आज दिल्ली में हिमाचल प्रदेश के उप मुख्यमंत्री श्री मुकेश अग्निहोत्री जी ने सौजन्य भेंट की। इस अवसर पर हमने हिमाचल प्रदेश के जल संसाधनों पर गहन चर्चा की। बैठक के दौरान, हिमाचल प्रदेश की जल सुरक्षा और सतत विकास को सुनिश्चित करने के लिए भविष्य की योजनाओं और परियोजनाओं पर विचार-विमर्श किया। यह चर्चाएँ
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
2 events,
-
-
अरुणाचल प्रदेश के जल संसाधन मंत्री श्री बीयुराम वाघेजी के साथ सौजन्य भेंट की । इस दौरान हुई बैठक में अरुणाचल प्रदेश के जल संसाधनों के प्रबंधन और विकास पर चर्चा की गई। बैठक में भविष्य की योजनाओं पर विस्तृत विचार-विमर्श किया गया। #JalJeevanMission #HarGharJal |
0 events,
|
1 event,
-
आज दिल्ली में कर्नाटक के उपमुख्यमंत्री श्री डी. के. शिवकुमार जी ने सौजन्य भेंट की। इस दौरान बैठक में मेकेदातु परियोजना, अपर भद्रा परियोजना, भूजल पुनर्भरण, और भारत सरकार की जल योजनाओं पर विस्तृत चर्चा की गई। इन योजनाओं को सफलतापूर्वक लागू करने के लिए सभी आवश्यक कदम उठाए जाएंगे, जिससे कर्नाटक और देश के |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
|
0 events,
|
1 event,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત 9મીથી 15મી ઓગસ્ટનાં રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર દેશમાં ફરી એકવાર “હર ઘર તિરંગા યાત્રા” અને “હર ઘર તિરંગા અભિયાન” શરૂ થઇ રહ્યું છે ! આ સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરૂણ ચુગજીની વિશેષ ઉપસ્થિતિમાં આ અભિયાનની તૈયારીના ભાગરૂપે |
0 events,
|
1 event,
-
आज दिल्ली में उत्तराखंड के मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी जी ने सौजन्य भेंट की। इस दौरान देवभूमि उत्तराखंड में जल संबंधित मुद्दों पर गहन चर्चा की गई। परियोजनाओं में आने वाली बाधाओं को दूर करने और तेजी से कार्यान्वयन सुनिश्चित करने के लिए जल शक्ति मंत्रालय की ओर से उत्तराखंड के विकास में हर |
0 events,
|
2 events,
-
સુરતનાં મોટા વરાછા ખાતે શ્રી સંજયભાઇ લખાણીનાં પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ ગભરૂભાઇ લખાણીની પ્રાર્થનાસભામાં હાજરી આપી, સંજયભાઇને સાંત્વના પાઠવી અને સદગતનાં આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી !
-
સંતો-સમાજ સુધારકો, સ્વંત્રતા સેનાનીઓની પાવન ભૂમિ ગુજરાતનાં ધબકાર સમા ગૌરવવંતા રાજકોટ ખાતે આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “હર ઘર તિરંગા” અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકોને જોડાવા આહવાન કર્યુ |
2 events,
-
આજે સુરત ખાતે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ડો. અનિલ પટેલનાં ઇમેજીંગ સેન્ટરનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વર્ષોથી તબીબી ક્ષેત્રે પોતાની સેવા આપી રહેલા ડો.અનિલભાઇને શુભેચ્છાઓ પાઠવી !
-
આજે બારડોલી ખાતે સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય 'શ્રી કમલમ્'નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હોય એવું આહવાન કર્યું હતું-મને આનંદ છે કે પ્રધાનમંત્રી શ્રીનો આ સંકલ્પ પૂરો કરવામાં ગુજરાત અગ્રેસર છે |
|
3 events,
-
આ ત્રણ રંગ ભારતનું ગૌરવ છે ! આ ત્રણ રંગ ભારતનું અભિમાન છે ! “હર ધર તિરંગા” અભિયાન અંતર્ગત મારા નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો ! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હર ધર તિરંગા અંતર્ગત સૌ નાગરિકોને પોતાનાં ઘર અને ઓફિસ પર તિરંગો લહેરાવવાનું આહવાન કર્યું છે-હું આપ સૌને આપનાં નિવાસસ્થાન અને ઓફિસ પર તિરંગો લહેરાવવા
-
NJ ગૃપ દ્વારા યોજાયેલી એન્યુઅલ ફ્લેગશીપ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો. રોકાણ ક્ષેત્રે NJ ગૃપ ઘણાં સમયથી શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે-સૌને અભિનંદન પાઠવ્યા !
-
બાળકો, યુવાનો અને વડીલો…. સર્વનાં રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ એટલે આપણો “તિરંગો” !! #તિરંગા_યાત્રા #HarGharTiranga #harghartirangagujarat |
1 event,
-
आज नई दिल्ली में 'FloodWatch India' मोबाइल एप्लिकेशन का दूसरा संस्करण लॉन्च करने का अवसर प्राप्त हुआ । इस एप के माध्यम से देशभर में बाढ़ की स्थिति और 7 दिनों तक की पूर्वानुमान की जानकारी वास्तविक समय में लोगों तक पहुंचाई जाएगी। नया संस्करण 592 स्तर पूर्वानुमान स्टेशनों की जानकारी और 150 प्रमुख जलाशयों |
1 event,
-
विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। आज माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में चल रहे “हर घर तिरंगा अभियान” के अंतर्गत श्रम शक्ति भवन, नई दिल्ली में तिरंगा वितरित करने का गौरव प्राप्त हुआ। “तिरंगा” केवल हमारे राष्ट्र की पहचान नहीं, बल्कि हमारी आज़ादी का जीवंत प्रतीक है। इसके तीन |
0 events,
|
1 event,
-
आज आंध्र प्रदेश के मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू जी, नागरिक उड्डयन मंत्री श्री के. राममोहन नायडू जी और अन्य वरिष्ठ अधिकारियों के साथ पोलावरम सिंचाई परियोजना की सफल पूर्णता के लिए एक महत्वपूर्ण बैठक संपन्न हुई। इस दौरान परियोजना के तकनीकी मुद्दों और चुनौतियों पर गहन चर्चा की गई। केंद्रीय जल आयोग और भारत |
0 events,
|
1 event,
-
आज नवसारी में "दि नवसारी डिस्ट्रिक्ट चेंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री" के पदग्रहण समारोह में शामिल होने का सौभाग्य प्राप्त हुआ। नव-निर्वाचित अध्यक्ष श्री राजेंद्रभाई देरासरिया और उनकी पूरी टीम को हार्दिक शुभकामनाएं और भविष्य के लिए ढेरों सफलताओं की कामना करता हूँ। मुझे विश्वास है कि उनके नेतृत्व में नवसारी की व्यापारिक और औद्योगिक |
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
BJYM के राष्ट्रीय अध्यक्ष और बेंगलुरु के सांसद श्री तेजस्वी सूर्या जी ने आज सूरत स्थित कार्यालय की शुभेच्छा भेंट की । उनके साथ युवाओं के लिए प्रेरणादायक चर्चा हुई और संगठन को मजबूती देने के महत्वपूर्ण विचार साझा किए। |
0 events,
|
0 events,
|
|
0 events,
|
1 event,
-
आज WAPCOS के कार्यालय में विस्तृत समीक्षा बैठक ली । टीम को नई ऊर्जा और जोश के साथ प्रेरित किया, और वैश्विक स्तर पर जल, ऊर्जा, और इंफ्रास्ट्रक्चर क्षेत्र में अग्रणी परामर्श कंपनी बनने के नए रास्तों पर चर्चा की। हमारा उद्देश्य WAPCOS को विश्वभर में अपनी पहचान बनाने के लिए और अधिक सशक्त बनाना |
0 events,
|
1 event,
-
आज मध्य प्रदेश के मुख्यमंत्री डॉ. मोहन यादव जी के साथ एक महत्वपूर्ण बैठक हुई। बैठक में केन-बेतवा लिंक परियोजना के त्वरित कार्यान्वयन पर मुख्य रूप से चर्चा हुई। इसके साथ ही प्रधानमंत्री कृषि सिंचाई योजना (PMKSY), जल जीवन मिशन और स्वच्छ भारत मिशन पर भी महत्वपूर्ण चर्चा की गई। |
1 event,
-
દક્ષિણ ગુજરાતનાં વિવિધ જીલ્લાનાં અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે આજે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે એક બેઠક યોજી. આ બેઠકમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની વિવિધ પદ્ધતિઓ પર ચર્ચા કરાઇ. જળસંવર્ધન અને ભૂગર્ભ જળનું સ્તર સુધારવા માટે આ પદ્ધતિઓની અસરકારકતા અને લાંબા ગાળાના ફાયદા પર ભાર મૂકવામાં આવ્યો, આ સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે નાગરિકોમાં જાગૃતિ વધે એ માટે પણ |
2 events,
-
આજે સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત 'પ્રદેશ મોરચાઓની સંયુક્ત કાર્યશાળા'નો શુભારંભ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી કે.સી.પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારો, મોરચાઓના પ્રદેશ પ્રમુખશ્રીઓ અને મોરચાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
-
વિશ્વનાં સૌથી મોટા પરિવારનાં સદસ્ય બની રાષ્ટ્ર નિર્માણની અમૂલ્ય જવાબદારીમાં તમારો મૂલ્યવાન ફાળો આપો…. બીજી સપ્ટેમ્બરે “સદસ્યતા અભિયાન 2024”નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે અમદાવાદ ખાતે યોજાયેલી 'પ્રદેશ મોરચાઓની સંયુક્ત કાર્યશાળા'ને સંબોધિત કરી અને સૌ હોદ્દેદારશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. ભારતીય જનતા પાર્ટીનો પરિવાર વધુ વિશાળ બને અને વધુને વધુ લોકો આ પરિવારનો હિસ્સો બને એ |
0 events,
|