकल्पना को धरातल पर उतारने की दिशा में एक उल्लेखनीय प्रयास रहा।इस पखवाड़े ने सतत जल प्रबंधन, वर्षा जल संचयन |
1 event,
-
आज सूरत में ग्लोबल इन्वेस्टर कॉन्फ़्रेंस के 7वें संस्करण में सहभागिता कर उद्यमिता, निवेश और नवाचार जैसे विषयों पर भारत के विकासशील भविष्य को लेकर बेहद सार्थक संवाद हुआ। महेता वेल्थ के इस मंच पर देश के अग्रणी निवेशकों और नीति-निर्माताओं के साथ संवाद का अवसर पाकर यह विश्वास और प्रबल हुआ कि माननीय प्रधानमंत्री |
3 events,
-
આજે સુરત ખાતે અગ્રવાલ આઇ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી. ડો.નિરવભાઇ શાહ અને અન્ય સૌ ડોક્ટરોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
-
આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં “અક્ષરપુરુષોત્તમના વિદ્વાન” શીર્ષક હેઠળ BAPS અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર, કણાદ ખાતે યોજાયેલા બાળદિનની મહોત્સવમૂર્તિ સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. સાંસ્કૃતિક ઊર્જા અને દૈવી અધ્યાત્મથી સ્પંદિત એવા આ શુભ અવસરે ઉપસ્થિત બાળ હૃદયમાં મહંતસ્વામી મહારાજશ્રીએ સંસ્કારબીજ રોપ્યું. સૌ બાળકોને આશીર્વાદ પાઠવ્યા. જય સ્વામીનારાયણ
-
અક્ષરધામના દિવ્ય વૈશ્વિક યાત્રાપીઠના યશસ્વી ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના આશીર્વાદરૂપ ગુરુજયંતી પર્વ નિમિત્તે પ્રગટ ગુરૂહરિ પ.પૂ.પ્રબોધ સ્વામીજીનાં પ્રત્યક્ષ સાનિધ્યમાં યોજાયેલી ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. સત્સંગ અને સંસ્કાર વારસાને આગળ ધપાવતા સૌ પ્રતિનિધિ પૂજ્ય સંતશ્રીઓ દ્વારા ઉજવાયેલા આ પાવન પર્વનાં સાક્ષી બની ધન્યતા અનુભવી. જય સ્વામિનારાયણ |