आज विभिन्न राज्यों एवं केंद्र शासित प्रदेशों के माननीय मंत्रियों और अधिकारीगण के साथ स्वच्छ भारत मिशन-ग्रामीण के प्रगति आकलन और मिशन के अगले चरण पर संवाद के राउंडटेबल कॉन्फ्रेंस की अध्यक्षता की। माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में जल जीवन मिशन प्रत्येक ग्रामीण परिवार तक सुरक्षित नल-जल पहुँचा रहा है,
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
2 events,
-
-
आज स्वच्छ भारत मिशन–ग्रामीण की प्रगति और अगले चरण पर आयोजित राउंडटेबल कॉन्फ्रेंस में विभिन्न राज्यों एवं केंद्र शासित प्रदेशों द्वारा प्रस्तुत की गई अभिनव पहलें देखकर अत्यंत प्रसन्नता और गर्व की अनुभूति हुई। हिमाचल प्रदेश ने धर्मशाला का क्लस्टर-आधारित ठोस अपशिष्ट प्रबंधन मॉडल प्रस्तुत किया, ओडिशा ने सुंदरगढ़ की महिला-नेतृत्व वाली प्लास्टिक वेस्ट मैनेजमेंट |
1 event,
-
आज झारखंड सरकार के पेयजल एवं स्वच्छता मंत्री श्री योगेंद्र प्रसाद जी से शिष्टाचार भेंट एवं महत्वपूर्ण बैठक हुई। बैठक के दौरान माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व और दूरदर्शी मार्गदर्शन में झारखंड राज्य से जुड़े पेयजल आपूर्ति एवं स्वच्छता संबंधी विभिन्न मुद्दों पर विस्तारपूर्वक चर्चा की गई। इस अवसर पर जल शक्ति |
1 event,
-
आज ओखला स्थित सीवेज ट्रीटमेंट प्लांट के निर्माण कार्य का निरीक्षण किया। यह एशिया का सबसे बड़ा सीवेज ट्रीटमेंट प्लांट है, जहाँ प्रतिदिन करोड़ों लीटर अपशिष्ट जल का शुद्धिकरण होगा। इससे प्राप्त ट्रीटेड वाटर यमुना नदी की जल गुणवत्ता को बेहतर बनाने में अहम योगदान देगा। आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi सर के ‘विकसित भारत’ |
0 events,
|
0 events,
|
3 events,
-
આજે ગણેશ વિસર્જનનાં શુભ અવસરે સુરત મહાનગરનાં ભાગળ અને ચોક વિસ્તારની મુલાકાત લીધી, વાજતે-ગાજતે વિસર્જીત થવા જઇ રહેલા શ્રી ગણેશનાં દર્શન કર્યા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. સૌને શાંતિપૂર્વક ગણેશ વિસર્જન સંપન્ન કરવા અપીલ કરી.
-
આજે લિંબાયત વિધાનસભા ખાતે કાર્યકર્તાશ્રી મંગળભાઇનાં ટી સ્ટોલની મુલાકાત લીધી, એમનાં ટી સ્ટોલ પર ચા પીધી અને મંગળભાઇ સાથે આનંદપૂર્ણ સમય પસાર કર્યો.
-
ગણપતિ બાપ્પાને સૌ ભારે હૈયે વસમી વિદાય આપી રહ્યા છે ત્યારે લિંબાયત, ગોડાદરા, પાંડેસરા અને ડીંડોલી ખાતે ચાલી રહેલા ગણેશ વિસર્જનની મુલાકાત લીધી, ગણપતિ બાપ્પાને આવતા વર્ષે ફરી જલ્દી પાછા ફરવા પ્રાર્થના કરી. સૌ નાગરિકોને ગણેશ વિસર્જનનાં અવસરની શુભેચ્છાઓ પાઠવી. |
0 events,
|
|
0 events,
|
3 events,
-
केन्द्रीय मंत्री श्री मनसुखभाई मांडविया जी के दिल्ली स्थित आवास पर उपराष्ट्रपति चुनाव से पूर्व माननीय राष्ट्रीय अध्यक्ष श्री जे पी नड्डाजी की विशेष उपस्थिति में गुजरात के राज्यसभा एवं लोकसभा सांसदों की महत्वपूर्ण बैठक आयोजित हुई, जिसमें उपस्थित रहकर सभी सांसदश्रीओं से मिलकर विशेष आनंद की अनुभूति हुई।
-
आज दिल्ली स्थित आवास पर आंध्र प्रदेश सरकार के माननीय मंत्री श्री नारा लोकेश जी से शिष्टाचार भेंट हुई। आंध्र प्रदेश से जुड़े विभिन्न विषयों और जल शक्ति मंत्रालय के कार्यों पर चर्चा हुई। #AndhraPradesh
-
माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी सर के नेतृत्व में “स्वच्छ भारत” बापू के उस अधूरे स्वप्न की पूर्णता है, जिसकी प्रेरणा से सम्पूर्ण राष्ट्र आज स्वच्छता के जनांदोलन से जुड़ा है। इसी कड़ी में #SwachhataHiSewa2025 की तैयारियों को लेकर माननीय केंद्रीय मंत्री श्री मनोहर लाल खट्टर जी की विशेष उपस्थिति में आज एक महत्वपूर्ण बैठक |
1 event,
-
आज नई दिल्ली में नागपुर स्थित नाग नदी प्रदूषण नियंत्रण परियोजना की प्रगति की समीक्षा बैठक की। माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में नेशनल रिवर कंज़र्वेशन प्लान के अंतर्गत चल रही इस परियोजना का उद्देश्य नाग नदी को प्रदूषण मुक्त बनाना और उसके जल की गुणवत्ता को बेहतर करना है। यह |
0 events,
|
4 events,
-
माननीय श्री सी. पी. राधाकृष्णन जी को भारत के 15वें उपराष्ट्रपति पद की शपथ ग्रहण करने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ। आपका व्यापक प्रशासनिक अनुभव, दूरदर्शिता और समाज सेवा के प्रति अटूट समर्पण निश्चित ही राष्ट्र के लिए प्रेरणा स्रोत बनेगा। आपके मार्गदर्शन में न केवल हमारी लोकतांत्रिक परंपराएँ और सुदृढ़ होंगी, बल्कि राज्यसभा की
-
आज WAPCOS और NPCC के वरिष्ठ प्रबंधन तथा समर्पित साथियों के साथ महत्वपूर्ण संवाद किया। माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी मार्गदर्शन में दोनों प्रतिष्ठित संगठनों की प्रगति और भविष्य की दिशा पर चर्चा हुई। इस अवसर पर संगठन को और अधिक सशक्त तथा राष्ट्रनिर्माण में प्रभावी योगदान देने हेतु आवश्यक मार्गदर्शन भी
-
આજે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠકમાં ઉપસ્થિત રહી સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધાઓ, એર કનેક્ટિવિટી અંગે ચર્ચા કરી, જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા.
-
आज बिहार प्रवास के दौरान जल शक्ति मंत्रालय की विभिन्न योजनाओं की प्रगति की समीक्षा एवं विश्लेषण किया। इस अवसर पर राज्य मंत्री डॉ. राज भूषण चौधरी जी भी उपस्थित रहे। बिहार सरकार के वरिष्ठ मंत्रीगण और अधिकारियों के साथ योजनाओं की प्रभावशीलता तथा क्रियान्वयन की गति पर विस्तार से चर्चा हुई। #JalShakti |
2 events,
-
अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ જેમણે પોતાનું સમગ્ર જીવન વિદ્યાને સમર્પિત કરી દીધું એવા ગવર્મેન્ટ મેડિકલ કોલેજનાં પ્રોફેસર્સનાં નિવૃત્તિ પ્રસંગે ઉપસ્થિત રહી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને શુભેચ્છાઓ પાઠવી. મેડિકલ કોલેજનાં સૌ પ્રોફેસર્સ થકી આપણાં સમાજને ઉત્તમ ડોક્ટર્સ મળ્યા છે. સેવાનાં સંસ્કાર આપનારા સૌ ગુરૂઓને વંદન પાઠવ્યા. આ સાથે ડૉ
-
આજે ચીખલી ખાતે 242 લાખના આરોગ્યના અદ્યતન ઉપકરણોનું લોકાર્પણ કરતા અપાર આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં સરકારી હોસ્પિટલો અદ્યતન ટેકનોલોજીથી સજ્જ બની રહી છે. નાગરિકો “આયુષ્માન ભારત”યોજનાની મદદથી સરળતાથી ઇલાજ કરાવી રહ્યા છે, જે મોદી સાહેબને કારણે જ શક્ય બન્યું છે ! આ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ |
2 events,
-
આજે સુરત ખાતે May Bacનાં ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. સૌ સંચાલકશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
-
નમોત્સવ : માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવનને ઉજાગર કરતી પ્રેરક યાત્રા ! આજે રાજકોટ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવન પરથી તૈયાર થયેલો અભૂતપૂર્વ ઐતિહાસિક મલ્ટી મિડીયા શો “નમોત્સવ”માં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વડનગરથી દેશનાં સર્વોચ્ચ પદ સુધી પહોંચેલી પ્રેરક યાત્રા, એમનો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને |
|
3 events,
-
आज क्वालिटी काउंसिल ऑफ़ इंडिया द्वारा आयोजित ‘सरपंच संवाद– नेशनल क्वालिटी कॉनक्लेव’ में सम्मिलित होकर अपार संतोष की अनुभूति हुई। स्वच्छ भारत मिशन-ग्रामीण तथा जनभागीदारी से जल संचय अभियान को सफल बनाने में असाधारण योगदान देने वाले सरपंचश्रीओं के साथ संवाद का अवसर मिला। डिजिटल प्लेटफ़ॉर्म के माध्यम से ‘सरपंच संवाद’ हमारे सरपंचों को एक
-
आज नई दिल्ली में भारत प्रकाशन लिमिटेड द्वारा आयोजित आधार इंफ्रा कॉन्क्लेव में सम्मिलित होकर, जलशक्ति मंत्रालय की प्राथमिकताओं और भारत के अगले चरण के इंफ्रास्ट्रक्चर विज़न पर विस्तृत संवाद करने का अवसर मिला। इस अवसर पर जल जीवन मिशन, वर्षा-जल संचयन, नदी पुनर्जीवन, सतत जल प्रबंधन तथा पब्लिक–प्राइवेट पार्टनरशिप जैसे विषयों पर भी विचार-विमर्श
-
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्मदिवस, 17 सितंबर से पूरे देश में प्रारंभ हो रहे ‘स्वच्छता ही सेवा 2025’ अभियान के संदर्भ में आज प्रेस कॉन्फ्रेंस को संबोधित करने का अवसर मिला। “स्वच्छता ही सेवा” अभियान 8वें वर्ष में प्रवेश कर रहा है। स्वच्छता के प्रति जनजागरण का संकल्प माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई |
2 events,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે આવતીકાલે સાંજે 6.30 કલાકે સુરત મહાનગરનાં ઇનડોર સ્ટેડિયમ ખાતે દેશમાં પહેલીવાર સ્વચ્છતા દૂતોનાં ઋણ સ્વીકારનો એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઇ રહ્યો છે. તાજેતરમાં સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં સર્વોત્તમ શહેરનું બિરૂદ પ્રાપ્ત થયું- આ બિરૂદ પાછળ જેમનો અથાક પરિશ્રમ છે એવા સ્વચ્છતા દૂતો અને શહેરીજનોના અભિવાદન અને ઋણ
-
વિશ્વપુરૂષનાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન થકી સેવા કાર્ય ! આજે સુરત ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 29 રક્તદાન કેન્દ્રો ખાતે રક્તદાનનું ભગીરથ કાર્ય હાથ ધરાયું. આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌ રક્તદાતાશ્રીઓનો અને રક્તદાન કેન્દ્રોનાં સભ્યોનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા. કોઇ એક વ્યક્તિ દ્વારા કરાયેલું રક્તદાન એ |
6 events,
-
शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकम्। शिवमेकेन भूतेन जगत् व्याप्तमिदं जगत्॥ આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં જન્મ દિવસનાં અવસરે ઇચ્છાનાથ મંદિર ખાતે પ્રભુ શ્રી શિવની આરાધના કરી, મોદી સાહેબનાં સ્વસ્થ દિર્ઘાયુ માટે મંગળ પ્રાર્થના કરી.
-
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर ने स्वच्छता को केवल अभियान ही नहीं, बल्कि राष्ट्रजीवन का संस्कार बना दिया है। उनके जन्मदिवस के पावन अवसर पर देशभर में #SwachhataHiSeva2025 का शुभारंभ, इसी संकल्प का प्रतीक है। आज सूरत महानगर स्थित इच्छानाथ मंदिर प्रांगण में स्वच्छता अभियान में सहभागी बनकर मुझे गहन संतोष एवं कृतज्ञता का
-
નાના ભૂલકાંઓ આ દેશનું મજબૂત ભવિષ્ય છે ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે સુરત મહાનગર ખાતે આંગણવાડી 41માં ભૂલકાંઓને કીટ વિતરિત કરતા આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં “સેવા એ જ સંસ્કાર” સંકલ્પને ગળથૂંથીમાં ઉતરે એવી શુભેચ્છાઓ અને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા. #sevapakhwada बच्चे राष्ट्र का सशक्त भविष्य हैं। आज माननीय
-
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને સાઇકલ વિતરિત કરતા પરમ સંતોષની લાગણી અનુભવી. જનસેવા થકી રાષ્ટ્રસેવા એ મોદી સાહેબનો સંકલ્પ છે અને એમનાં જન્મ દિવસ નિમિત્તે થઇ રહેલા સેવા કાર્યો એ પરમ ધન્યતાની અનુભૂતિ છે ! #sevapakhwada |
1 event,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે સુરત મહાનગરનાં ઇનડોર સ્ટેડિયમ ખાતે દેશમાં પહેલીવાર સ્વચ્છતા દૂતોનાં ઋણ સ્વીકારનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમા ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં. સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં સર્વોત્તમ શહેરનાં બિરુદ પાછળ જેમનો અથાક પરિશ્રમ છે એવા સ્વચ્છતા દૂતો અને શહેરીજનોનું અભિવાદન કરતા ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. |
1 event,
-
વિકસિત ભારતને આત્મનિર્ભરતા તરફ લઇ જવાનો મૂળ મંત્ર છે વોકલ ફોર લોકલ….. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને “વોકલ ફોર લોકલ”નો મંત્ર આપ્યો છે. આ મંત્ર સાથે આગામી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી અટલ બિહારી વાજપેયીજીની જયંતી 25 સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' યોજાનાર છે. આ અભિયાન અંતર્ગત |
3 events,
-
ગઇકાલે ભૂજ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવન પર આધારિત “નમોત્સવ” કાર્યક્રમને માણવાનો અવસર સાંપડ્યો. પરમ પૂજ્ય સંત શ્રી રમેશભાઇ ઓઝાનાં આશીર્વાદ પામી ધન્યતા અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વડનગરથી દેશનાં સર્વોચ્ચ પદ સુધી પહોંચેલી પ્રેરક યાત્રા, એમનો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને અથાગ પુરૂષાર્થને સૌ કલાકારોએ મલ્ટી મિડીયાની મદદથી અદભૂત રીતે રજૂ
-
ભારતની આત્મનિર્ભરતામાં ઉમેરો….દેશનાં નાગરિકોનો આત્મવિશ્વાસ બન્યો વધુ મજબૂત ! આપણાં સૌનાં લોકલાડીલાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે ભાવનગર ખાતે યોજાયેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, કેન્દ્રીય મંત્રી શ્રી
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે આજે ભાવનગર ખાતે મેરિટાઇમ સેક્ટરના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું અને માહિતી મેળવી એ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. #SamudraSeSamriddhi |
1 event,
-
આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી, ખૂબ ધન્યતાની લાગણી અનુભવી. |
|
1 event,
-
આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ભૂમિપૂજન કર્યું, આ ધન્ય પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. કોસમાડા ખાતે એન્થમ સર્કલ, આઇકોનિક રોડ ખાતે 3.51 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ ઈસ્કોન મંદિર પામશે. |
0 events,
|
2 events,
-
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में देश जल प्रबंधन और सिंचाई क्षेत्र में अभूतपूर्व प्रगति कर रहा है। नई दिल्ली में मध्यप्रदेश के माननीय मुख्यमंत्री श्री मोहन यादव जी और गुजरात के माननीय मुख्यमंत्री श्री Bhupendra Patel जी के साथ बैठक की। बैठक में नर्मदा घाटी विकास, नदी जोड़ो परियोजनाएँ तथा
-
आज नई दिल्ली स्थित भारतीय जनता पार्टी के मुख्यालय, पंडित दीनदयाल उपाध्याय मार्ग पर आयोजित “सहयोग” कार्यक्रम में उपस्थित रहना सौभाग्य की बात रही। माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में प्रारंभ हुआ यह अनूठा प्रयास, नागरिकों को मंत्रियों के साथ प्रत्यक्ष संवाद का अवसर प्रदान करता है। इस पहल का उद्देश्य |
3 events,
-
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर ने पूज्य महात्मा गांधी जी के स्वच्छता-संकल्प को राष्ट्रव्यापी जनांदोलन बनाया है। इसी प्रेरणा से आज नई दिल्ली स्थित कालिंदी कुंज घाट पर #SwachhataHiSeva2025 अंतर्गत “एक दिन, एक घंटा, एक साथ” अभियान में यमुना नदी और उसके तट की सफाई में सहभागी होने का अवसर मिला। इस पुनीत कार्य
-
आज जम्मू-कश्मीर सरकार के माननीय जलशक्ति मंत्री श्री जावेद अहमद राणा जी ने शुभेच्छा भेंट की। उनसे जल संरक्षण एवं जल प्रबंधन से संबंधित विषयों पर सार्थक संवाद हुआ। #jalshaktiministry
-
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर जलसंचय को सर्वोच्च प्राथमिकता देते रहे हैं। उनके दूरदर्शी नेतृत्व में काउंसिल ऑफ़ मिनिस्टर्स की बैठक में एक अत्यंत महत्वपूर्ण एवं ऐतिहासिक निर्णय लिया गया है। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के निर्देशानुसार ग्रामीण विकास मंत्री श्री शिवराजसिंह चौहाण जी ने मनरेगा के ₹88,000 करोड़ बजट में से |
4 events,
-
આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી-આ સાથે પોષણ માહ નિમિત્તે પોષણ ઉત્સવ અને ભૂલકા મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
-
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “આત્મનિર્ભર ભારત”નાં સંકલ્પ સમાન અભિયાન અંગે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો. 25મી સપ્ટેમ્બર પંડીત દીન દયાળજીની જન્મજયંતિથી 25મી ડિસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીનાં જન્મ દિવસ દરમિયાન આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.
-
સૌનો સ્નેહ મારી ઉર્જા છે, સૌનો વિશ્વાસ એ મારો આત્મવિશ્વાસ છે ! બિહારના સહ પ્રભારીનો ચાર્જ મળ્યા બાદ આજે સુરત એરપોર્ટ ખાતે સૌએ સ્નેહભર્યું સ્વાગત કર્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલા સૌ નાગરિકો, બિહારી સમાજનાં આગેવાનશ્રીઓ, ધારાસભ્યોશ્રીઓ, અધિકારીશ્રીઓ-પદાદિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને મારા સૌ કાર્યકર્તાશ્રીઓનો અવિરત સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર માનું છું !
-
પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નવસારી રોટરી આઇ ઇન્સ્ટીટ્યુટનાં સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા “દિના વિઝન સેન્ટર”ને લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી. સેવાનાં આ કાર્ય માટે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. |
2 events,
-
આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત વચ્ચે અમૃત ભારત ટ્રેન-ઉધનાથી બ્રહ્મપુર ભુવનેશ્વર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ ટ્રેન શરૂ થવાને કારણે સુરતમાં રહેતા ઓડિશાવાસીઓને વતન જવાની સુગમતામાં ઉમેરો થશે. મુસાફરી વધુ સરળ બનશે.
-
માનનીય કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનીભાઇ વૈષ્ણવજીએ સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. |
3 events,
-
મા આદ્યશક્તિની ભક્તિનો ઉત્સવ ચાલી રહ્યો છે, શક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા ચાલી રહેલી ઝણકાર નવરાત્રિમાં ઉપસ્થિત રહી મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
-
ગરબા થકી સેવા….. ગઇકાલે રાત્રે સુરત મહાનગર ખાતે યશવી નવરાત્રિમાં ઉપસ્થિત રહી મા આદ્યશક્તિને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. આ નવરાત્રિમાં ગરબાની સાથે સાથે યશવી નવરાત્રિનાં આયોજકોએ કેન્સરનાં દર્દીઓની સારવાર માટે સહાયનો યજ્ઞ પણ પ્રજ્વલિત કર્યો છે. ઉત્સવને સેવામાં પરિવર્તિત કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા.
-
नमो नमो दुर्गे सुख करनी। नमो नमो दुर्गे दुःख हरनी॥ હે દુર્ગે માતા! સુખ આપનારી અને દુઃખ હરનારી તમને વારંવાર પ્રણામ. નવરાત્રિ એ શક્તિનું પાવન પર્વ છે-નવ-રાત્રિ દરમિયાન આખું શહેર હિલોળે ચડે છે ત્યારે ગઇકાલે રાત્રે સુરત મહાનગર ખાતે સુવર્ણ નવરાત્રિમાં ઉપસ્થિત રહી સૌ ખેલૈયાઓનાં ઉત્સાહનાં સાક્ષી બનવાનો અવસર સાંપડ્યો. આ સાથે “રાષ્ટ્રીય સમાચાર” ચેનલનું |
|
3 events,
-
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के नेतृत्व में नमामि गंगे अभियान को गति प्रदान करने हेतु गठित एम्पावर्ड टास्क फोर्स की 16वीं बैठक की अध्यक्षता की । बैठक में गंगा संरक्षण एवं पुनर्जीवन से जुड़े वर्तमान कार्यों की प्रगति की समीक्षा की तथा लंबित परियोजनाओं को समयबद्ध रूप से पूरा करने हेतु आवश्यक निर्देश
-
મા આદ્યશક્તિ સૌને સુખાકારી, સમૃદ્ધિ પ્રદાન કરે !!! સુરતનાં વાતાવરણમાં ચારેકોર નવરાત્રિની ઉર્જા અનુભવાઇ રહી છે, હેમઝ & co. દ્વારા આયોજિત કેસરિયા નવરાત્રી 3.0ની મુલાકાત લઇ મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આનંદથી ગરબે ઘૂમતા ખેલૈયાઓને શુભેચ્છાઓ પાઠવી.
-
નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે સુરત શહેર ખાતે The OG Navratriની મુલાકાત લીધી, મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ ખેલૈયાઓને ખૂબ ઉર્જાથી ગરબે ઘૂમતા જોઇ આનંદની લાગણી અનુભવી. મા આદ્યશક્તિને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. |
1 event,
-
आज दिल्ली स्थित निवास पर आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू जी ने सौजन्य भेंट की। राज्य तथा मंत्रालय से जुड़े विविध विषयों पर सार्थक एवं विस्तृत चर्चा हुई। #JalShakti #AndhraPradesh |
1 event,
-
आज दिल्ली में टीवी9 द्वारा आयोजित फेस्टिवल ऑफ़ इंडिया के पावन मंच पर माँ दुर्गा की अर्चना कर-शक्ति, श्रद्धा और संस्कार के इस महापर्व में सहभागी होने का सौभाग्य प्राप्त हुआ। महा अष्टमी मात्र एक धार्मिक अनुष्ठान नहीं, बल्कि भारतीय संस्कृति में नारी-शक्ति, साहस, संयम और लोककल्याण के संकल्प का जीवंत प्रतीक है। माँ दुर्गा |
4 events,
-
આજે પૂજ્ય બાપુનાં જન્મદિવસ નિમિત્તે ખાદીની ખરીદી કરવાનો અવસર પ્રાપ્ત થયો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરવા અને આપણાં સૌનાં પૂજ્ય બાપુનાં “સ્વદેશી અપનાવો”નાં સૂત્રને સાર્થક કરવા આપ સૌને ખાદીની ખરીદી કરવા તેમજ સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ કરું છું.
-
પૂર્વ રેલમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષની ગ્રાંટમાંથી વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અત્યાધુનિક સુવિધા ધરાવતા એર સ્મોગ ટાવર તેમજ ચાર ટાટા વિંગર બેઝિક લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી, આજે કતારગામનાં અલકાપુરી સર્કલ ગાર્ડન પાસે એનું લોકાર્પણ કરતા આનંદની લાગણી અનુભવી.
-
પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશનાં માર્ગદર્શન અંતર્ગત બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સતત કાર્યરત એવા અમી હેન્ડીક્રાફ્ટ્સની બહેનો માટે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો, બહેનો દ્વારા તૈયાર કરાયેલી કલાકૃતિઓ જોઇ ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે તાલીમ પૂર્ણ કરીને સરકાર માન્યતા પ્રાપ્ત આર્ટિઝન તરીકે રજિસ્ટર થયેલ બહેનોને આર્ટીઝન કાર્ડ દ્વારા
-
અનિષ્ટનું દહન, અસત્યનું દહન, અધર્મનું દહન….. દશેરાનાં પાવન અવસર નિમિત્તે લિંબાયત ઉત્સવ સમિતી અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા રાવણ દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અસત્ય પર સત્યનાં અને અધર્મ પર ધર્મનાં વિજયને વધાવવાનો અવસર સાંપડયો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી, સૌને દશેરાનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી. |
0 events,
|
2 events,
-
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત આયોજિત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિતિ રહી જગદીશભાઇને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા. આ પ્રસંગે માનનીય કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય નિરીક્ષક શ્રી ભૂપેન્દ્ર યાદવજી, માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel
-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળ્યો, આ પ્રસંગે ઉપસ્થિત રહી એમને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. મને વિશ્વાસ છે કે એમનાં નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ ને વધુ મજબૂત બનશે, એક કાર્યકર્તા તરીકે હું એમની સાથે છું અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ પણ પૂરા સ્નેહ |
1 event,
-
पटना आगमन पर उपमुख्यमंत्री श्री सम्राट चौधरी जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव श्री विनोद तावड़े जी एवं सांसद श्री संजय जयस्वाल जी द्वारा किए गए आत्मीय स्वागत के लिए हृदय से आभार। |