Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

સ્વસ્થ સમાજનાં નિર્માણમાં ડોક્ટરોનો ફાળો ખૂબ મોટો છે,

સ્વસ્થ સમાજનાં નિર્માણમાં ડોક્ટરોનો ફાળો ખૂબ મોટો છે,  સુરત મહાનગરનાં “ડોક્ટર્સ સ્નેહ મિલન સમારંભ”માં ઉપસ્થિત રહી સૌ ડોક્ટર મિત્રોને રૂબરૂ મળી ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા. મોદી સરકારે સ્વસ્થ ભારતનાં નિર્માણ માટે અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે, આ યોજનાઓનો લાભ વધુને વધુ લોકોને મળે એ માટે સૌને અપીલ કરી. સૌને એમનાં સેવાકાર્ય માટે શુભેચ્છાઓ

આજે જૂનાગઢની પુણ્ય ધરા પર જૂનાગઢ મહાનગર કાર્યાલય ‘શ્રી ગિરનાર કમલમ્’નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

આજે જૂનાગઢની પુણ્ય ધરા પર જૂનાગઢ મહાનગર કાર્યાલય 'શ્રી ગિરનાર કમલમ્'નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ સાથે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંત-મહંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક નોંધાવે અને છવ્વીસે છવ્વીસ સીટ પર પાંચ લાખથી વધુની

સુરતમાં યોજાયેલી CA-CS-CMAની મેગા કોન્કલેવમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.

સુરતમાં યોજાયેલી CA-CS-CMAની મેગા કોન્કલેવમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને દેશનાં આર્થિક સ્વાસ્થ્ય અને સમાજની સુખાકારી માટે ડોકટર સમાન ગણાવ્યા છે. આવનારા સમયમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બને એ પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે અને મને વિશ્વાસ છે કે આ દેશનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ