आज देश के 124 ज़िलों के ज़िला कलेक्टरों एवं विकास अधिकारियों से संवाद का अवसर प्राप्त हुआ। यह संवाद विशेष रूप से उन ऑवर -एक्सप्लॉइटेड और क्रिटिकल ज़िलों पर केंद्रित रहा, जहाँ भूजल स्तर में निरंतर गिरावट एक गंभीर चिंता का विषय बन चुकी है। इन ज़िलों में मनरेगा के अंतर्गत उपलब्ध 65% राशि को
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
1 event,
-
|
2 events,
-
आज जल जीवन मिशन के अंतर्गत “जल सेवा आकलन (JSA)” का ई-लॉन्च करते हुए बहुत खुशी हो रही है। इस पहल में गांव के लोग खुद अपनी पानी की व्यवस्था का आकलन करेंगे—पानी कितना मिल रहा है, नियमित मिल रहा है या नहीं, और उसकी गुणवत्ता ठीक है या नहीं। इस आकलन के नतीजे ग्राम
-
आज नमामि गंगे की Empowered Task Force की 17वीं बैठक की अध्यक्षता की, जिसमें माननीय राज्य मंत्री श्री राजभूषण चौधरी जी एवं संबद्ध मंत्रालयों के वरिष्ठ अधिकारियों की उपस्थिति रही। जब मैंने जल शक्ति मंत्री के रूप में कार्यभार संभाला था, तब विभिन्न परियोजनाओं की प्रगति में बाधक 29 प्रमुख मुद्दे थे। संतोष है कि |
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
આજે સુરત ખાતે સમસ્ત લેઉઆ પાટીદાર સમિતિ દ્વારા યોજાયેલા અતિભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત વચ્ચે ઉપસ્થિત રહેવાનો અને સમાજનાં સૌ સભ્યો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. લેઉઆ પાટીદાર સમાજ સદાય સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહ્યો છે, સમાજ દ્વારા કરાયેલા કાર્યોએ સુરત શહેર અને ગુજરાત રાજ્યનાં વિકાસમાં મહત્વનું |
1 event,
-
આજે સુરત ખાતે શ્રી નારાયણમુનિ દેવ દિવ્યધામ - શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા પ્રસિદ્ધ કથા વાચક શ્રી પ્રદીપ મિશ્રાજીના વ્યાસ પીઠે અને મહંત શાસ્ત્રી સ્વામી હરજીવનદાસજીના સાનિધ્યમાં આયોજિત "શ્રી શિવ મહાપુરાણ કથા" માં ઉપસ્થિત રહી કથા સાંભળવાનું સૌભાગ્ય સાંપડ્યું, એમનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. |
|
2 events,
-
आज प्रधानमंत्री कृषि सिंचाई योजना – त्वरित सिंचाई लाभ कार्यक्रम (PMKSY-AIBP) के अंतर्गत लंबित परियोजनाओं की विस्तृत समीक्षा की। विभिन्न राज्यों से आए हुए संबंधित अधिकारियों को समय-बद्ध रूप से इन परियोजनाओं को पूरा करने के स्पष्ट निर्देश दिए हैं, ताकि इन योजनाओं का वास्तविक लाभ किसानों और लक्षित लाभार्थियों तक शीघ्रता से पहुंचे। प्रधानमंत्री શિક્ષણ ક્ષેત્રે 50 વર્ષ પૂર્ણ કરનાર સમિતિ ગ્રુપ ઓફ સ્કુલના ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનમાં ઉપસ્થિત રહી સૌ વિદ્યાર્થીઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવ્યા. વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્ય પાછળ શાળાકીય સંસ્થાઓનો ખૂબ મોટો ફાળો છે-સમિતિ ગ્રૃપ ઓફ સ્કૂલ પણ વિદ્યાર્થીઓનાં જીવનપથ માટે દિવાદાંડી સમાન કાર્ય કરી રહી છે, એ બદલ સૌ ટ્રસ્ટીઓ, શિક્ષકો અને સભ્યોને અભિનંદન! |
3 events,
-
आज M-CADWM परियोजना की प्रगति की समीक्षा बैठक ली। इस पायलट परियोजना के अंतर्गत देशभर से चयनित फ़ार्म क्लस्टर्स को दबावयुक्त पाइप्ड जलापूर्ति उपलब्ध कराई जाएगी, ताकि सिंचाई के लिए समय पर और उचित मात्रा में जल उपलब्धता सुनिश्चित हो सके। इससे कृषि उत्पादकता बढ़ाने, किसानों की आय में वृद्धि करने तथा जल उपयोग दक्षता
-
आज स्वच्छ भारत मिशन (ग्रामीण) के अंतर्गत फीकल स्लज मैनेजमेंट पर आयोजित वर्चुअल संवाद में देशभर के साथियों से जुड़कर उनके नवाचारी मॉडल सुने। विभिन्न राज्यों के प्रतिभागियों ने अपने ज़मीनी अनुभव साझा किए; कई मॉडल स्वच्छता को मज़बूत करने के साथ-साथ आजीविका के नए अवसर भी पैदा कर रहे हैं। गुजरात के डाँग, लद्दाख़,
-
आज राजस्थान के मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी और हरियाणा के मुख्यमंत्री श्री नायब सिंह सैनी जी, तथा वरिष्ठ अधिकारियों के साथ दोनों राज्यों से जुड़े जल प्रबन्धन विषयों पर सकारात्मक चर्चा हुई। जल एक साझा संसाधन है—मिलकर सहयोग के साथ काम करते हुए हम लोगों के जीवन में सकारात्मक बदलाव ला सकते हैं। प्रधानमंत्री |
0 events,
|
0 events,
|
3 events,
-
गुजरात के गांधीनगर में राष्ट्रीय खनिज चिंतन शिविर 2026 के उद्घाटन कार्यक्रम के दौरान गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल और केंद्रीय कोयला एवं खान मंत्रीश्री जी. किशन रेड्डी जी से चर्चा हुई । इस चर्चा के दौरान देश तथा गुजरात के विकास में खनन क्षेत्र के योगदान, इसकी संभावनाओं और भविष्य की दिशा
-
आज गुजरात के गांधीनगर में आयोजित राष्ट्रीय खनिज चिंतन शिविर–2026 के उद्घाटन सत्र में सहभागिता का अवसर मिला। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में यह मंच क्रिटिकल मिनरल्स, सतत खनन, खनिज मूल्य संवर्धन तथा आत्मनिर्भर भारत के लक्ष्य की दिशा में खनन क्षेत्र को भविष्य-उन्मुख बनाने पर विचार-विमर्श के लिए समर्पित
-
આજે સુરત ખાતેથી 1296 ભક્તોને સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ દાદાનાં દિવ્ય દર્શન માટે લઇ જતી સુરત વેરાવળ સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવતા ધન્યતાની લાગણી અનુભવી. ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનાં જીવંત કેન્દ્ર સમાન સોમનાથ મંદિરમાં આયોજીત સ્વાભિમાન પર્વ પ્રસંગે દેશભરમાંથી ભક્તો દર્શન માટે જઇ રહ્યા છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી |
5 events,
-
આજે સુરતનાં પાલ ખાતે આવેલા પરદેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવ દાદાની પૂજા અર્ચના કરી ધન્યતાની લાગણી અનુભવી. મહાદેવ દાદાને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
-
આજે સુરત ખાતે ક્રેડાઇ દ્વારા યોજાયેલા “ગ્લેમ સુરત પ્રોપર્ટી શો”નું ઉદ્ઘાટન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. ક્રેડાઇ દ્વારા યોજાયેલો આ પ્રોપર્ટી શો સુરતનાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રની નવી સંભાવનાઓને પ્લેટફોર્મ આપે છે, આ શોમાં ભાગ લેનારા સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
-
આજે સુરત ખાતે VB-G RAM G યોજના વિશે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 2047નાં વિકસિત ભારતનાં વિઝનને વધારે મજબૂત બનાવવા VB-G RAM G યોજનાની જાહેરાત કરી છે, આ યોજના માત્ર નામ બદલવા માટે નથી-આ યોજના દેશભરમાં જુદા જુદા ફિલ્ડમાં જુદી જુદી સ્કિલ ધરાવતા નાગરિકોને લાભ આપવા માટે અમલમાં મૂકવામાં
-
આજે સુરત ખાતે શ્રી આહીર સમાજ સેવા સમિતિના સભ્યોએ શુભેચ્છા મુલાકાત લીધી અને '૩૨મા સમૂહ લગ્ન સમારોહ'માં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવ્યું. દિકરીઓનાં શુભ વિવાહ અને સામાજિક એકતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આહીર સમાજ દ્વારા આયોજીત આ સમૂહ લગ્નનું આયોજન કરનાર સમાજના સૌ સભ્યોને હાર્દીક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. નવદંપતિઓને આશીર્વાદ!!! |
2 events,
-
મકરસંક્રાતિ પર્વ આવી રહ્યું છે ત્યારે આજે સુરત ખાતે સંદેશ અખબાર દ્વારા યોજાયેલા પતંગોત્સવમાં ઉપસ્થિત રહી પતંગ-પર્વનો આનંદ માણ્યો. મકરસંક્રાંતિ પર્વનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે-આ પર્વ આપણાં જીવનમાં ઉન્નતિનાં આશીર્વાદ સાથે આવે છે. સંદેશ અખબારને “પતંગોત્સવ”ની સફળતા માટે અભિનંદન અને સૌ શહેરીજનોને મકરસંક્રાંતિ પર્વ માટે શુભેચ્છાઓ !
-
आज इंदौर में पल्लव आई क्लिनिक के उद्घाटन के अवसर पर उपस्थित होकर अत्यंत प्रसन्नता का अनुभव हुआ। इस अवसर पर डॉ. प्रतीप व्यास एवं उनकी टीम को हार्दिक बधाई एवं शुभकामनाएँ प्रेषित की । |
|
5 events,
-
आज ‘विकसित भारत यंग लीडर्स डायलॉग 2026’ में भाग लेने आए प्रतिभाशाली युवाओं से अपने दिल्ली आवास पर आत्मीय संवाद का अवसर प्राप्त हुआ। सभी युवाओं से मिलकर एक नई ऊर्जा का अनुभव हुआ। उनके विचार, अपनी संस्कृति के प्रति प्रतिबद्धता और राष्ट्रप्रेम देखकर प्रसन्नता हुई। जल संरक्षण और वर्षा जल संचयन जैसे राष्ट्रीय प्राथमिकता
-
आज भारत की महामहिम राष्ट्रपति, श्रीमती द्रौपदी मुर्मू जी से शिष्टाचार भेंट का अवसर प्राप्त हुआ। इस दौरान जल शक्ति मंत्रालय से जुड़े विभिन्न विषयों पर माननीय महोदया को अवगत कराया। उनके मार्गदर्शन एवं विचार जल संरक्षण, जल प्रबंधन और जनकल्याण से जुड़े प्रयासों को और सशक्त बनाने की प्रेरणा देते हैं। President of India
-
आज दिल्ली स्थित आवास पर उत्तर प्रदेश सरकार के माननीय जल शक्ति मंत्री श्री स्वतंत्र देव सिंह जी ने शुभेच्छा मुलाक़ात ली। इस दौरान जल संसाधन प्रबंधन, सिंचाई परियोजनाओं की प्रगति और जल से जुड़े अन्य विषयों पर चर्चा हुई।
-
आज नेशनल वाटर इन्फॉर्मेटिक्स सेंटर द्वारा भास्कराचार्य राष्ट्रीय अंतरिक्ष अनुप्रयोग एवं भू‑सूचना विज्ञान संस्थान के सहयोग से जल से जुड़े विभिन्न महत्वपूर्ण आंकड़ों को एकीकृत डिजिटल मंच पर लाने के कार्य की समीक्षा की। यह पहल जल प्रबंधन को अधिक सुदृढ़, योजनाबद्ध और समयबद्ध निर्णयों को सक्षम बनाने की दिशा में एक महत्वपूर्ण कदम है। |
5 events,
-
आज देहरादून स्थित वन्यजीव संस्थान-WII परिसर में मुलाक़ात से अत्यंत आनंद और संतोष की अनुभूति हुई। इस अवसर पर गंगा भवन का लोकार्पण, अत्याधुनिक प्रयोगशालाओं का अवलोकन, डॉल्फ़िन रेस्क्यू वैन का शुभारंभ तथा जैव-विविधता संरक्षण से जुड़ी महत्वपूर्ण परियोजनाओं का विमोचन भी संपन्न हुआ। ‘एक पेड़ माँ के नाम’ अभियान के अंतर्गत वृक्षारोपण कर प्रकृति
-
आज देहरादून स्थित वाइल्डलाइफ़ इंस्टीट्यूट ऑफ इंडिया के परिसर में “एक्वा लाइफ कंज़र्वेशन मॉनीटरिंग सेंटर” का उद्घाटन करते हुए इस बात का संतोष है कि अब गंगा एवं उसकी सहायक नदियों की जल गुणवत्ता, जलीय जैव-विविधता तथा पर पारीस्थितिकी में हो रहे परिवर्तनों की निरंतर, निष्पक्ष और वैज्ञानिक निगरानी संभव हो सकेगी। माननीय प्रधानमंत्री श्री
-
आज देहरादून स्थित वाइल्डलाइफ़ इंस्टीट्यूट ऑफ इंडिया में आयोजित कार्यक्रम के दौरान TSAFI की डॉल्फ़िन रेस्क्यू एम्बुलेंस का लोकार्पण किया। यह एम्बुलेंस संकट में फँसी गंगा डॉल्फ़िन को त्वरित, संवेदनशील और वैज्ञानिक रूप से जीवनरक्षक सहायता उपलब्ध कराने में महत्वपूर्ण भूमिका निभाएगी, जिससे माँ गंगा में जलीय जीवन संरक्षण के प्रयास और अधिक सशक्त होंगे।
-
आज WII कैंपस में गंगा बेसिन में जैव-विविधता संरक्षण पर केंद्रित चार महत्वपूर्ण पुस्तक-“Population Status and Action Plan for Critically Endangered Gharial (Gavialis gangeticus) in the Ganga River Basin” “Millets For Life”, “Conservation”, “reintroduction and rehabilitation of threatened turtles along Ganga basin in Uttar Pradesh” एवं “Advancing rescue system for the protection of stranded Ganges |
2 events,
-
ઉત્તરાયણનાં પર્વ નિમિત્તે સુરતનાં ચોકબજાર ખાતે શ્રી ચંદ્ર અશોક સોમ કરૂણા સંસ્થા દ્વારા માંજાથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે, આજે આ સંસ્થાની મુલાકાત લઇ સૌ સેવાભાવી સભ્યોને સેવાકીય આ કાર્ય બદલ વંદન પાઠવ્યા. ઉત્તરાયણની દોરીથી ઘાયલ પંખીઓ મળે તો આપ સૌને એમની કાળજી કરવા અપીલ કરું છું !
-
આજે સુરત સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા પતંગની દોરીથી કપાયેલા પશુ-પક્ષી અને માનવ ઈજા માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલા હેલ્પલાઇન કેમ્પની મુલાકાત લીધી. આ કેમ્પ થકી સેવાકીય કાર્ય કરનારા સૌ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. |
1 event,
-
सूरत पधारे भारतीय जनता पार्टी के राष्ट्रीय सचिव माननीय श्री ओमप्रकाश जी धनखड़ से आज सूरत स्थित निवास स्थान पर शिष्टाचार भेंट एवं आत्मीय संवाद का अवसर प्राप्त हुआ। |
0 events,
|
2 events,
-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરીયાએ શુભેચ્છા મુલાકાત લીધી
-
आज उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री योगी आदित्यनाथ जी का सूरत में आत्मीय स्वागत एवं भेंट का अवसर मिला। |
3 events,
-
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में जल और स्वच्छता के क्षेत्र में देश निरंतर नए मानक स्थापित कर रहा है। आज नवसारी क्षेत्र के सरपंचों एवं जनप्रतिनिधियों के साथ जल और स्वच्छता के क्षेत्र में हो रहे सकारात्मक परिवर्तनों पर संवाद का अवसर प्राप्त हुआ। इस संवाद में ग्राम स्तर पर
-
શ્રી મરોલી કાંઠા વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એમ.પટેલ પ્રી-પ્રાયમરી ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ અને શ્રી એસ.જે.પટેલ પ્રાયમરી ઇંગ્લીશ મિડીયમ સ્કૂલનાં દિવ્ય દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રસ્ટનાં સભ્યશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા.
-
આજે સુરત ખાતે મેગ્નસ હાર્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. ડો. ભાર્ગવભાઇ પટેલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. |
|
4 events,
-
આજે નવી દિલ્હીનાં 'ગરવી ગુજરાત ભવન' ખાતે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતના સાંસદશ્રીઓ સાથે યોજાયેલા રાત્રિભોજન અને સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી સૌ સાથી સાંસદશ્રીઓ સાથે રાજ્યના વિકાસલક્ષી કાર્યો અને જનસેવાના વિવિધ વિષયો પર ચર્ચા કરી.
-
आज महाराष्ट्र में प्रधानमंत्री कृषि सिंचाई योजना-PMKSY एवं विशेष पैकेज परियोजनाओं की प्रगति की समीक्षा हेतु बैठक की अध्यक्षता की। बैठक में परियोजनाओं को समयबद्ध गति देने, ज़मीनी स्तर पर प्रभावशीलता बढ़ाने तथा लंबित विषयों के समाधान पर विस्तृत चर्चा हुई। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में सरकार की स्पष्ट प्रतिबद्धता
-
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष पद हेतु आज दिल्ली स्थित पार्टी मुख्यालय में आयोजित नामांकन प्रक्रिया के अंतर्गत, गुजरात के मुख्यमंत्री Bhupendra Patel जी, गुजरात प्रदेश भाजपा के अध्यक्ष श्री जगदीशभाई पंचाल एवं प्रदेश के पदाधिकारियों के साथ, माननीय Nitin Nabin जी के समर्थन में समर्थन पत्र प्रस्तुत किया ।
-
आज दिल्ली स्थित आवास पर केंद्रीय कृषि एवं किसान कल्याण मंत्री श्री शिवराज सिंह चौहान जी का स्वागत कर अत्यंत प्रसन्नता हुई। इस अवसर पर उनसे दोनों मंत्रालयों और संसदीय क्षेत्र से जुड़े महत्वपूर्ण विषयों पर उपयोगी विचार-विमर्श हुआ। |
1 event,
-
आज दिल्ली स्थित निवास पर महाराष्ट्र सरकार में पर्यावरण एवं जलवायु परिवर्तन तथा पशुसंवर्धन विभाग की मंत्री श्रीमती पंकजा मुंडे जी से शिष्टाचार भेंट हुई। इस दौरान जल संसाधन और पर्यावरण से जुड़े विषयों पर विचार–विमर्श किया। |
0 events,
|
2 events,
-
આજે સુરત ખાતે રત્નમાલા જંક્શન અને ગજેરા જંકશન પર ઇ.સી.પી પદ્ધતિથી 4 લેન ફ્લાયઓવર બ્રીજ અને કાંસાનગરથી અમરોલી તરફ જતા એક તરફેનાં 2 લેન બ્રિજનું લોકાર્પણ કરી અત્યંત આનંદની લાગણી અનુભવી. આપણું શહેર વિકાસનાં ધોરીમાર્ગ પર પૂરપાટ ઝડપે અગ્રેસર છે. આ 4 લેન ફ્લાયઓવર અને 2 લેન બ્રિજને કારણે શહેરીજનોની સુખાકારીમાં ઉમેરો થશે અને ટ્રાફિકની
-
આજે સુરત ખાતે શ્રી નિકુંજભાઇ સિદપરાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી, એમનાં પરિવારનાં સૌ સભ્યોને મળીને આનંદની લાગણી અનુભવી. |
5 events,
-
આજે સુરત ખાતે સાઉથ ઝોન–એ ઉધના વિસ્તારમાં નવીન ફ્લાયઓવર પાસે સુરત–નવસારી રોડને ક્રોસ કરતા રસ્તા પર 2×3 લેનના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ બ્રીજને કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને લોકોની સુગમતામાં ઉમેરો થશે.
-
આજે 163 - લીંબાયત વિસ્તારમાં કંઠી મહારાજ મંદિરથી નીલગીરી સર્કલ સુધીના રોડને જોડતા ફ્લાય ઓવરબ્રીજના કામનું ખાતમુહૂર્ત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સુરત શહેર બ્રીજ સિટી તરીકે ઓળખાય છે. આ ફ્લાય ઓવરથી નાગરિકોની સુખાકારી અને સુગમતામાં ઉમેરો થશે.
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં દૂરદર્શી નેતૃત્વ અંતર્ગત PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી-PM SVANidhi યોજના શહેરી આજીવિકાને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મજબૂત પહેલ છે. આ યોજના અંતર્ગત નાના દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર્સને ખૂબ સરળ પ્રક્રિયામાં લોન આપવામાં આવે છે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે આ
-
સુરત ખાતે શ્રી શંકરલાલ ચેવલીજીનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવારનાં સ્વજનોને મળીને આનંદની લાગણી અનુભવી. સૌને શુભેચ્છાઓ ! |
0 events,
|
4 events,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” આજે નવસારીનાં સર્કિટ હાઉસ ખાતે સૌની સાથે મળીને નિહાળ્યો. રાષ્ટ્ર નિર્માણ, જનભાગીદારી અને જીવનમૂલ્યો અંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના વિચારો માત્ર પ્રેરણા જ નહીં, પરંતુ જીવનપથ પર સતત માર્ગદર્શન પણ પૂરું પાડે છે. એમનો આ સંવાદ દેશને જોડે છે, સમાજને જાગૃત કરે છે
-
નવસારીની દિકરી હેતલ લાલજીભાઇ માછીની સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં નિયુક્તિ થઈ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વ અંતર્ગત યોજાયેલા રોજગાર મેળામાં હેતલને નિયુક્તિ પત્ર પ્રાપ્ત થયું, એને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા.
-
શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણીનાં ભાગ રૂપે આજે નવસારી ખાતે નવસારી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા ફ્લાવર શોને નાગરિકો માટે ખુલ્લો મૂકતા ખૂબ આનંદની લાગણી અનુભવી. નવસારીનાં સૌ નગરજનોને આ ફ્લાવર શોની મુલાકાત લેવા અપીલ કરું છું.
-
આજે ચીખલી ખાતે નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા આનંદની લાગણી અનુભવી. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બસ સ્ટેશનથી નાગરિકોની સુવિધામાં ઉમેરો થશે અને પ્રવાસ દરમિયાન સુખાકારી વધશે. |
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|