આજે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પુણ્ય ઉપસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીર યુનિવર્સિટીનાં ચોથા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી
આજે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પુણ્ય ઉપસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીર યુનિવર્સિટીનાં ચોથા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવી ! આ પદવીદાન સમારોહમાં 15 વિદ્યાશાખાના 2611 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ કરાઇ. આ પદવીદાન સમારોહમાં આજનાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. ઉપસ્થિત સૌ યુવાનો ટેકનોલોજીની આંગળી પકડી જ્ઞાનનાં