May 4 @ 5:00 pm - 6:00 pm આજે સુરત ખાતે અગ્રવાલ આઇ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી. આજે સુરત ખાતે અગ્રવાલ આઇ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી. ડો.નિરવભાઇ શાહ અને અન્ય સૌ ડોક્ટરોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
May 4 @ 9:00 pm - 10:00 pm આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં “અક્ષરપુરુષોત્તમના વિદ્વાન” શીર્ષક હેઠળ BAPS અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર, કણાદ ખાતે યોજાયેલા બાળદિનની મહોત્સવમૂર્તિ સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. સાંસ્કૃતિક ઊર્જા અને દૈવી
May 4 @ 9:00 pm - 10:00 pm અક્ષરધામના દિવ્ય વૈશ્વિક યાત્રાપીઠના યશસ્વી ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના અક્ષરધામના દિવ્ય વૈશ્વિક યાત્રાપીઠના યશસ્વી ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના આશીર્વાદરૂપ ગુરુજયંતી પર્વ નિમિત્તે પ્રગટ ગુરૂહરિ પ.પૂ.પ્રબોધ સ્વામીજીનાં પ્રત્યક્ષ સાનિધ્યમાં યોજાયેલી ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. સત્સંગ અને સંસ્કાર