Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

જય શ્રી રામ 🙏

જય શ્રી રામ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી ભક્તો ભગવાન રામ લલ્લાનાં દર્શને જઇ રહ્યા છે, આજે રામ ભક્તોને લઇ વલસાડથી આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઇ ત્યારે નવસારી સ્ટેશને ટ્રેનને લીલી ઝંડી બતાવી અને ભક્તોની મુલાકાત લીધી. જય શ્રી રામનાં નારા સાથે પ્લેટફોર્મ ગૂંજી ઉઠ્યું, ભગવાન શ્રી રામનાં જયઘોષ સાથે વાતાવરણ

આજે ભારતીય જનતા પાર્ટીનાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી મયંકભાઇ નાયક અને ડૉ. જશવંતસિંહ પરમારજીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી સૌને ભવ્યાતિભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી.

આજે ભારતીય જનતા પાર્ટીનાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી મયંકભાઇ નાયક અને ડૉ. જશવંતસિંહ પરમારજીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી સૌને ભવ્યાતિભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી.

માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ રાજ્યસભાની ચૂંટણીનાં નામાંકન પૂર્વે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી ભવ્ય સભા સંબોધી.

માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ રાજ્યસભાની ચૂંટણીનાં નામાંકન પૂર્વે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી ભવ્ય સભા સંબોધી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં NDAને 400 થી વધુ અને ભાજપાને 370થી વધુ બેઠકો સાથે જીતાડવા આહવાન કર્યું, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષનાં સંબોધનથી ઉપસ્થિત સર્વ કાર્યકર્તાશ્રીઓએ નવો જોશ, નવો ઉમંગ અને નવી ઉર્જા અનુભવી. સૌએ શ્રી જે.પી.નડ્ડાજીનાં આહવાનને