Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો.

ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો. આજે ગુજરાતમાં દિવાળી જેવો અવસર છે, લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પોતાનું ઘર શાંતિ, સલામતી અને સુખાકારી લઇને આવે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીએ

આજે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી સાથે MSME 43 (B) એક્ટનાં નિયમ અંગે મુલાકાત લીધી.

આજે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી સાથે MSME 43 (B) એક્ટનાં નિયમ અંગે મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન સુરત કોર્પોરેટર શ્રી દિનેશભાઇ રાજપુરોહિત, ફોસ્ટાનાં પ્રતિનિધિશ્રીઓ, એસ.જી.ટી.ટી.એ સંગઠન સભ્યશ્રીઓ, અમદાવાદ મસ્કતિ મહાજન સંગઠનનાં સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા. MSME 43 (B) એક્ટનાં નિયમ વ્યાપારીઓનાં હિતમાં છે, આ નિયમો લાગુ કરવાની સરળતા અંગે રજૂઆત કરી.

દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર સૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ

દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર સૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ આજે સુરત મહાનગર ખાતે શુભેચ્છા સમારંભમાં આહીર સમાજનાં આગેવાનો સાથે રૂબરૂ થઇ આનંદની લાગણી અનુભવી. આહીર સમાજનું હૃદય ખૂબ વિશાળ હોય છે અને સેવાની ધૂણી સદાય ધખેલી જ રાખે છે. એમનાં સેવાકીય કાર્યો અને દાતારી સ્વભાવને મનોમન વંદન