नमः पार्वतिनाथाय नमः कैलासवासिने। नमः सत्यजगन्नाथाय नमः सर्वार्थसाधकाय॥
नमः पार्वतिनाथाय नमः कैलासवासिने। नमः सत्यजगन्नाथाय नमः सर्वार्थसाधकाय॥ આજે નવસારી ખાતે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા આયોજીત 300 બ્રામ્હણ દેવતાઓનાં સ્તોત્ર-વેદ ઋચાઓથી શોભિત અતિ રૂદ્ર મહાયજ્ઞમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી. ઉપસ્થિત સૌ બ્રામ્હણજનને વંદન પાઠવ્યા અને લાલવાણી પરિવારને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. સૌનાં કલ્યાણઅર્થે આદરેલા આ મહાયજ્ઞનું ફળ સમાજનાં સૌને પ્રાપ્ત થાવ એવી