“રક્તદાન એ મહાદાન!”
“રક્તદાન એ મહાદાન!” યંગ ફેડરેશન આયોજિત મહા-રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી સર્વ રક્તદાતાઓને વંદન કર્યા. રક્તદાન એ જીવતદાન પણ છે-કોઇની જીંદગીમાં જીવનદીપ પ્રજ્વલિત કરી આપતા રક્તદાનને મહાદાન ગણવામાં આવ્યું છે !
“રક્તદાન એ મહાદાન!” યંગ ફેડરેશન આયોજિત મહા-રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી સર્વ રક્તદાતાઓને વંદન કર્યા. રક્તદાન એ જીવતદાન પણ છે-કોઇની જીંદગીમાં જીવનદીપ પ્રજ્વલિત કરી આપતા રક્તદાનને મહાદાન ગણવામાં આવ્યું છે !
આજે દુર્ગાષ્ટમીનાં પાવન અવસરે “ગ્રેવિટી ઇ મોબેલિટી” શોરૂમની શુભેચ્છા મુલાકાત લીધી. ઇલેક્ટ્રોમોબિલિટી પ્રકૃતિનું સંવર્ધન અને ઇઝી મોબિલિટીમાં મદદરૂપ થાય છે, આવનારા સમયમાં ઓટો ઇન્ડસ્ટ્રીમાં એની ડિમાન્ડ અંગે ચર્ચા કરી.
ખેલ ખેલ રે ભવાની મા…જય જય અંબે મા… નવરાત્રિની પરમ ઉર્જા ચારેકોરથી અનુભવાઇ રહી છે ત્યારે ગઇકાલે સુરત શહેર પોલીસ દ્વારા આયોજીત પોલીસ પરિવારનાં ગરબા મહોત્સવમાં મા આદ્યશક્તિની આરાધના કરી.
મા તારો ગરબો ઝાકમઝોળ…. આખું ગુજરાત ગરબામય બન્યું છે, દસેય દિશાઓ મા આદ્યશક્તિની ભક્તિમાં લીન બની છે ત્યારે ગઇકાલે રાત્રે સુરત સરસાણા ડોમ ખાતે આયોજિત કેસરિયા નવરાત્રી મહોત્સવમાં સહપરિવાર ઉપસ્થિત
या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ આજે દુર્ગાષ્ટમીનાં પાવન અવસરે સુરતનાં પવિત્ર શ્રી ઉમિયાધામ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવની મહાઆરતીમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી.
कलशस्य मुखे विष्णु: कण्ठे रुद्र: समाश्रित:। मूले त्वस्य स्थितो ब्रह्मा मध्ये मातृगणा: स्मृता:। હીરા ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું વિશ્વનાં સૌથી મોટા હીરા
માડી તારા મંદિરિયે ઘંટારવ થાય…. નવરાત્રિનાં નવમા દિવસે મા સિદ્ધિદાત્રીનાં પૂજન અને આરાધના બાદ સુરતની ટેનિસ ક્લબ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી, માની અપાર ભક્તિ સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓએ
અસત્ય પર સત્યનાં વિજયનો જય હો !!! આજે સુરત મહાનગર ખાતે લિંબાયતનાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા રાવણ દહન કરાયું, આ પળે ઉપસ્થિત રહી અસત્ય પર સત્યનાં જયઘોષને
આજે નવસારી ખાતે યોજાયેલા યોજાયેલા ‘સાંસદ દિશા દર્શન’ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનોને સંબોધ્યા. મહેસૂલ વિભાગની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને હુકમ વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવી. નવસારી જીલ્લાનાં 1 હજાર
આપણી માતૃભૂમિની રક્ષા કાજે શહીદી વ્હોરનાર શહીદોનાં ચરણોમાં નતમસ્તક !! આઝાદીનાં અમૃતમહોત્સવનું સમાપન દેશભક્તિથી થાય એવી ભાવના સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની પ્રેરણા