સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન
સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ડોક્ટર ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા.સુરત ઓબ્સ્ટેટ્રીક સોસાયટી એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલી વેસ્ટ ઝોન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સર્વ ગાયનેકોલોજીસ્ટ્સ સાથે
લાયન્સ ક્લબનાં વીસમા કેબિનેટ ઇન્સ્ટોલેશન સમારંભમાં ઉપસ્થિત રહી સૌ નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવ્યા. લાયન્સ ક્લબ સેવાનાં અનેક કાર્યો કરતી રહે છે, સેવાની અવિરત સુવાસ ફેલાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા.
ये तिरंगा ये तिरंगा ये हमारी शान है विश्वभर में भारती की अमिट पहचान है... માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ચાલી રહેલા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આપણો
તિરંગાનાં રંગ ભળી ગયા છે લોહીમાં ! સુરત મહાનગરનાં ટેક્ષટાઇલ માર્કેટમાં ભવ્ય તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહી વિશાળ જનમેદનીનાં રાષ્ટ્રપ્રેમનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જ્યારે જ્યારે તિરંગાને સ્પર્શવાનું બને છે ત્યારે
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે 77મા સ્વાતંત્ર્ય દિવસના પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો, મારી માતૃભૂમિ ભારત માનાં ચરણોમાં શિશ ઝૂકાવ્યું. આઝાદ ભારતનાં સર્વ શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી. આપણો
મહિલાઓની આત્મનિર્ભરતા એમનો આત્મવિશ્વાસ વધારે છે. SJMA અને WICCI દ્વારા મહિલાઓ આત્મનિર્ભર થાય એ હેતુથી યોજાયેલા અભિલાષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય
રક્તદાન એ મહાદાન છે, રક્દાન એ જીવતદાન છે આજે કેશોદ ખાતે યુવા ભાજપ મિત્ર મંડળ દ્વારા યોજાયેલા મહારક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી મહાદાન કરનાર સર્વ દાતાઓને
આદરણીય પ્રધનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં લોકહિતાર્થે શરૂ થયેલ યોજનાઓ જન જન સુધી પંહોચે અને લાભ મેળવે અને આત્મનિર્ભર બને એમાં સૌના સાથની જરૂર છે એક સપ્તાહ પહેલા નવસારી જિલ્લાની
રક્ષા બંધનનાં પાવન પર્વ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રક્ષા કાજે અને એમનાં 73મા જન્મ દિવસ નિમિત્તે ગુજરાતની હજ્જારો બહેનો દ્વારા 73,000થી વધુ રાખડીઓ તૈયાર કરાઇ. આ રાખડીઓ