કોર કમિટીની બેઠક
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની
સુરત સમસ્ત પાટીદાર ભવન ખાતે શ્રી જીવરાજભાઇ ધારૂકાવાળાનાં 76મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સેવાકીય કાર્યક્રમોનાં પ્રારંભ નિમિત્તે હાજરી આપી. જીવરાજભાઇને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને સંતશ્રીનાં આશીર્વાદ લીધા. કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન
ઉના-ગિરનાર સોમનાથ ખાતે યોજાયેલા ભાજપા કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી. વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહેલા સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો અને સૌને માર્ગદર્શન પાઠવ્યું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી શ્રી
સુરત ખાતે ધ કલ્યાણ જનતા સહકારી બેંકની સુરત શાખાનું ઉદઘાટન કર્યું, સર્વ હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
પેજ સમિતિ એ ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનની તાકાત છે. પેજ સમિતિનાં સભ્યોને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો મને અનેરો આનંદ મળે છે. આજે સેવા સમિતિ ચાણસ્માનાં બુથ નં 113નાં
સેવા પખવાડિયા અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જીવન-કવન પર આધારિત દુબઇનાં જાણીતા કલાકાર શ્રી અકબરજી દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું.
ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતા સુરત શહેરનાં હીરા ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. પોતાનાં અથાક પરિશ્રમ અને સૂઝ સાથે સુરતનાં હીરા ઉદ્યોગને વિશ્વનાં ફલક પર મજબૂત સ્થાન અપાવનાર
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ગુજરાતનાં જન-જન સુધી સરળતાથી પહોંચી શકે અને છેવાડાનાં પ્રત્યેક લોકો આ યોજનાઓનો લાભ લઇ શકે એ હેતુથી આજે પ્રદેશ કાર્યાલય ખાતે ‘BJP YOJANA SETU’
સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજણ ખાતે આકાર પામેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનો પીપીપી ધોરણે શુભારંભ કર્યો. આ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળાઓ, સુમન સ્કૂલની 23 શાળાઓ ખાતે 169 ઇન્ટરેક્ટિવ સ્માર્ટ
લોકોનો અસીમ સ્નેહ મને હંમેશા નવી ઉર્જા પ્રદાન કરતો રહે છે, ગતરોજ વેલંજા, ઉમરા, શેખપુર પરિવારનાં સભ્યશ્રીઓ દ્વારા યોજાયેલા સ્નેહ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ પરિવારનો સહ્રદય આભાર વ્યક્ત