આજે માનનીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેર ખાતે એમનાં જીવન ચરિત્ર આધારિત પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરી ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી !
આજે માનનીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેર ખાતે એમનાં જીવન ચરિત્ર આધારિત પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરી ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી ! આ પ્રદર્શનીમાં વાજપેયીજી સાથેની સ્મૃતિ-તસવીર જોઇ એમની સાથે પસાર કરેલી પળોની સ્મૃતિ જીવંત થઇ ! એમનાં વિચારો, એમનાં શબ્દો આજે પણ પ્રેરણા પૂરી પાડતા રહે છે. એમનું