आज देश के 124 ज़िलों के ज़िला कलेक्टरों एवं विकास अधिकारियों से संवाद का अवसर प्राप्त हुआ। यह संवाद विशेष रूप से उन ऑवर -एक्सप्लॉइटेड और क्रिटिकल ज़िलों पर केंद्रित रहा, जहाँ भूजल स्तर में निरंतर गिरावट एक गंभीर चिंता का विषय बन चुकी है। इन ज़िलों में मनरेगा के अंतर्गत उपलब्ध 65% राशि को
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
1 event,
-
|
2 events,
-
आज जल जीवन मिशन के अंतर्गत “जल सेवा आकलन (JSA)” का ई-लॉन्च करते हुए बहुत खुशी हो रही है। इस पहल में गांव के लोग खुद अपनी पानी की व्यवस्था का आकलन करेंगे—पानी कितना मिल रहा है, नियमित मिल रहा है या नहीं, और उसकी गुणवत्ता ठीक है या नहीं। इस आकलन के नतीजे ग्राम
-
आज नमामि गंगे की Empowered Task Force की 17वीं बैठक की अध्यक्षता की, जिसमें माननीय राज्य मंत्री श्री राजभूषण चौधरी जी एवं संबद्ध मंत्रालयों के वरिष्ठ अधिकारियों की उपस्थिति रही। जब मैंने जल शक्ति मंत्री के रूप में कार्यभार संभाला था, तब विभिन्न परियोजनाओं की प्रगति में बाधक 29 प्रमुख मुद्दे थे। संतोष है कि |
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
આજે સુરત ખાતે સમસ્ત લેઉઆ પાટીદાર સમિતિ દ્વારા યોજાયેલા અતિભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત વચ્ચે ઉપસ્થિત રહેવાનો અને સમાજનાં સૌ સભ્યો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. લેઉઆ પાટીદાર સમાજ સદાય સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહ્યો છે, સમાજ દ્વારા કરાયેલા કાર્યોએ સુરત શહેર અને ગુજરાત રાજ્યનાં વિકાસમાં મહત્વનું |
1 event,
-
આજે સુરત ખાતે શ્રી નારાયણમુનિ દેવ દિવ્યધામ - શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા પ્રસિદ્ધ કથા વાચક શ્રી પ્રદીપ મિશ્રાજીના વ્યાસ પીઠે અને મહંત શાસ્ત્રી સ્વામી હરજીવનદાસજીના સાનિધ્યમાં આયોજિત "શ્રી શિવ મહાપુરાણ કથા" માં ઉપસ્થિત રહી કથા સાંભળવાનું સૌભાગ્ય સાંપડ્યું, એમનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. |
|
2 events,
-
आज प्रधानमंत्री कृषि सिंचाई योजना – त्वरित सिंचाई लाभ कार्यक्रम (PMKSY-AIBP) के अंतर्गत लंबित परियोजनाओं की विस्तृत समीक्षा की। विभिन्न राज्यों से आए हुए संबंधित अधिकारियों को समय-बद्ध रूप से इन परियोजनाओं को पूरा करने के स्पष्ट निर्देश दिए हैं, ताकि इन योजनाओं का वास्तविक लाभ किसानों और लक्षित लाभार्थियों तक शीघ्रता से पहुंचे। प्रधानमंत्री શિક્ષણ ક્ષેત્રે 50 વર્ષ પૂર્ણ કરનાર સમિતિ ગ્રુપ ઓફ સ્કુલના ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનમાં ઉપસ્થિત રહી સૌ વિદ્યાર્થીઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવ્યા. વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્ય પાછળ શાળાકીય સંસ્થાઓનો ખૂબ મોટો ફાળો છે-સમિતિ ગ્રૃપ ઓફ સ્કૂલ પણ વિદ્યાર્થીઓનાં જીવનપથ માટે દિવાદાંડી સમાન કાર્ય કરી રહી છે, એ બદલ સૌ ટ્રસ્ટીઓ, શિક્ષકો અને સભ્યોને અભિનંદન! |
3 events,
-
आज M-CADWM परियोजना की प्रगति की समीक्षा बैठक ली। इस पायलट परियोजना के अंतर्गत देशभर से चयनित फ़ार्म क्लस्टर्स को दबावयुक्त पाइप्ड जलापूर्ति उपलब्ध कराई जाएगी, ताकि सिंचाई के लिए समय पर और उचित मात्रा में जल उपलब्धता सुनिश्चित हो सके। इससे कृषि उत्पादकता बढ़ाने, किसानों की आय में वृद्धि करने तथा जल उपयोग दक्षता
-
आज स्वच्छ भारत मिशन (ग्रामीण) के अंतर्गत फीकल स्लज मैनेजमेंट पर आयोजित वर्चुअल संवाद में देशभर के साथियों से जुड़कर उनके नवाचारी मॉडल सुने। विभिन्न राज्यों के प्रतिभागियों ने अपने ज़मीनी अनुभव साझा किए; कई मॉडल स्वच्छता को मज़बूत करने के साथ-साथ आजीविका के नए अवसर भी पैदा कर रहे हैं। गुजरात के डाँग, लद्दाख़,
-
आज राजस्थान के मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी और हरियाणा के मुख्यमंत्री श्री नायब सिंह सैनी जी, तथा वरिष्ठ अधिकारियों के साथ दोनों राज्यों से जुड़े जल प्रबन्धन विषयों पर सकारात्मक चर्चा हुई। जल एक साझा संसाधन है—मिलकर सहयोग के साथ काम करते हुए हम लोगों के जीवन में सकारात्मक बदलाव ला सकते हैं। प्रधानमंत्री |
0 events,
|
0 events,
|
3 events,
-
गुजरात के गांधीनगर में राष्ट्रीय खनिज चिंतन शिविर 2026 के उद्घाटन कार्यक्रम के दौरान गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल और केंद्रीय कोयला एवं खान मंत्रीश्री जी. किशन रेड्डी जी से चर्चा हुई । इस चर्चा के दौरान देश तथा गुजरात के विकास में खनन क्षेत्र के योगदान, इसकी संभावनाओं और भविष्य की दिशा
-
आज गुजरात के गांधीनगर में आयोजित राष्ट्रीय खनिज चिंतन शिविर–2026 के उद्घाटन सत्र में सहभागिता का अवसर मिला। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में यह मंच क्रिटिकल मिनरल्स, सतत खनन, खनिज मूल्य संवर्धन तथा आत्मनिर्भर भारत के लक्ष्य की दिशा में खनन क्षेत्र को भविष्य-उन्मुख बनाने पर विचार-विमर्श के लिए समर्पित
-
આજે સુરત ખાતેથી 1296 ભક્તોને સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ દાદાનાં દિવ્ય દર્શન માટે લઇ જતી સુરત વેરાવળ સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવતા ધન્યતાની લાગણી અનુભવી. ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનાં જીવંત કેન્દ્ર સમાન સોમનાથ મંદિરમાં આયોજીત સ્વાભિમાન પર્વ પ્રસંગે દેશભરમાંથી ભક્તો દર્શન માટે જઇ રહ્યા છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી |
5 events,
-
આજે સુરતનાં પાલ ખાતે આવેલા પરદેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવ દાદાની પૂજા અર્ચના કરી ધન્યતાની લાગણી અનુભવી. મહાદેવ દાદાને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
-
આજે સુરત ખાતે ક્રેડાઇ દ્વારા યોજાયેલા “ગ્લેમ સુરત પ્રોપર્ટી શો”નું ઉદ્ઘાટન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. ક્રેડાઇ દ્વારા યોજાયેલો આ પ્રોપર્ટી શો સુરતનાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રની નવી સંભાવનાઓને પ્લેટફોર્મ આપે છે, આ શોમાં ભાગ લેનારા સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
-
આજે સુરત ખાતે VB-G RAM G યોજના વિશે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 2047નાં વિકસિત ભારતનાં વિઝનને વધારે મજબૂત બનાવવા VB-G RAM G યોજનાની જાહેરાત કરી છે, આ યોજના માત્ર નામ બદલવા માટે નથી-આ યોજના દેશભરમાં જુદા જુદા ફિલ્ડમાં જુદી જુદી સ્કિલ ધરાવતા નાગરિકોને લાભ આપવા માટે અમલમાં મૂકવામાં
-
આજે સુરત ખાતે શ્રી આહીર સમાજ સેવા સમિતિના સભ્યોએ શુભેચ્છા મુલાકાત લીધી અને '૩૨મા સમૂહ લગ્ન સમારોહ'માં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવ્યું. દિકરીઓનાં શુભ વિવાહ અને સામાજિક એકતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આહીર સમાજ દ્વારા આયોજીત આ સમૂહ લગ્નનું આયોજન કરનાર સમાજના સૌ સભ્યોને હાર્દીક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. નવદંપતિઓને આશીર્વાદ!!! |
2 events,
-
મકરસંક્રાતિ પર્વ આવી રહ્યું છે ત્યારે આજે સુરત ખાતે સંદેશ અખબાર દ્વારા યોજાયેલા પતંગોત્સવમાં ઉપસ્થિત રહી પતંગ-પર્વનો આનંદ માણ્યો. મકરસંક્રાંતિ પર્વનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે-આ પર્વ આપણાં જીવનમાં ઉન્નતિનાં આશીર્વાદ સાથે આવે છે. સંદેશ અખબારને “પતંગોત્સવ”ની સફળતા માટે અભિનંદન અને સૌ શહેરીજનોને મકરસંક્રાંતિ પર્વ માટે શુભેચ્છાઓ !
-
आज इंदौर में पल्लव आई क्लिनिक के उद्घाटन के अवसर पर उपस्थित होकर अत्यंत प्रसन्नता का अनुभव हुआ। इस अवसर पर डॉ. प्रतीप व्यास एवं उनकी टीम को हार्दिक बधाई एवं शुभकामनाएँ प्रेषित की । |
|
1 event,
आज दिल्ली स्थित आवास पर विकसित भारत यंग लीडर्स डायलॉग- 2026 में भाग लेने आए गुजरात तथा दादरा एवं नगर हवेली, दमन एवं दीव के ऊर्जावान युवाओं से आत्मीय संवाद करने का अवसर मिला। इस अवसर पर माननीय श्री मनसुख मांडविया जी, (केंद्रीय श्रम एवं रोजगार तथा युवा कार्य एवं खेल मंत्री) भी साथ उपस्थित |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|