Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

“પ્રાકૃતિક વેચાણ બજાર”

નવસારીનાં નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો ઘર આંગણે મળી રહે એ હેતુથી જીલ્લા પંચાયત નવસારી અને નવસારી મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા “પ્રાકૃતિક વેચાણ બજાર”ને નાગરિકો માટે ખુલ્લું મૂકતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ બજારમાં જીલ્લાનાં પ્રાકૃતિક ખેતી કરતા અન્નદાતાશ્રીઓ દ્વારા ઉત્પાદિત ફળ, શાકભાજીનું વેચાણ કરાશે.

આજે નવસારી ખાતે યોજાયેલા નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ

આજે નવસારી ખાતે યોજાયેલા નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ નવનિયુક્ત સરપંચશ્રીઓનું અભિવાદન કરવાનો અવસર સાંપડ્યો. સૌ સાથે સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી. મને વિશ્વાસ છે સૌ સરપંચશ્રીઓ પોતાનાં ગામનાં વિકાસની ઝડપ બમણી કરી, જનસેવા અને વિકાસકાર્યો થકી પોતાનાં ગામને આદર્શ ગામ બનાવશે.

नवसारी की सुपा रेंज में सामाजिक वनीकरण विभाग द्वारा विकसित सीमलगाम वनकवच (हेक्टेयर-4) का उद्घाटन करते हुए प्रसन्नता की अनुभूति हुई।

नवसारी की सुपा रेंज में सामाजिक वनीकरण विभाग द्वारा विकसित सीमलगाम वनकवच (हेक्टेयर-4) का उद्घाटन करते हुए प्रसन्नता की अनुभूति हुई। आनंद का विषय है कि इस वनकवच में वर्षा जल संचयन की प्रभावी संरचनाएं भी विकसित की गई हैं। सीमलगाम जल संचयन बिंदु के माध्यम से अब तक अनुमानित एक करोड़ लीटर से अधिक

आज नवभारत टाइम्स संवाद कार्यक्रम में जल संचय, जनभागीदारी, जल प्रबंधन और नदी पुनर्जीवन जैसे महत्वपूर्ण विषयों पर संवाद करने का अवसर प्राप्त हुआ ।

आज नवभारत टाइम्स संवाद कार्यक्रम में जल संचय, जनभागीदारी, जल प्रबंधन और नदी पुनर्जीवन जैसे महत्वपूर्ण विषयों पर संवाद करने का अवसर प्राप्त हुआ । मुझे विश्वास है की जन-जन की सहभागिता से ही जल-संपन्न भारत का सपना साकार होगा। ऐसे सार्थक संवाद राष्ट्र के जल भविष्य को संवारने की दिशा में महत्वपूर्ण भूमिका निभाते

आज भारत 24 न्यूज़ द्वारा आयोजित “विकसित भारत लीडरशिप समिट 2025” में सहभागिता कर संवाद करने का अवसर प्राप्त हुआ।

आज भारत 24 न्यूज़ द्वारा आयोजित “विकसित भारत लीडरशिप समिट 2025” में सहभागिता कर संवाद करने का अवसर प्राप्त हुआ। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के सक्षम नेतृत्व में भारत, आत्मनिर्भरता और समग्र विकास के पथ पर ‘विकसित भारत’ की संकल्पना को साकार करने की दिशा में तेज़ी से अग्रसर है। इस मंच पर

સ્વચ્છ સર્વેક્ષણ -2024 અંતર્ગત દેશભરમાં સર્વોત્તમ સ્થાને સુરત : ઐતિહાસિક પળની સ્વચ્છતાદૂતો સાથે ઉજવણી કરી !!!

સ્વચ્છ સર્વેક્ષણ -2024 અંતર્ગત દેશભરમાં સર્વોત્તમ સ્થાને સુરત : ઐતિહાસિક પળની સ્વચ્છતાદૂતો સાથે ઉજવણી કરી !!! આજે સમગ્ર સુરત માટે ઐતિહાસિક દિવસ હતો, સુરત શહેરને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનાં વરદ હસ્તે "સુપર સ્વચ્છ લીગ" હેઠળ ભારતનાં સર્વોત્તમ શહેર તરીકે એવોર્ડ એનાયત થયો, આ આનંદ અને ગર્વની પળોની યાદગાર ઉજવણી સુરત શહેરનાં સ્વચ્છતાદૂતો અને નાગરિકો

આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત મહાનગરનાં વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાનાં ભવનોનું ખાતમુહૂર્ત કરી આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.

આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત મહાનગરનાં વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાનાં ભવનોનું ખાતમુહૂર્ત કરી આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે, શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે-મને વિશ્વાસ છે કે તૈયાર થઇ રહેલી આ પ્રાથમિક શાળાઓમાં પણ બાળકોને ટેકનોલોજીનાં સંગમ સાથે જીવનલક્ષી શિક્ષણ મળશે. સૌને ખૂબ ખૂબ

आज सेंट्रल वॉटर इंजीनियरिंग सर्विस के नवप्रशिक्षित अधिकारियों से मुलाकात करके अत्यंत प्रसन्नता हुई।

आज सेंट्रल वॉटर इंजीनियरिंग सर्विस के नवप्रशिक्षित अधिकारियों से मुलाकात करके अत्यंत प्रसन्नता हुई। उन्हें आगामी दायित्वों के लिए शुभकामनाएँ दीं और उनके उज्ज्वल भविष्य की कामना की। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में “विकसित भारत” के संकल्प को साकार करने की दिशा में ये अधिकारी जल क्षेत्र की विभिन्न परियोजनाओं में

आज राष्ट्रीय स्वच्छ गंगा मिशन की समीक्षा बैठक को संबोधित किया, जिसमें गंगा और उसकी सहायक नदियों में पर्यावरणीय प्रवाह सुनिश्चित करने पर विस्तृत चर्चा हुई।

आज राष्ट्रीय स्वच्छ गंगा मिशन की समीक्षा बैठक को संबोधित किया, जिसमें गंगा और उसकी सहायक नदियों में पर्यावरणीय प्रवाह सुनिश्चित करने पर विस्तृत चर्चा हुई। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में माँ गंगा की स्वच्छता, निर्मलता और अविरलता बनाए रखने के लिए आवश्यक मार्गदर्शन और दिशा-निर्देश दिए । #NSGM #Ganga

આજે સુરત મહાનગર ખાતે સુરત વિકાસવર્ષ 2025

આજે સુરત મહાનગર ખાતે સુરત વિકાસવર્ષ 2025ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂપિયા 435.46 કરોડનાં ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે યોજાયું, આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારથી એમણે સુરતનાં વિકાસને ખૂબ