Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય પર આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય પર આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદને સંબોધી. ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનો આનંદ વ્યક્ત કર્યો. સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કરી વિજયી ઉમેદવારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા.

आज उदयपुर में द्वितीय अखिल भारतीय राज्य जल मंत्री सम्मेलन सफलता पूर्वक संपन्न हुआ।

आज उदयपुर में द्वितीय अखिल भारतीय राज्य जल मंत्री सम्मेलन सफलता पूर्वक संपन्न हुआ। इस सम्मेलन में जल संरक्षण, जलवायु परिवर्तन के प्रभाव, सिंचाई और कृषि में जल प्रबंधन, जल आपूर्ति और स्वच्छता, तथा जल प्रशासन और नीति जैसे महत्वपूर्ण विषयों पर व्यापक चर्चा हुई। माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में

आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू जी और माननीय उपमुख्यमंत्री श्री पवन कल्याण जी से दिल्ली स्थित आवास पर आत्मीय भेंट हुई।

आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू जी और माननीय उपमुख्यमंत्री श्री पवन कल्याण जी से दिल्ली स्थित आवास पर आत्मीय भेंट हुई। इस महत्वपूर्ण बैठक में जल प्रबंधन से जुड़े विभिन्न पहलुओं पर विस्तृत चर्चा हुई, जिसमें जल संसाधनों के सतत उपयोग, जल संरक्षण और आधुनिक तकनीकों के माध्यम से जल प्रबंधन

सनातन प्रवाह का पावन क्षण, धर्म, आस्था और तप का संगम।

सनातन प्रवाह का पावन क्षण, धर्म, आस्था और तप का संगम। यह स्नान मात्र जल में नहीं, संस्कारों की गहराइयों में प्रवेश है। हर बूंद में शास्त्रों का स्पंदन, हर तरंग में मोक्ष का संदेश है। यह आस्था का उत्कर्ष है, यह सनातन का शाश्वत स्पर्श है। महा कुंभ केवल एक पर्व नहीं, बल्कि परंपरा,

આજે નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓનાં સહયોગથી દાંડી ખાતે યોજાયેલી કોસ્ટલ મેરેથોનને લીલી ઝંડી બતાવી

આજે નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓનાં સહયોગથી દાંડી ખાતે યોજાયેલી કોસ્ટલ મેરેથોનને લીલી ઝંડી બતાવી ! નવસારીની અત્યાર સુધીની સૌથી મોટી મેરેથોનનાં આ સફળ આયોજન બદલ નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓને અભિનંદન પાઠવ્યા. ખૂબ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં નાગરિકો જોડાયા, એમને પણ અભિનંદન !

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં “જનભાગીદારીથી જળસંચય”

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં “જનભાગીદારીથી જળસંચય” આંદોલન એક મહાક્રાંતિનું સ્વરૂપ લઇ રહ્યું છે. આજે કચ્છનાં અબડાસા તાલુકાનાં ભારાપર ગામે ગ્લોબલ કચ્છ પ્રેરિત શ્રી ભારાપર ભાનુશાલી મહાજન અને શ્રી ભારાપર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત 'ત્રિવેણી ઉત્સવ' પ્રસંગે ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. કચ્છ એ પ્રદેશ છે, જે એક સમયે સૂકા પ્રદેશ તરીકે ઓળખાતો

आज कर्नाटक के उपमुख्यमंत्री श्री डी.के. शिवकुमार जी के नेतृत्व में आए प्रतिनिधिमंडल से मुलाकात

आज कर्नाटक के उपमुख्यमंत्री श्री डी.के. शिवकुमार जी के नेतृत्व में आए प्रतिनिधिमंडल से मुलाकात कर राज्य के जल संसाधनों से जुड़े महत्वपूर्ण विषयों पर विस्तार से चर्चा की। प्रतिनिधिमंडल में श्री एन.एस. बोस राजू जी, श्री टी.बी. जयचंद्र जी, श्री गौरव गुप्ता जी सहित अन्य वरिष्ठ अधिकारी भी उपस्थित रहे। बैठक में जल शक्ति

प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्व विद्यालय द्वारा शिवरात्रि

प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्व विद्यालय द्वारा शिवरात्रि के पावन अवसर पर पर्यावरण संरक्षण और आध्यात्मिक चेतना के अद्भुत संगम के रूप में 8,900 तुलसी के पौधों के निःशुल्क वितरण का संकल्प लिया गया। इस पुनीत पहल के विशेष कार्यक्रम में उपस्थित रहकर सभी को शुभकामनाएँ दीं और प्रकृति संरक्षण के प्रति ब्रह्माकुमारी संस्था के इस

आज नई दिल्ली में यूरोपीय आयोग की पर्यावरण,

आज नई दिल्ली में यूरोपीय आयोग की पर्यावरण, वाटर रिज़िलीअन्स और प्रतिस्पर्धी परिपत्र अर्थव्यवस्था आयुक्त सुश्री जेसिका रोस्वाल के साथ सार्थक बैठक हुई। हमने सतत जल प्रबंधन, शहरी बाढ़ नियंत्रण और पूर्वी अफ्रीकी देशों के साथ सहयोग पर महत्वपूर्ण विषयों पर सहमति व्यक्त की। यह भारत-यूरोपीय संघ जल भागीदारी को और मजबूत करेगा और जल

“કેચ ધ રેઇન” અભિયાન અંતર્ગત નવસારી મ્સુનિસિપલ કોર્પોરેશન

“કેચ ધ રેઇન” અભિયાન અંતર્ગત નવસારી મ્સુનિસિપલ કોર્પોરેશન અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલી “નવસારી નાઇટ રન 2025”માં નવસારીનાં સૌ નગરજનોને મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં જળ સંરક્ષણનું આંદોલન દેશભરમાં ક્રાંતિનું સ્વરૂપ લઇ રહ્યું છે. ક્રાંતિનાં આ મહાયજ્ઞમાં નવસારીનાં નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા. મને વિશ્વાસ છે કે,