ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે. પી. નડ્ડાજીએ વડોદરા ખાતે ભાજપાનાં પાયારૂપ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવી એમની સાથે સંવાદ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, પ્રધાનમંત્રીશ્રીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં ૯ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે