आज WAPCOS के कार्यालय में विस्तृत समीक्षा बैठक ली । टीम को नई ऊर्जा और जोश के साथ प्रेरित किया, और वैश्विक स्तर पर जल, ऊर्जा, और इंफ्रास्ट्रक्चर क्षेत्र में अग्रणी परामर्श कंपनी बनने के नए रास्तों पर चर्चा की। हमारा उद्देश्य WAPCOS को विश्वभर में अपनी पहचान बनाने के लिए और अधिक सशक्त बनाना
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
0 events,
|
1 event,
-
|
0 events,
|
1 event,
-
आज मध्य प्रदेश के मुख्यमंत्री डॉ. मोहन यादव जी के साथ एक महत्वपूर्ण बैठक हुई। बैठक में केन-बेतवा लिंक परियोजना के त्वरित कार्यान्वयन पर मुख्य रूप से चर्चा हुई। इसके साथ ही प्रधानमंत्री कृषि सिंचाई योजना (PMKSY), जल जीवन मिशन और स्वच्छ भारत मिशन पर भी महत्वपूर्ण चर्चा की गई। |
1 event,
-
દક્ષિણ ગુજરાતનાં વિવિધ જીલ્લાનાં અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે આજે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે એક બેઠક યોજી. આ બેઠકમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની વિવિધ પદ્ધતિઓ પર ચર્ચા કરાઇ. જળસંવર્ધન અને ભૂગર્ભ જળનું સ્તર સુધારવા માટે આ પદ્ધતિઓની અસરકારકતા અને લાંબા ગાળાના ફાયદા પર ભાર મૂકવામાં આવ્યો, આ સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે નાગરિકોમાં જાગૃતિ વધે એ માટે પણ |
2 events,
-
આજે સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત 'પ્રદેશ મોરચાઓની સંયુક્ત કાર્યશાળા'નો શુભારંભ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી કે.સી.પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારો, મોરચાઓના પ્રદેશ પ્રમુખશ્રીઓ અને મોરચાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
-
વિશ્વનાં સૌથી મોટા પરિવારનાં સદસ્ય બની રાષ્ટ્ર નિર્માણની અમૂલ્ય જવાબદારીમાં તમારો મૂલ્યવાન ફાળો આપો…. બીજી સપ્ટેમ્બરે “સદસ્યતા અભિયાન 2024”નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે અમદાવાદ ખાતે યોજાયેલી 'પ્રદેશ મોરચાઓની સંયુક્ત કાર્યશાળા'ને સંબોધિત કરી અને સૌ હોદ્દેદારશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. ભારતીય જનતા પાર્ટીનો પરિવાર વધુ વિશાળ બને અને વધુને વધુ લોકો આ પરિવારનો હિસ્સો બને એ |
0 events,
|
|
1 event,
-
आज दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर की गरिमामय उपस्थिति में भारतीय जनता पार्टी के सदस्यता अभियान 2024 का भव्य शुभारंभ हुआ। इस ऐतिहासिक क्षण में माननीय प्रधानमंत्री श्री मोदी सर ने स्वयं भारतीय जनता पार्टी का पहला सदस्य बनकर ऐतिहासिक शुरुआत की। इस महत्वपूर्ण अवसर पर उपस्थित रहना मेरे लिए गर्व और |
1 event,
-
આજે ગુજરાતનાં સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સદસ્યતા અભિયાનમાં ઉપસ્થિત રહેવાની ક્ષણો ખૂબ ઉર્જામય બની રહી. પ્રદેશના સૌ પદાધિકારીઓ અને કાર્યકર્તાશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે વિશ્વનાં સૌથી મોટા ભારતીય જનતા પાર્ટી પરિવારનાં સદસ્ય બની રાષ્ટ્ર નિર્માણમાં મૂલ્યવાન ફાળો આપવા સૌને અપીલ કરી. ભાજપાના સદસ્ય બનવા માટે 8800002024 પર મિસ્ડ કોલ કરો અથવા નમો |
1 event,
-
આજે માંડવીનાં તડકેશ્વર ખાતે જળ સંરક્ષણ અને જળભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ કાર્યોનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આજે થયેલા ખાતમુહૂર્ત પર્યાવરણની સુરક્ષા અને જળ સંશાધનોનાં યોગ્ય ઉપયોગની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. જળ સંરક્ષણનાં આ પ્રયાસોની મદદથી વર્તમાન તો ખરું જ પણ નવી પેઢીનાં ભવિષ્યને સમૃદ્ધ પર્યાવરણનો વારસો આપી શકીશું |
2 events,
-
भारत सरकार की जल संचय जन भागीदारी योजना के अंतर्गत सूरत महानगर पालिका के विभिन्न जोन क्षेत्रों में 27 करोड़ रुपये की लागत से जल संचय कार्यों का खातमुहूर्त करने का सौभाग्य प्राप्त हुआ। इस परियोजना का मुख्य उद्देश्य वर्षा जल का संग्रहण, जल संसाधनों का संरक्षण, और स्थानीय जल आवश्यकताओं की पूर्ति करना है।
-
ભારતીય જનતા પાર્ટી પરિવાર વિશ્વનો સૌથી મોટો પરિવાર છે, આ પરિવાર હજી વધુ વિશાળ બને એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં શુભ હસ્તે સદસ્યતા અભિયાન - 2024નો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત આજે સુરત ખાતેથી આ અભિયાનનાં પ્રચાર-પ્રસાર અર્થે વાનનું પ્રસ્થાન કરાવ્યું. આ અભિયાન અંતર્ગત માત્ર 3 દિવસમાં સમગ્ર દેશમાં ભાજપના 1 કરોડથી |
2 events,
-
संजीवनं समस्तस्य जगतः सलिलात्मकम्। भव इत्युच्यते रूपं भवस्य परमात्मनः ॥ माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर की वर्चुअल उपस्थिति में आज जल संरक्षण के क्षेत्र में एक नई क्रांति की शुरुआत हुई है। आज प्रधानमंत्री श्री ने "जल शक्ति जनभागीदारी" पहल का वर्च्युअल शुभारंभ किया, जो न केवल बारिश के पानी का बेहतर प्रबंधन करेगा,
-
આજે રાજકોટ ખાતે “સદસ્યતા અભિયાન” અંતર્ગત કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. સદસ્યતા અભિયાનમાં વધુ ને વધુ લોકો જોડાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. |
1 event,
-
આજે ગણેશ ચતુર્થીનાં પાવન દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી ચેસ્ટ વિભાગનાં વડા ડો. પારૂલબેન વડગામા અને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સંચાલિત ગુજરાતની બીજી અને દક્ષિણ ગુજરાતની પ્રથમ સરકારી એલર્જી લેબનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આ એલર્જી લેબમાં એલર્જીની તપાસથી લઇ એના નિદાન અને સારવાર સુધીની તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ એલર્જી લેબ |
2 events,
-
સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એ હેતુથી સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા યોજાયેલ “સાયબર સંજીવની 3.0” અભિયાનને લોકાર્પિત કરવાનો અવસર સાંપડ્યો. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રિલ મેકિંગ સહિત વિવિઘ સ્પર્ઘાઓનું આયોજન પણ કરાયું
-
સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એ હેતુથી સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા યોજાયેલ “સાયબર સંજીવની 3.0” અભિયાનને લોકાર્પિત કરવાનો અવસર સાંપડ્યો. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રિલ મેકિંગ સહિત વિવિઘ સ્પર્ઘાઓનું આયોજન પણ કરાયું |
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યું નાગરિકોનાં “ઘરનાં ઘરનું સપનું સાકાર!” આજે સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત યોજાયેલા આવાસોનાં કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો અને ફાળવણીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ લાભાર્થીઓનાં પોતાનાં ઘરનાં સ્વપ્નને સાકાર થયેલું જોઇ પરમ ધન્યતાની લાગણી અનુભવી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે 77.08 કરોડનાં ખર્ચે સાકારિત EWS 54 અને EWS |
2 events,
-
आज नई दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्मदिवस के शुभ अवसर पर देशभर में शुरू होने वाले "स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता" 2024 अभियान के कर्टन रेजर कार्यक्रम में केंद्रीय आवासन और शहरी कार्य मंत्री श्री मनोहर लाल जी के साथ प्रेस और मीडिया के साथियों से संवाद किया। यह विशेष अभियान
-
आज दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्म दिवस से शुरू हो रहे "स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता" 2024 अभियान के कर्टन रेजर कार्यक्रम में उपस्थित रहने का सौभाग्य मिला। केंद्रीय मंत्री श्री मनोहर लाल जी की विशेष उपस्थिति में सुषमा स्वराज भवन में आयोजित उद्घाटन समारोह में इस अभियान की घोषणा करना |
4 events,
-
આજે કચ્છની મુલાકાત દરમિયાન જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂજ ખાતે સ્થિત બોરવેલની મુલાકાત લીધી. કચ્છ જેવા વિષમ ભૂગર્ભીય સ્તર ધરાવતા વિસ્તાર માટે બોરવેલ જળસંચયની સૌથી મહત્વપૂર્ણ રીત છે. આ બોરવેલ આજુબાજુનાં ગામડાઓ અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે! આ મુલાકાત દરમિયાન બોરવેલની જળસંચય ક્ષમતા અને એની ટેકનિકલ સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી. આ સાથે જ
-
આજે કચ્છનાં ભૂજ ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌને ગુજરાત લોકસભાનાં દરેક વિસ્તારમાં સવા લાખ પ્રાથમિક સભ્ય નોંધાવી પંડિત દિન દયાળજીની જન્મતિથિએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરી. દેશમાં સૌથી વધારે પ્રાથમિક સભ્યો ગુજરાતમાંથી બને એ
-
આજે પ્રદેશ મહામંત્રી અને કચ્છનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં કાર્યાલયનું લોકાર્પણ કરી અવિરત જનસેવા અને રાષ્ટ્રસેવા માટે તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. મને વિશ્વાસ છે કે એમની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા કચ્છના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે !
-
ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “સેવા એ જ સંસ્કાર”નાં સંક્લપને સાકાર કરે છે…. આજે પોરબંદરની ખમીરવંતી ધરા પર ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય 'અટલ ભવન'નું ઉદ્ઘાટન કરવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું. સૌ કાર્યકર્તાશ્રીઓને જનસેવાનાં સંકલ્પને સાકાર કરી નાગરિકોની સુખાકારીમાં સતત વૃદ્ધિ થતી રહે એ અંગે આહવાન કર્યું. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, |
0 events,
|
|
1 event,
-
“આ આપણાં મોદીજીનું જ ગુજરાત છે !!” ગુજરાતનાં નાગરિકો એમનાં મોદીજી માટે અપાર સ્નેહ ધરાવે છે ! આજે વિવિધ વિકાયકાર્યોનાં શુભારંભ પ્રસંગે અમદાવાદમાં પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમદાવાદનાં નાગરિકોએ અપાર ઉર્જા, અપાર સ્નેહથી આવકાર્યા. “મોદી…મોદીનાં ગગનચુંબી નારાઓ વચ્ચે વિશ્વપુરૂષ મોદી સાહેબનું અતિભવ્ય સ્વાગત કરાયું !! #ViksitBharatViksitGujarat #PMinGujarat |
3 events,
-
आज दिल्ली के भारत मण्डपम में महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मुजी ने 8वें इंडिया वाटर वीक, 2024 का उद्घाटन किया। यह तीन दिवसीय अंतरराष्ट्रीय आयोजन 17 से 20 सितंबर तक नई दिल्ली में आयोजित होगा, जिसमें पानी के संरक्षण और प्रबंधन पर गहन चर्चा होगी। आयोजन का विषय: ‘समावेशी जल विकास और प्रबंधन के लिए
-
On the occasion of #IndiaWaterWeek2024, a key meeting took place with the Hon'ble Minister of Water from Tanzania, Eng. Kundo Andrew Mathew and his esteemed delegation. The discussions revolved around a potential MoU between India and Tanzania, aimed at enhancing collaboration in water resource management and development. Both nations pledged to share their expertise, bolstering
-
Today I had a significant meeting with a delegation from Denmark, led by Hon. Morten Bødskov, Minister for Industry, Business, and Financial Affairs. Our discussions focused on deepening the partnership between India and Denmark in the water sector, fostering greater collaboration. Notably, we explored the establishment of a Centre of Excellence to promote innovation in |
0 events,
|
2 events,
-
સુરત માટે આજનો દિવસ ઐતિહાસિક છે ! આજનો દિવસ સુરતની હરણફાળ પ્રગતિનાં વધામણાંનો દિવસ છે ! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં હૈયે સદાય સુરતનું હિત વસ્યું છે અને એટલે જ હવે દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન’ગ્રોથ હબ સુરત બનશે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના
-
आज इंडिया वाटर वीक 2024 का समापन हुआ, और इस समापन समारोह को संबोधित करते हुए एक नई ऊर्जा का अनुभव हुआ। इस मंच में न केवल जल संसाधनों के प्रति हमारे संकल्प को और भी सुदृढ़ किया, बल्कि वैश्विक जल प्रबंधन के क्षेत्र में भारत की अग्रणी भूमिका को भी स्पष्ट किया । डेनमार्क, |
0 events,
|
4 events,
-
આજે નવસારી ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં આવેલ વિવિધ રસ્તા અને મકાનોના કામનું ખાતમૂહૂર્ત તથા લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. નવસારીનો વિકાસ સમગ્ર દેશ માટે ઉદાહરણસમ બની રહ્યો છે ત્યારે સૌને પાણીનો સદઉપયોગ થાય, પાણીનો બગાડ ન થાય અને બોર દ્વારા પાણી જમીનમા ઉતરે તે માટે આપણે વધુમાં વધુ
-
आज नवसारी ने जल संरक्षण में रचा नया इतिहास! आज नवसारी ने जल संरक्षण और संचयन के क्षेत्र में एक अद्भुत अध्याय जोड़ा है। नवसारी कृषि विश्वविद्यालय में इस ऐतिहासिक पहल को लोकार्पित करते हुए गर्व और आनंद की अनुभूति हो रही है । यह पहल माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व
-
ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી કરોડો લોકોનાં “ઘરનાં ઘરનું” સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે-જે અંતર્ગત આજે સુરત મહાનગર ખાતે રાંદેર ઝોન, અઠવા ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં ₹ 193.10 કરોડના ખર્ચે 2358 નવનિર્મિત આવાસોનું કોમ્પ્યુટરાઈઝડ્ ડ્રો દ્વારા લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. લાભાર્થીઓનાં ચહેરા
-
महाराष्ट्र में जल पुनर्भरण के लिए कार्यरत पुणे के 'नाम फाउंडेशन' के विशेष कार्यक्रम में आज उपस्थित रहकर सरकार की विभिन्न योजनाओं के बारे में चर्चा की। 'नाम फाउंडेशन' के चेयरमैन और प्रसिद्ध अभिनेता श्री नाना पाटेकर जी के नेतृत्व में यह संस्था महत्वपूर्ण कार्य कर रही है। श्री नाना पाटेकर जी के नेतृत्व में |
4 events,
-
મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સુગમતા રહે અને એમની સુખ-સુવિધાઓ સચવાયેલી રહે એ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલનાં કેમ્પસમાં પોસ્ટ ગ્રેજયુએશનના વિદ્યાર્થીઓ માટે PG હોસ્ટેલને લોકાર્પિત કરતા આજે ખૂબ આનંદની લાગણી અનુભવી. વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી!
-
આજે પરમ પૂજ્ય અચાર્ય મહારાજશ્રી મહાશ્રમણજીનાં પરમ આશીર્વાદ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એમની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ચાતુર્માસ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી. મહારાજશ્રીએ સુરત ઉપસ્થિત થઇ સુરતની ધરતીને પાવન કરી છે !! 55 હજાર કિલોમીટરની પદયાત્રા કરી યુવાનો વ્યસનથી દૂર રહે એ માટે સતત માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છે. મહારાજશ્રીને વંદન પાઠવ્યા
-
રાજસ્થાનમાં જળ સંચય-જન ભાગીદારી અભિયાનને સફળ બનાવવા અંગે આજે સુરત ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજસ્થાનમાં આ યોજનાને સફળ બનાવવા માર્ગદર્શન પાઠવ્યું, રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં ગુજરાત એક મોડલ તરીકે ઉભરે એવું સૌને આહ્વવાન કર્યું.
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે “સેવા પખવાડિયા”ની ઉજવણી કરાઇ, આ નિમિત્તે આજે સુરત ખાતે “સ્વચ્છતા દૂત”નાં સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી એમને સન્માનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ! આ પ્રસંગે એમને સન્માનતા હર્ષની લાગણી અનુભવી અને સૌ “સ્વચ્છતા દૂત”નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો ! |
|
1 event,
-
आज नागालैंड के मुख्यमंत्री माननीय श्री नेफियू रियो जी से सौहार्दपूर्ण मुलाकात हुई, जिसमें राज्य के विभिन्न जल मुद्दों पर गहन चर्चा की गई। बाढ़ प्रबंधन कार्यक्रमों को सुदृढ़ बनाने, जलाशयों की मरम्मत, नवीनीकरण और पुनर्जीवन के साथ-साथ छोटे सिंचाई परियोजनाओं को और प्रभावी बनाने पर विचार-विमर्श हुआ। इसके अलावा, नए जल भंडारण टैंकों के |
0 events,
|
1 event,
-
आज दिल्ली स्थित कार्यालय में मध्यप्रदेश के माननीय मुख्यमंत्री श्री मोहन यादव जी और राजस्थान के माननीय मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी ने शिष्टाचार मुलाकात ली। इस दौरान विभिन्न जल संसाधन परियोजनाओं और जल जीवन मिशन पर विस्तृत चर्चा हुई। साथ ही, PKC-ERCP लिंकेज में संशोधन पर भी विशेष चर्चा की गई, जिससे जल संसाधन |
1 event,
-
आज भुवनेश्वर के बिररामचंद्रपुर, साखीगोपाल में आयोजित कार्यक्रम में स्वच्छता कर्मियों के साथ जुड़ने का सौभाग्य प्राप्त हुआ। इस अवसर पर उन्हें विभिन्न सरकारी योजनाओं के लाभ प्रदान करने के लिए विशेष शिविर का भी आयोजन किया गया। हम सभी के लिए गर्व की बात है कि ओडिशा के 30,000 से अधिक गांव ODF प्लस |
2 events,
-
આજે સુરત શહેર ખાતે “ક્રેડાઇ” દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,
આજે સુરત શહેર ખાતે “ક્રેડાઇ” દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,
આજે સુરત શહેર ખાતે “ક્રેડાઇ” દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત “જળ સંચય, જન ભાગીદારી” અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ક્રેડાઇનાં સૌ સભ્યો સાથે “જળ સંચય” વિશે સંવાદ સાધ્યો, મને આનંદ છે કે ક્રેડાઇએ 1111 વોટર રિચાર્જીંગ યુનિટની જવાબદારી લઇ, “જળ
-
વિદ્યાર્થીઓને ગળથૂંથીમાંથી જ “જળ સંરક્ષણ”નાં સંસ્કાર મળે એ હેતુથી આજે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એકસાથે 210 બોરીંગનાં વોટર રિચાર્જીંગનો શુભારંભ કરી અપાર આનંદ અનુભવ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ “જળ સંરક્ષણ”ને ખૂબ મહત્વ આપી રહ્યા છે અને આવતીકાલ માટે “જળ-સંચય” કરી ભવિષ્યને સુરક્ષિત બનાવી રહ્યા છે ત્યારે આજે વીર નર્મદ સાઉથ |
2 events,
-
छत्तीसगढ़ के बर्गा गाँव में आज परकोलेशन टैंक और सीटीयू साइट के निरीक्षण के साथ जल संरक्षण की दिशा में एक और महत्वपूर्ण कदम बढ़ाया गया। डीपीआरसी में रिचार्ज शाफ्ट और सैंड फ़िल्टर का अवलोकन करते हुए ज़रूरी सुझाव दिए गए, जिससे जलस्तर में सुधार और प्राकृतिक संसाधनों के सतत विकास में मदद मिलेगी। इसके
-
आज छत्तीसगढ़ के बर्गा गांव में स्वच्छता और विकास के एक नए अध्याय का शुभारंभ हुआ। आज बर्गा गांव को ओडीएफ प्लस मॉडल घोषित करते हुए मुझे अत्यंत आनंद की अनुभूति हुई। गांववासियों द्वारा स्वच्छता और विकास के प्रति दिखाए गए समर्पण और जागरूकता के लिए उन्हें अभिनंदन देता हूँ। यह उपलब्धि न केवल गांव |
0 events,
|
|
0 events,
|
1 event,
-
आज दिल्ली स्थित निवास पर छत्तीसगढ़ के माननीय राज्यपाल श्री रमेन डेका जी ने शिष्टाचार मुलाकात की। Hon'ble Governor of Chhattisgarh Mr. Ramen Deka paid a courtesy visit today at his residence located in Delhi. |
1 event,
-
आज से ठीक 10 वर्ष पहले, 2 अक्टूबर 2014 को माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर ने महात्मा गांधी की जयंती के अवसर पर स्वच्छ भारत मिशन की ऐतिहासिक शुरुआत की थी। मुझे गर्व है कि आज इस महत्वपूर्ण अवसर पर, इस मिशन की 10वीं वर्षगांठ के कार्यक्रम में माननीय प्रधानमंत्री जी की विशेष उपस्थिति |
0 events,
|
0 events,
|
1 event,
-
હરિયાળું સુરત, સમૃદ્ધ સુરત !! સુરત મહાનગરપાલિકાનાં ટોરેન્ટ ગૃપનાં યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ તૈયાર થયેલા "સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ (વ્યાસ) ઉદ્યાન" અને “શ્રી જયોતીન્દ્ર દવે ઉદ્યાન”નાં નવિનીકરણ બાદ આજે લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો. સુરત શહેર ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે, હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી સુરત “ગ્રીન સુરત” |
5 events,
-
आज सूरत में आयोजित मध्य प्रदेश के “जल संचय जन भागीदारी” अभियान को संबोधित किया। इस महत्वपूर्ण अभियान का उद्देश्य जल संरक्षण के प्रति जनभागीदारी को बढ़ावा देना है। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेब के नेतृत्व में, हमने जल संरक्षण और जल प्रबंधन के क्षेत्र में अभूतपूर्व प्रगति की है। “जल संचय जन भागीदारी”
-
નવરાત્રિનાં શુભ અવસરે ડો. મંથનભાઇ સોજીત્રાની નવી હોસ્પિટલ “ઇરા વિમેન્સ કેર”નું ઉદઘાટન કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવી. મને વિશ્વાસ છે કે ડો.મંથનભાઇ અને એમની હોસ્પિટલ મહિલાઓના આરોગ્ય અને કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.
-
जल शक्ति अभियान के अंतर्गत आज सूरत की लिंबायत विधानसभा में भूजल रिचार्ज के महत्वपूर्ण कार्य का शिलान्यास करने का अवसर मिला । इस अभियान का लक्ष्य प्राकृतिक संसाधनों का सर्वोत्तम उपयोग कर जल संरक्षण के लिए दीर्घकालिक और स्थायी समाधान सुनिश्चित करना है। इस परियोजना के पूर्ण होने से लिंबायत विधानसभा में जल की
-
सूरत के उधना विधानसभा क्षेत्र में आज ग्राउंड वॉटर रिचार्ज परियोजना का भूमिपूजन किया गया। यह परियोजना जल संरक्षण और भूजल स्तर को बहतर बनाने की दिशा में एक महत्वपूर्ण कदम साबित होगी। इससे न सिर्फ क्षेत्र में पानी की उपलब्धता में सुधार होगा, बल्कि सतत विकास और पर्यावरण संतुलन के लिए भी यह एक |