ગાંધીનગરનાં નગરજનોએ એમનાં મોદીજી પર અપાર સ્નેહ વરસાવ્યો…. #OperationSindoor #ModiInGujarat
M
Mon
|
T
Tue
|
W
Wed
|
T
Thu
|
F
Fri
|
S
Sat
|
S
Sun
|
---|---|---|---|---|---|---|
0 events,
|
3 events,
-
ગાંધીનગરનાં નગરજનોએ એમનાં મોદીજી પર અપાર સ્નેહ વરસાવ્યો…. #OperationSindoor #ModiInGujarat
-
આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતનાં શહેરી વિકાસનાં 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સહભાગી થવાનો અવસર સાંપડ્યો, પરમ ધન્યતાની અનુભૂતિ થઇ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયની કેટલીક સ્મૃતિઓ તાજી કરી, એ સ્મૃતિ વિકસિત ગુજરાતનાં પ્રયાસો માટે
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ગાંધીનગર ખાતેનાં રોડ શો પહેલા સૌ કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ સાથે સમય પસાર કરી આનંદની લાગણી અનુભવી. |
0 events,
|
1 event,
-
आज दिल्ली में स्वच्छ सर्वेक्षण ग्रामीण 2025 का शुभारंभ करने का अवसर मिला । यह भारत का सबसे बड़ा ग्रामीण स्वच्छता सर्वेक्षण है, जो 21,000 से अधिक गांवों, 761 जिलों और 34 राज्यों एवं केंद्र शासित प्रदेशों को कवर करेगा। माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में, भारत ने स्वच्छता के क्षेत्र |
1 event,
-
बनासकांठा की धरती से जल पुनर्जागरण का ऐतिहासिक संकल्प। आज बनासकांठा की पुण्यभूमि पर माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी मार्गदर्शन और माननीय मुख्यमंत्री श्री Bhupendra Patel जी के प्रेरक सहयोग में संकल्प लिया कि अगले एक वर्ष के भीतर बनासकांठा को “डार्क ज़ोन” की श्रेणी से बाहर निकालकर उसे जल-समृद्ध ज़िले के |
0 events,
|
1 event,
-
11 વર્ષ વિકાસનાં, 11 વર્ષ સુશાસનનાં…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રદેશ કાર્યશાળા સંબોધી, જરૂરી માર્ગદર્શન આપી સૂચનો પાઠવ્યા. |
0 events,
|
0 events,
|
0 events,
|
6 events,
-
आज उत्तर प्रदेश के नरौरा में नमामि गंगे एवं WII द्वारा संचालित ‘कछुआ बचाव एवं पुनर्वास केंद्र’ के अवलोकन का अवसर मिला। यह केंद्र गंगा नदी की पारिस्थितिकी और जैवविविधता की रक्षा हेतु भारत सरकार के संकल्प का एक सजीव प्रमाण है। गंगा में पाई जाने वाली 14 प्रजातियों में से 6 प्रजातियों के कछुओं
-
“एक पेड़ माँ के नाम” आज विश्व पर्यावरण दिवस पर उत्तरप्रदेश के गंगामूर्ति वाटिका में वृक्षारोपण कर “एक पेड़ माँ के नाम” संकल्प के तहत एक पेड़ अपनी मातृश्री को समर्पित किया। इस पुनीत कार्य के अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी सर का भी स्मरण किया, उन्हों ने इस अभियान के माध्यम से
-
आज उत्तर प्रदेश की यात्रा के दौरान गंगामूर्ति वाटिका में माँ गंगा के चरणों में श्रद्धासुमन अर्पित करने का सौभाग्य प्राप्त हुआ। गंगामूर्ति वाटिका मात्र एक उद्यान नहीं, बल्कि माँ गंगा की महिमा, भारतीय संस्कृति की गहराई और जनआस्था की अखंड धारा का सजीव प्रतीक है। यह पवित्र स्थल गंगा की पुण्यधारा, उनकी जीवनदायिनी शक्ति
-
आज उत्तर प्रदेश के बसी घाट पर माँ गंगा की स्वच्छता और संरक्षण के उद्देश्य से प्रस्तुत एक सशक्त नुक्कड़ नाटक को देखने का अवसर मिला। नुक्कड़ नाटक भारतीय जनमानस तक पहुँचने का एक जीवंत, लोकसंवेदी और अत्यंत प्रभावशाली माध्यम है। जब कलाकार लोकभाषा और सांस्कृतिक शैली में जल संरक्षण, स्वच्छता और गंगा के प्रति |
0 events,
|
3 events,
-
આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹20.84 કરોડના ખર્ચે લિંબાયત ઝોનમાં નિર્માણ પામેલ પ્રાથમિક શાળાનાં બે અને સુમન શાળાનાં એક ભવનને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે ઉપસ્થિત બાળકો સાથે મુલાકાત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. મા સરસ્વતીનાં મંદિર સમી આ શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડાવાનું છે, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે-આ વિદ્યાર્થીઓને
-
ભાજપ સાથે વિસાવદર વિકાસ સાથે વિસાવદર આજે સુરત ખાતે વસતા વિસાવદર વિધાનસભાના નાગરિકોનો સ્નેહમિલન સમારોહ યોજાયો, આ સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. આ સ્નેહ મિલન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને જંગી મતોથી વિજયી બનાવવા આહવાન કર્યું.
-
ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાયેલી એન્વાયરોમેન્ટ કોન્કલેવ અને એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણનાં સંરક્ષણ પર પણ વિશેષ ભાર મૂક્યો છે, પર્યાવરણનું રક્ષણ કરતા સૌ પર્યાવરણવિદોને શુભેચ્છાઓ પાઠવી. |
4 events,
-
નવસારી ખાતે કાલિયાવાડી બ્રીજનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી! નવસારી વિકાસપથ પર બમણી ગતિ સાથે આગળ વધી રહ્યું છે, કાલિયાવાડી બ્રીજ એ વિકાસપથ પર સર કરાયેલું એક નવું સોપાન છે-આ બ્રીજને કારણે નવસારીનાં નગરજનોની સુવિધામાં વધારો થશે અને ટ્રાફિકની સમસ્યા હલ થશે.
-
આજે બીલીમોરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્વીમિંગપુલને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. બીલીમોરાને વિકાસપથ પર બમણી ગતિથી આગળ વધતા જોઇ સંતોષ અનુભવાય છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્સ અને સ્વીમિંગપુલ બીલીમોરાનાં યુવાનોમાં રમતગમતનાં કૌશલ્યને વધુ મજબુત બનાવશે એવો મને વિશ્વાસ છે.
-
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में देशभर में जल संरक्षण को लेकर शुरू हुआ जनभागीदारी से जलसंचय का अभियान एक जनआंदोलन बन चुका है। आज नवसारी ज़िले के गणदेवी तालुका स्थित वणगांव में जल संचय कार्यों का लोकार्पण कर एक नई ऊर्जा की अनुभूति हुई। यहाँ वर्षों पुराने और जर्जर हो चुके
-
આજે સુરત ખાતે ઘી યુથ સેવિંગ્ઝ એન્ડ ક્રેડિટ કો-ઓ. સો.લિ. આયોજીત “જળ સંચય-જન ભાગીદારી”અભિયાન અંતર્ગત 18મી વાર્ષિક સાધારણ સભા અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. ઉપસ્થિત સૌએ જળસંચયનાં સંકલ્પ લીધા. ———— Today, I had the pleasure of attending the 18th Annual General Meeting and Student Felicitation Ceremony organized |
2 events,
-
આજે વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરવાનો અવસર સાંપડ્યો, ભારતીય જનતા પાર્ટીનાં સૌ કર્મઠ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળી અનેરી ઉર્જા અનુભવી. વિસાવદર બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ના શકે એવું જો કોઇનાં મનમાં હોય તો એમણે ફરી એકવાર ફરી વિચાર કરવો પડશે, આજે આખો દેશ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આખો દેશ પ્રગતિ કરી
-
આજે ભેંસાણની મુલાકાત દરમિયાન પરબધામ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુના દર્શનનું સૌભાગ્ય સાંપડ્યું, એમનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. |
1 event,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં સેવા-સુશાસન, ગરીબ કલ્યાણ અને વિકસિત ભારતને સમર્પિત ભાજપ અને NDAની કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા-એ સંદર્ભે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદને સંબોધી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારે “જનતાની અપેક્ષા કરતા વધુ આપવું-ક્વોલિટી સાથે સમયસર આપવું” એ મંત્ર પર કાર્ય |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
आज पुणे के खड़कवासला स्थित केंद्रीय जल और विद्युत अनुसंधान संस्थान की मुलाक़ात से प्रसन्नता हुई। CWPRS जैसी संस्थाएं जल क्षेत्र में वैज्ञानिक सोच और नवाचार का आधार हैं। यहां का तकनीकी कौशल, समर्पित वैज्ञानिकों की टीम और अनुसंधान का दायरा अत्यंत सराहनीय है। यह देखकर संतोष और गर्व हुआ। यह संस्थान जल संसाधनों से |
0 events,
|
1 event,
-
आज नई दिल्ली में तेलंगाना के मुख्यमंत्री श्री ए. रेवन्त रेड्डी जी से शिष्टाचार भेंट कर राज्य के जल संसाधनों के प्रबंधन एवं विकास से जुड़े विविध पहलुओं पर सहयोगात्मक चर्चा हुई। इस बैठक में तेलंगाना सरकार के मंत्रीगण एवं वरिष्ठ अधिकारी, साथ ही जल शक्ति मंत्रालय की टीम भी उपस्थित रही। #JalShakti #Telangana |
0 events,
|
0 events,
|
1 event,
-
આજે MY FM દ્વારા યોજાયેલી સાયક્લોથોનને પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સાઇક્લોથોનમાં ભાગ લેનારા સૌ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી ! |
0 events,
|
1 event,
-
आज नई दिल्ली में राष्ट्रीय स्वच्छ गंगा मिशन NMCG- द्वारा आयोजित गंगा नदी परिक्षेत्र प्राधिकरण की 15वीं ‘एम्पावर्ड टास्क फोर्स ’ बैठक की अध्यक्षता करने का अवसर प्राप्त हुआ। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाइ मोदी सर के दूरदर्शी नेतृत्व में माँ गंगा के पुनर्जीवन हेतु चल रहे कार्यों की प्रगति की समीक्षा की गई। राज्य और |
1 event,
-
आज भोपाल में आपातकाल की 50वीं बरसी पर आयोजित एक विचार-विमर्श में भाग लिया, जहाँ भारत के लोकतांत्रिक इतिहास के उस काले अध्याय को स्मरण किया गया। 25 जून 1975 को कांग्रेस सरकार द्वारा थोपा गया आपातकाल न केवल लोकतंत्र का गला घोंटने वाला था, बल्कि संविधान, नागरिक अधिकारों और अभिव्यक्ति की स्वतंत्रता पर भी |
1 event,
-
आज नई दिल्ली स्थित राष्ट्रीय मीडिया केंद्र में माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी जी के नेतृत्व में भारत सरकार द्वारा विगत 11 वर्षों में किए गए अभूतपूर्व कार्यों और ऐतिहासिक उपलब्धियों पर आधारित प्रेस वार्ता को संबोधित करने का अवसर प्राप्त हुआ। पत्रकार बंधुओं से संवाद करते हुए देश की विकास यात्रा को साझा करना |
0 events,
|
1 event,
-
શિક્ષણ સમિતિ સુરત મહાનગર દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉત્સવમાં ઉપસ્થિત રહી શાળા ક્રમાંક નંબર 206 અને 207માં બાલવાટિકા તથા ધોરણ 1 ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો, સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. |
2 events,
-
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા સ્વર્ગસ્થ અંગદાતા મહર્ષભાઈ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા 'ઋણ સ્વીકાર કાર્યક્રમ'માં ઉપસ્થિત રહી અંગદાતાશ્રીઓનાં પરિવારજનોનું સન્માન કરી ધન્યતા અનુભવી. અંગદાન એ મહાદાન છે-જેવી રીતે એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત કરી શકાય છે એવી રીતે અંગદાન થકી એક જીવનમાંથી બીજું જીવન પ્રજ્વલિત થઇ શકે છે-સૌ પરિવારજનો અને
-
आज सूरत स्थित कार्यालय पर मध्यप्रदेश के यशस्वी मुख्यमंत्री माननीय श्री मोहन यादव जी का शुभागमन हुआ। उनसे भेंट कर अत्यंत प्रसन्नता हुई। कार्यालय की कार्यशैली, टीम वर्क और कार्यप्रणाली के बारे में उन्हें विस्तार से अवगत कराया। |
0 events,
|
1 event,
-
આજે ડોક્ટર્સ ડે નિમિત્તે ગુજરાતનાં ડોક્ટર્સ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી અનુભવી, સૌને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી. કોરોનાનો કપરો કાળ હોય કે વિમાની દુર્ઘટના હોય-આપણાં ડોક્ટર્સે સદાય અડીખમ રહી સેવાને પ્રાથમિકતા આપી છે. હાલમાં ઘટેલી વિમાની દુર્ઘટના સમયે રાત-દિવસ કામ કરી સૌ સ્વજનોનાં દુખને ઓછું કરવાનાં પ્રયાસો કરનાર સૌ ડોક્ટર્સને વંદન પાઠવું છું. |
2 events,
-
आज केंद्रीय मंत्री श्री अश्विनी वैष्णव जी से मुलाकात कर जल क्षेत्र में आर्टिफिशियल इंटेलिजेंस और इंटरनेट ऑफ़ थिंग्स (IoT) जैसी आधुनिक तकनीकों के संभावित उपयोग पर चर्चा हुई। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में, हम तकनीक को सुशासन का अभिन्न अंग बनाते हुए जल प्रबंधन को और अधिक सटीक, पारदर्शी तथा
-
आज ताप्ती, महानदी और गोदावरी नदी घाटियों के लिए विकसित “Inundation Forecasting System for River Basins” पोर्टल का शुभारंभ करते हुए अत्यंत आनंद की अनुभूति हुई। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में तकनीक आधारित जल प्रबंधन और आपदा पूर्व तैयारी को निरंतर सशक्त और प्रभावी बनाया जा रहा है । यह |
0 events,
|
1 event,
-
તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને પંચાયતનાં સદસ્યશ્રીઓ સાથે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત વચ્ચે સંવાદ સાધવાનો અને એમનું અભિવાદન કરવાનો અવસર મળ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશભરમાં “જનભાગીદારીથી જળસંચય”નું આંદોલન એક જળક્રાંતિ બની ગયું છે-સૌ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને પણ આ અભિયાનને સાકાર કરવા આહવાન કર્યું! સૌ સરપંચશ્રીઓ |
2 events,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નાગરિકોને પાક્કું ઘર મળી રહે એ સંકલ્પને સાકાર કરવાનાં હેતુથી રાજ્ય સરકારશ્રીની જાહેર આવાસોને પુનઃ વિકાસ યોજના 2016નાં અમલીકરણનાં ભાગરૂપે આજે સુરત મહાનગરપાલિકામાં આંજણા ટી.પી સ્કીમ નં. 7 ફા.પ્લોટ નંબર. 188 પૈકી માનદરવાજા ખાતે 1312 ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતનાં વિવિધ રિડેવલપમેન્ટ કામોનું ખાતમૂહર્ત કરતા
-
આજે સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલ ખાતે CT Scan તેમજ MRI મશીનનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સ્મીમેર હોસ્પિટલમાં CT સ્કેન અને MRI મશીનને કારણે દર્દીઓની સુવિધામાં ઉમેરો થશે. |
1 event,
-
સુરતનાં દિવ્યાંગજનો ભરતકામ, બુક બાઇન્ડિંગ, પેપર ડિસ્ટ્રીબ્યુશન, કંકોતરી-કાર્ડ મેકિંગ વગેરે કાર્ય કરી આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે, એમની આત્મનિર્ભરતામાં ઉમેરો થાય એ હેતુથી એમને ઇ-સાઇકલ અર્પણ કરતા પરમ સંતોષની લાગણી અનુભવી. સૌ દિવ્યાંગજનોને વંદન સાથે શુભેચ્છાઓ પાઠવ્યા. |