લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા નીલગીરી મેદાનમાં યોજાયેલા હલદી કુમકુમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. ઉપસ્થિત સૌ બહેનોને હૃદયપૂર્વક શુભચ્છાઓ પાઠવી અને એમનાં અખંડ સૌભાગ્ય માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોએ વાતાવરણને ‘શક્તિમય’ બનાવી દીધું. આ કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઇ પટેલ, પ્રદેશમંત્રી શ્રીમતી
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
1 event,
-
|
1 event,
-
દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર સૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ આજે સુરત મહાનગર ખાતે શુભેચ્છા સમારંભમાં આહીર સમાજનાં આગેવાનો સાથે રૂબરૂ થઇ આનંદની લાગણી અનુભવી. આહીર સમાજનું હૃદય ખૂબ વિશાળ હોય છે અને સેવાની ધૂણી સદાય ધખેલી જ રાખે છે. એમનાં સેવાકીય કાર્યો અને દાતારી સ્વભાવને મનોમન વંદન |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
આજે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી સાથે MSME 43 (B) એક્ટનાં નિયમ અંગે મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન સુરત કોર્પોરેટર શ્રી દિનેશભાઇ રાજપુરોહિત, ફોસ્ટાનાં પ્રતિનિધિશ્રીઓ, એસ.જી.ટી.ટી.એ સંગઠન સભ્યશ્રીઓ, અમદાવાદ મસ્કતિ મહાજન સંગઠનનાં સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા. MSME 43 (B) એક્ટનાં નિયમ વ્યાપારીઓનાં હિતમાં છે, આ નિયમો લાગુ કરવાની સરળતા અંગે રજૂઆત કરી. |
1 event,
-
ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો. આજે ગુજરાતમાં દિવાળી જેવો અવસર છે, લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પોતાનું ઘર શાંતિ, સલામતી અને સુખાકારી લઇને આવે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીએ |
3 events,
-
ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આયોજીત હળદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. બહેનોને સીધો લાભ થાય એવી યોજના આજ સુધી કોઇએ બનાવી નથી, પણ મોદી સરકારે બહેનોનાં વર્તમાનની તો કાળજી લીધી જ પણ બહેનોનાં ભવિષ્યને પણ સુરક્ષિત કર્યું છે. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી “નારી શક્તિ”ને વંદન પાઠવ્યા.
-
સુરત મહાનગર ઉધના ખાતે મોદી સમર્થક મહિલા મંડળ અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા હલદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બહેનોનાં અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આ દેશની માતાઓ, બહેનો, દિકરીઓની સતત કાળજી કરે છે, મહિલાઓનાં ઉજ્જવળ અને સલામત ભવિષ્ય માટે મોદી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. “નારી શક્તિ”
-
આપણું સુરત અનેક ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે, સુરતનો લોચો, સુરતનો હીરો ઉદ્યોગ, સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી, સુરતની ખાણીપીણી વિશ્વભરમાં સુરતની આગવી ઓળખ બની છે. બ્રાંડ સુરત આયોજીત લોગો અનવેલિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સુરતની ખાસિયત અને એની વિશેષતાઓ વિશે વાત કરી. સૌને મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી. |
|
0 events,
|
0 events,
|
2 events,
-
લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજીની અધ્યક્ષતામાં લોકસભા અને વિધાનસભાના વિસ્તારકોની બેઠક સંબોધી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા સહિત પ્રદેશ હોદ્દેદારો અને વિસ્તારકો ઉપસ્થિત રહ્યાં.
-
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ રાજ્યસભાની ચૂંટણીનાં નામાંકન પૂર્વે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી ભવ્ય સભા સંબોધી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં NDAને 400 થી વધુ અને ભાજપાને 370થી વધુ બેઠકો સાથે જીતાડવા આહવાન કર્યું, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષનાં સંબોધનથી ઉપસ્થિત સર્વ કાર્યકર્તાશ્રીઓએ નવો જોશ, નવો ઉમંગ અને નવી ઉર્જા અનુભવી. સૌએ શ્રી જે.પી.નડ્ડાજીનાં આહવાનને |
1 event,
-
આજે ભારતીય જનતા પાર્ટીનાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી મયંકભાઇ નાયક અને ડૉ. જશવંતસિંહ પરમારજીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી સૌને ભવ્યાતિભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી. |
1 event,
-
જય શ્રી રામ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી ભક્તો ભગવાન રામ લલ્લાનાં દર્શને જઇ રહ્યા છે, આજે રામ ભક્તોને લઇ વલસાડથી આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઇ ત્યારે નવસારી સ્ટેશને ટ્રેનને લીલી ઝંડી બતાવી અને ભક્તોની મુલાકાત લીધી. જય શ્રી રામનાં નારા સાથે પ્લેટફોર્મ ગૂંજી ઉઠ્યું, ભગવાન શ્રી રામનાં જયઘોષ સાથે વાતાવરણ |
1 event,
-
अब की बार भी मोदी सरकार ही । આજે નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની શુભ ઉપસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પદાધિકારી બેઠકનો પ્રારંભ થયો. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજીની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ |
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
3 events,
-
આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- GCMMF (અમૂલ)ની સુવર્ણ જયંતીની ઉજવણી સમારોહમાં હાજરી આપી પરમ ધન્યતા અને સૌભાગ્યનો અનુભવ કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમૂલ ડેરી, સાબર ડેરી, સરહદ ડેરી, દૂધધારા ડેરી અને ગોપાલ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, આ વિશેષ કાર્યક્રમ વિશ્વનાં
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે મહેસાણાનાં આસ્થાધામ તરભની પુણ્યભૂમિ ખાતેથી રૂપિયા 13,000 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. રેલ, રોડ, જળ, ટેકનોલોજી, રાષ્ટ્રીય સુરક્ષા, પ્રવાસન અને શહેરી વિકાસ સહિતનાં આ વિકાસકાર્યો થકી વિકસિત ભારતનાં સંકલ્પમાં ગુજરાત પોતાનું અનેરૂં યોગદાન આપી શકશે. વિકસિત ભારતનાં સંકલ્પને વધુ વેગ મળશે. માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં સ્વાગત માટે
-
આજે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ.... મોદી ગેરંટી ફળી અને દક્ષિણ ગુજરાતને મળી 44 હજાર કરોડથી વધુ વિકાસકાર્યોની ભેટ… આજે નવસારીનાં વાસી બોરસી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રેલ્વે, રસ્તા, ટેક્સટાઇલ, ઇન્ટરનેટ, કનેક્ટિવિટી, પ્રવાસન સહિત કુલ રૂપિયા 44 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દક્ષિણ ગુજરાતની વિકાસ ગતિને અનેકગણી વધારી |
0 events,
|
0 events,
|
2 events,
-
ગુજરાતની વિકાસગતિને મળ્યો વેગ ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દ્વારકા ખાતે સુદર્શન સેતુ સહિત ₹4100 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાતનાં વિકાસની ઝડપને વધારી આપી. આ અવસરે ઉપસ્થિત રહેવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતનાં વિકાસની ગતિ
-
આજનો દિવસ માત્ર રાજકોટ અને ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજકોટ સહિત સમગ્ર દેશને 48,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોની ભેટ આપી, દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું હેલ્થ સેક્ટર કેવું હોઇ શકે, વિકસિત ભારતમાં સુવિધા અને સુખાકારીનું સ્તર કેવું હોવું જોઇએ, તેની એક ઝલક |
|
1 event,
-
“સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” આજે નવસારી ખાતે સાંસદ દિશા દર્શન હેઠળ “સ્વચ્છ નવસારી જવાબદારી અમારી” અભિયાન અંતર્ગત યોજાયેલા “વાલી સાથે સંવાદોત્સવ” “નારી સંમેલન” અને વિવિધ કાર્યોનાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ,ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ,નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીલમબેન,સરપંચશ્રીઓ સહીત પદાધિકારીશ્રીઓ તેમજ મહાનુભાવો |
2 events,
-
આ દેશનાં સૌથી મોટા ઇન્ફ્લુઅન્સર આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે, કારણ કે એમનાં કાર્યો, એમનાં વિચારો દેશનાં યુવાનોને પ્રેરિત કરે છે ! આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત 'સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ મીટ'માં ઉપસ્થિત રહી ગુજરાતભરમાંથી પધારેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો.
-
સમાજને સશક્ત બનાવવામાં, જાગૃત બનાવવામાં અખબારો અને ઇલેક્ટ્રિક મિડીયાનો પણ ખૂબ મોટો ફાળો છે. આજે અમદાવાદ ખાતે યોજાયેલી મિડીયા મીટમાં ઉપસ્થિત રહી ગુજરાતનાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મિડીયાનાં માલિકો, તંત્રીશ્રીઓ, ચેનલ હેડ્સ સાથે વિવિધ વિષયો પર સંવાદ સાધ્યો. સૌને મળી ખૂબ આનંદ અનુભવાયો. રાત દિવસ જોયા વિના ખડેપગે કાર્ય કરતા સૌ પત્રકાર મિત્રોને શુભેચ્છાઓ અને અભિનંદન |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
2 events,
-
अब की बार, 400 पार !!!! આજે સુરત મહાનગર ખાતે 25 નવસારી લોકસભામાં સમાવિષ્ટ થતા ચોર્યાસી, મજૂરા અને ઉધના મત વિસ્તારનાં કાર્યકર્તા સ્નેહ મિલન સમારંભમાં સૌ કાર્યકર્તાશ્રીઓને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તૈયાર છે, સૌને પૂરા જોશ, ઉમંગ અને ઉર્જા સાથે લોકસભા ચૂંટણીનાં આયોજનમાં જોડાઇ જવા
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી” પર આપણાં દેશનાં કરોડો નાગરિકોને તો વિશ્વાસ છે જ છે, પણ અન્ય પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ પણ “મોદી ગેરંટી”માં વિશ્વાસ ધરાવે છે અને એટલે જ રાષ્ટ્રસેવાનાં સંકલ્પ સાથે એ સૌ ભાજપામાં જ જોડાય છે!! આજે સુરતનાં ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આપનાં હોદ્દેદારશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ અને એમનાં |