સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
2 events,
-
ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ડોક્ટર ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા.સુરત ઓબ્સ્ટેટ્રીક સોસાયટી એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલી વેસ્ટ ઝોન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સર્વ ગાયનેકોલોજીસ્ટ્સ સાથે રૂબરૂ થવાનો અવસર મળ્યો. આ કોન્ફરન્સમાં ગાયનેકોલોજીસ્ટસ દ્વારા આધુનિક સારવાર અને વિશેષ કેસ સ્ટડી પર ડિસ્કશન કરાયું. આ ડિસ્કશન ડોક્ટર ભાઇ-બહેનોને મદદરૂપ થશે અને એનો
-
લાયન્સ ક્લબનાં વીસમા કેબિનેટ ઇન્સ્ટોલેશન સમારંભમાં ઉપસ્થિત રહી સૌ નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવ્યા. લાયન્સ ક્લબ સેવાનાં અનેક કાર્યો કરતી રહે છે, સેવાની અવિરત સુવાસ ફેલાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા. |
|
2 events,
-
ये तिरंगा ये तिरंगा ये हमारी शान है विश्वभर में भारती की अमिट पहचान है... માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ચાલી રહેલા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આપણો ભારત દેશ રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયો છે. આજે સુરત મહાનગરનાં લિંબાયત વિધાનસભામાં યોજાયેલી તિરંગા યાત્રામાં હાજરી આપી, રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયેલા વાતાવરણ વચ્ચે અપાર ઉર્જા અને આનંદ
-
તિરંગાનાં રંગ ભળી ગયા છે લોહીમાં ! સુરત મહાનગરનાં ટેક્ષટાઇલ માર્કેટમાં ભવ્ય તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહી વિશાળ જનમેદનીનાં રાષ્ટ્રપ્રેમનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જ્યારે જ્યારે તિરંગાને સ્પર્શવાનું બને છે ત્યારે ત્યારે મારી અંદર એક અનેરી ઉર્જાનો સંચાર થયો છે. આપણાં દેશની આઝાદી માટે પ્રાણ ન્યૌછાવર કરનારા સર્વ શહીદોનું પુણ્ય સ્મરણ કર્યું. #harghartiranga |
1 event,
-
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે 77મા સ્વાતંત્ર્ય દિવસના પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો, મારી માતૃભૂમિ ભારત માનાં ચરણોમાં શિશ ઝૂકાવ્યું. આઝાદ ભારતનાં સર્વ શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી. આપણો દેશ આઝાદીનાં અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે ભારત દેશનાં સર્વ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. |
0 events,
|
0 events,
|
1 event,
-
મહિલાઓની આત્મનિર્ભરતા એમનો આત્મવિશ્વાસ વધારે છે. SJMA અને WICCI દ્વારા મહિલાઓ આત્મનિર્ભર થાય એ હેતુથી યોજાયેલા અભિલાષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. |
1 event,
-
રક્તદાન એ મહાદાન છે, રક્દાન એ જીવતદાન છે આજે કેશોદ ખાતે યુવા ભાજપ મિત્ર મંડળ દ્વારા યોજાયેલા મહારક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી મહાદાન કરનાર સર્વ દાતાઓને રૂબરૂ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સાથે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. રક્તતુલા બદલ સર્વ યુવા ભાજપ મિત્ર મંડળનાં સભ્યશ્રીઓનો પણ આભાર માનું છું. યુવા ભાજપ મિત્ર |
1 event,
-
આદરણીય પ્રધનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં લોકહિતાર્થે શરૂ થયેલ યોજનાઓ જન જન સુધી પંહોચે અને લાભ મેળવે અને આત્મનિર્ભર બને એમાં સૌના સાથની જરૂર છે એક સપ્તાહ પહેલા નવસારી જિલ્લાની મુલાકાત સમયે જે ચર્ચા થઈ અને એના ભાગરૂપે આજે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 551 દીકરીઓના ખાતા ખોલી 500 રૂપિયાનું પહેલું યોગદાન, |
|
0 events,
|
3 events,
-
રક્ષા બંધનનાં પાવન પર્વ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રક્ષા કાજે અને એમનાં 73મા જન્મ દિવસ નિમિત્તે ગુજરાતની હજ્જારો બહેનો દ્વારા 73,000થી વધુ રાખડીઓ તૈયાર કરાઇ. આ રાખડીઓ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અર્પણ કરવા આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલા વિશેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલા મોરચાની બહેનોને અભિનંદન પાઠવ્યા. એમની રાખડીઓનાં પવિત્ર બંધનનો સહૃદય
-
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી મિડીયા વિભાગની બેઠક સંબોધી. મિડીયાની કામગીરીને વધુ મજબૂત બનાવવા જરૂરી સૂચનો આપી માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ સહિત મીડિયા વિભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
-
શંખનાદ “વિજય”નો… શંખનાદ “ભરોસા”નો… શંખનાદ “વિશ્વાસ”નો… આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આઈ.ટી. સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અમિત માલવીયાજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલી આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગની વિશેષ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, અભિયાનના પ્રભારી શ્રી |
0 events,
|
0 events,
|
2 events,
-
હીરા નગરી સુરતમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા “સ્પાર્કલ” એક્ઝીબિશનનું ઉદઘાટન કર્યું, આ પ્રસંગે સુરતનાં જાણીતા ઉદ્યોગપતિશ્રીઓ, સુરત ચેમ્બર ઓફ કોમર્સનાં હોદ્દેદારશ્રીઓને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થયો. સુરતમાં જ્વેલરી ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ ઘણું કામ થઇ રહ્યું છે, સુરતની જ્વેલરી ભારત દેશમાં તો ખરી જ પણ દુનિયાનાં જુદા જુદા દેશોમાં પણ એક્સપોર્ટ કરાય છે એ
-
આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં 'મતદાતા ચેતના અભિયાન'નો પ્રારંભ કરાવ્યો. નવા મતદારોની નોંધણી કરાવી. આ પ્રસંગે સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી આ અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. હું આ અભિયાનનાં પ્રારંભે સર્વ નાગરિકોને અપીલ કરું છું કે જો આપનું નામ મતદાર યાદીમાં ન હોય તો યાદીમાં નામ ઉમેરાવી આપનાં અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરો. વધુ માહિતી |
1 event,
-
છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં મજબૂત સંગઠનનો પાયો ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ છે, ભારતીય જનતા પાર્ટીનાં સેવા એ જ સંસ્કારનાં સંકલ્પને પોતાની કર્મશીલતા વડે કાર્યકર્તાશ્રીઓ સાકાર કરી કહ્યા છે. છોટાઉદેપુરનાં કાર્યકર્તાશ્રીઓને મળીને ખૂબ આનંદ અનુભવાયો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી |
1 event,
-
આજે સુરત મહાનગર ખાતે એઇમ્સ હોસ્પિટલની કેથલેબનું ઉદઘાટન કર્યું, હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સુરત મહાનગરનાં નાગરિકો સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો. પ્રધાનમંત્રીશ્રીનાં વિચારોમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યું. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. |
|
0 events,
|
1 event,
-
આજે અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો. આ સુખદ પ્રસંગે ધનસુરા, મોડાસા અને બાયડ કોંગ્રેસનાં કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. મહાનવિભૂતિઓનાં જીવન-કવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે એ હેતુથી અરવલ્લી જીલ્લામાં કાર્યકર્તાશ્રીઓનાં સહકારથી 12 મહાનવિભૂતિઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં અરવલ્લી જીલ્લો પ્રથમ જીલ્લો છે-જેણે |
0 events,
|
2 events,
-
આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું
આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું
આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું. નર્સ બહેનોની સુખાકારી અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે ઇશ્વરને પ્રાર્થના કરી. સર્વ બહેનોનાં સ્નેહ માટે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સર્વ નર્સ બહેનો ખૂબ સ્નેહ અને કાળજી સાથે દર્દીઓની સેવા કરે છે. એમનાં આ સેવા કાર્યને મનોમન વંદન કર્યા.
-
આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું. નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાપૂર્વક અને સુવિધાપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એ માટે આ અદ્યતન ભવનનું નિર્માણ કરાયું છે. આ ભવન પોતાનાં પ્રશ્નોની રજૂઆત લઇને કે સરકારી સેવા કે યોજનાનો લાભ લેવા માટે આવતા નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કરશે. માનનીય |
0 events,
|
1 event,
-
૨૫-નવસારી લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે આગામી કાર્યક્રમોની ચર્ચા કરી માર્ગદર્શન પાઠવ્યું. |
1 event,
-
વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી દિનુમામા અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્યશ્રીઓ શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી અક્ષયભાઈ |