ગુજરાતની વિકાસગતિને મળ્યો વેગ !
ગુજરાતની વિકાસગતિને મળ્યો વેગ ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દ્વારકા ખાતે સુદર્શન સેતુ સહિત ₹4100 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાતનાં વિકાસની ઝડપને વધારી આપી. આ અવસરે ઉપસ્થિત રહેવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતનાં વિકાસની ગતિ