આજે સુરત ખાતે અર્બન વેનીયરસ ન્યુ શો-રૂમનું ઉદઘાટન
આજે સુરત ખાતે અર્બન વેનીયરસ ન્યુ શો-રૂમનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. અર્બન વેનીયરસની ટીમને શુભેચ્છાઓ પાઠવી.
આજે સુરત ખાતે અર્બન વેનીયરસ ન્યુ શો-રૂમનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. અર્બન વેનીયરસની ટીમને શુભેચ્છાઓ પાઠવી.
દિલ્હી ખાતે ગુજરાતના સંસદ સભ્યો સાથે યોજાયેલી બેઠકમાં સૌ સાથે સંવાદ સાધી આનંદ અને સંતોષની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ગુજરાતનાં સૌ સંસદ સભ્યશ્રીઓ વિકસિત ભારત-વિકસિત
आज ओडिशा के माननीय मुख्यमंत्री श्री मोहन चरण माझी जी के साथ जल संसाधनों से संबंधित विषयों पर सार्थक चर्चा हुई। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी के दूरदर्शी नेतृत्व
આજે રક્ષાબંધનનાં પાવન અવસરે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી, ખૂબ આનંદની લાગણી અનુભવી. ઇશ્વર બહેનને તમામ સુખ, સમૃદ્ધિ પ્રદાન કરે અને એની સૌ ઇચ્છાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી !
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અંતર્ગત સમગ્ર દેશમાં “એક પેડ મા કે નામ” અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત આજે નવસારી ખાતે આકાર પામી રહેલા ભારતીય જનતા
तिरंगे की आभा में आलोकित सुरत, राष्ट्रप्रेम के स्वर से गुंजित हर पथ। एकता, शौर्य और बलिदान का प्रतीक, भारत-गौरव संग खिला अमृत-विभव। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં
CMA फाइनल परीक्षा में भारत में प्रथम स्थान प्राप्त करने वाले सूरत के हंस जैन तथा CMA इंटरमीडिएट परीक्षा में भारत में प्रथम स्थान प्राप्त करने वाले सुजल प्रदीपभाई शरफ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત આજે નવસારી ખાતે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી આ યાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર
રાષ્ટ્રધ્વજ પ્રાણ છે આ દેશનો રાષ્ટ્રધ્વજ સન્માન છે આ દેશનો વીરોની વીરતાનું પ્રતિક છે રાષ્ટ્રધ્વજ આ દેશનું અભિમાન છે રાષ્ટ્રધ્વજ! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “હર ઘર તિરંગા” આહવાનનો
आज स्वतंत्रता दिवस के पावन अवसर पर, दिल्ली स्थित निवास पर राष्ट्रीय ध्वज फहराने का परम सौभाग्य प्राप्त हुआ। तिरंगा केवल एक ध्वज नहीं, बल्कि हमारे राष्ट्र की एकता, अखंडता,