આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી.
આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી. સૌને અપીલ કરું છું કે આપ સૌ પણ મતદાનની આપની મૂલ્યવાન ફરજ અદા કરશો
આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી. સૌને અપીલ કરું છું કે આપ સૌ પણ મતદાનની આપની મૂલ્યવાન ફરજ અદા કરશો
પ્રભુ શ્રી રત્નચિંતામણી દાદાની છત્રછાયામાં ચાલી રહેલાં ચકાચક વર્ષી તપનાં પારણાં પ્રસંગે યોજાયેલા તપસ્વી વધામણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નિશ્રાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને
मोदी 3.0 टीम का हिस्सा बनना मेरा परम सौभाग्य है। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में एक नई ऊर्जा, नवचेतना और अडिग संकल्प के साथ, हम सब
आज जब मैंने जल शक्ति मंत्रालय का चार्ज लिया, तो मेरे परिवार की उपस्थिति ने इस महत्वपूर्ण क्षण को और भी यादगार बना दिया। उनका साथ मुझे प्रेरणा और साहस
आज राष्ट्रीय स्वच्छ गंगा मिशन कार्यालय का दौरा किया। "नमामि गंगे कार्यक्रम" के अंतर्गत माँ गंगा की अविरलता और निर्मलता को सुनिश्चित करने हेतु चल रही सफाई परियोजनाओं की प्रगति
मैंने अधिकारियों से कानपुर के जाजमऊ क्लस्टर में हाल ही में तैयार हुए 20 एमएलडी क्षमता वाले सामान्य अपशिष्ट उपचार संयंत्र (CETP) के बारे में जानकारी ली। यह टेनरी उद्योगों
नमामि गंगे कार्यक्रम के तहत स्थापित 'ज्ञान गंगा' में अनमोल ज्ञान के खजाने से भरे पुस्तकालय की मुलाक़ात से धन्यता प्राप्त की। यह पुस्तकालय नदियों के कायाकल्प के साहित्य का
આ પળ મારા સ્મૃતિપટ પર સદાય જીવંત રહેશે આપ સૌનો અપાર સ્નેહ, અપાર સમર્થન મારી ઉર્જા બની રહેશે ! કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ આજે સુરત પરત
ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન લોકસભાનાં ઇલેક્શનમાં ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો-એ બદલ સુરત ખાતે કાર્યકર્તાશ્રીઓનો આભાર માનવા એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત રહી
આભાર નવસારી માનનીય પ્રધાનમંત્રી શ્રી@narendramodi સાહેબની અપાર લોકપ્રિયતા અને નેતૃત્વ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી@AmitShah સાહેબનું માર્ગદર્શન, જનતાનો અસીમ સ્નેહ અને કાર્યકર્તાશ્રીઓનો અપાર પરિશ્રમ અને કર્તવ્યનિષ્ઠાને કારણે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય