“સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” આજે નવસારી ખાતે સાંસદ દિશા દર્શન હેઠળ “સ્વચ્છ નવસારી જવાબદારી અમારી” અભિયાન અંતર્ગત યોજાયેલા “વાલી સાથે સંવાદોત્સવ” “નારી સંમેલન” અને વિવિધ કાર્યોનાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ,ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ,નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીલમબેન,સરપંચશ્રીઓ સહીત પદાધિકારીશ્રીઓ તેમજ મહાનુભાવો
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
1 event,
-
|
2 events,
-
આ દેશનાં સૌથી મોટા ઇન્ફ્લુઅન્સર આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે, કારણ કે એમનાં કાર્યો, એમનાં વિચારો દેશનાં યુવાનોને પ્રેરિત કરે છે ! આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત 'સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ મીટ'માં ઉપસ્થિત રહી ગુજરાતભરમાંથી પધારેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો.
-
સમાજને સશક્ત બનાવવામાં, જાગૃત બનાવવામાં અખબારો અને ઇલેક્ટ્રિક મિડીયાનો પણ ખૂબ મોટો ફાળો છે. આજે અમદાવાદ ખાતે યોજાયેલી મિડીયા મીટમાં ઉપસ્થિત રહી ગુજરાતનાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મિડીયાનાં માલિકો, તંત્રીશ્રીઓ, ચેનલ હેડ્સ સાથે વિવિધ વિષયો પર સંવાદ સાધ્યો. સૌને મળી ખૂબ આનંદ અનુભવાયો. રાત દિવસ જોયા વિના ખડેપગે કાર્ય કરતા સૌ પત્રકાર મિત્રોને શુભેચ્છાઓ અને અભિનંદન |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
2 events,
-
अब की बार, 400 पार !!!! આજે સુરત મહાનગર ખાતે 25 નવસારી લોકસભામાં સમાવિષ્ટ થતા ચોર્યાસી, મજૂરા અને ઉધના મત વિસ્તારનાં કાર્યકર્તા સ્નેહ મિલન સમારંભમાં સૌ કાર્યકર્તાશ્રીઓને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તૈયાર છે, સૌને પૂરા જોશ, ઉમંગ અને ઉર્જા સાથે લોકસભા ચૂંટણીનાં આયોજનમાં જોડાઇ જવા
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી” પર આપણાં દેશનાં કરોડો નાગરિકોને તો વિશ્વાસ છે જ છે, પણ અન્ય પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ પણ “મોદી ગેરંટી”માં વિશ્વાસ ધરાવે છે અને એટલે જ રાષ્ટ્રસેવાનાં સંકલ્પ સાથે એ સૌ ભાજપામાં જ જોડાય છે!! આજે સુરતનાં ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આપનાં હોદ્દેદારશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ અને એમનાં |
|
0 events,
|
2 events,
-
મોદીનો પરિવાર બહુ મોટો છે અને મોદી માટે એમનાં પરિવારનાં સભ્યોનાં સૂચનો પણ એટલા જ મહત્વનાં છે !! આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર માટે સૂચન અભિયાનનો શુભારંભ કરાવી “વિકસિત ભારત, મોદીની ગેરંટી” વિડીયો વેનને ધ્વજ બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ અભિયાન અંતર્ગત ગુજરાતભરમાંથી ભાજપાનાં સંકલ્પ પત્રો માટે સૂચનો એકત્રિત કરાશે.
-
મોદીનાં પરિવારમાં નવા સભ્યોને આવકાર…. આજે દેશ અને સમગ્ર દુનિયાને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે કામ થવાની ગેરંટી !!! મોદી જે બોલે છે એ કરીને બતાવે છે-મોદીની આ ગેરંટી, મોદી પરનાં આ વિશ્વાસને કારણે મોદીનું પરિવાર ખૂબ વિશાળ છે અને વધુ વિશાળ બનતું જાય છે ! આજે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા અને |
1 event,
-
વધુને વધુ વિશાળ બની રહ્યું છે મોદી પરિવાર…. આજે અમરેલી જીલ્લાનાં રાજુલા ખાતે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનાં આગેવાનશ્રીઓને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા, મોદી પરિવારમાં સૌને આવકાર્યા. ગુજરાતની 26 બેઠકો ત્રીજી વખત જીતવા જઇ રહ્યા છીએ ત્યારે 26 બેઠકોમાં ગુજરાત એક અનોખો રેકોર્ડ સ્થાપિત કરે અને દરેક ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે |
0 events,
|
0 events,
|
1 event,
-
આજનાં યુવાનો ભારતનાં વર્તમાનને તો મજબૂત બનાવે જ છે, પણ ભારતની આવતીકાલને પણ વધુ ઉજ્જવળ અને સલામત બનાવે છે !!! લોકસભાની કાર્યપદ્ધતિ યુવાનો સમજે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા માટે પોતાનું યોગદાન આપે એ હેતુથી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યોજાયેલી યુથ પાર્લામેન્ટમાં ઉપસ્થિત |
2 events,
-
આજે સુરત મહાનગર ખાતે સુરત એરપોર્ટને ધમધમતું કરવાનાં પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે “સુરતનું ટેકઓફ” પુસ્તકનું વિમોચન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે ફ્લાઇટ રોકો આંદોલનથી લઇ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યાં સુધીનાં સૌ દિવસો આંખ સામેથી પસાર થઇ ગયા. સુરતનાં એરપોર્ટની વિશેષતા એ છે કે સુરતનું એરપોર્ટ સુરતનાં લોકો દ્વારા બન્યું છે !
-
લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા મહા રક્તદાન કેમ્પ, આંખની તપાસ, વિના મૂલ્યે આંખનું ઓપરેશન અને સર્વ રોગ નિદાન કેમ્પનાં આયોજનમાં ઉપસ્થિત રહી જનસેવાનાં આ કાર્યને બિરદાવ્યું. સેવા એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે, ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ જનસેવાને જીવનનો મૂળ મંત્ર બનાવી જ્યારે સેવાનાં યજ્ઞમાં પોતાની આહુતિ આપે છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવાય છે. |
|
0 events,
|
3 events,
-
વૈષ્ણવજન તો તેને રે કહીએ…. જે પીડ પરાઇ જાણે રે…. ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને ગુજરાત મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ પણ છે !! આજે દાંડીકૂચ દિવસનાં પુણ્ય અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘આશ્રમભૂમિ વંદના’ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી આશ્રમના પુન:નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. સાબરમતી આશ્રમનાં પાયામાં ગાંધીજીનાં અગિયાર વ્રતો રહેલા છે, સત્ય અને અહિંસાનાં
-
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વરદ હસ્તે અમદાવાદ ખાતેથી ભારતીય રેલવેના રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાયો, અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવવામાં આવી. ભારતીય રેલ માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો અને સમગ્ર ગુજરાતને આ ઐતિહાસિક દિવસનાં સાક્ષી બનવાનું પરમ
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સાબરમતી આશ્રમની મુલાકાત લઇ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી, વૃક્ષારોપણ કર્યું અને સાબરમતી આશ્રમના પુનઃનિર્માણના લેઆઉટનું નિરીક્ષણ કર્યું. આ ધન્ય પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડયું. |
2 events,
-
સેવા એ જ સંકલ્પ સાથે આજે વડોદરા ખાતે જીલ્લા ભાજપ કાર્યાલય “વંદે કમલમ” અને ખેતી બેંકની વડોદરા શાખાનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓને જ્યારે પણ મળું છું ત્યારે રાષ્ટ્રસેવા, જનસેવા માટેનો એમનો ઉત્સાહ, જોશ જોઇ મારી અંદર પણ નવી ઉર્જાનો સંચાર થાય છે. આજે વડોદરા ખાતે કાર્યકર્તાશ્રીઓને આવનારી લોકસભા ચૂંટણીમાં નવો
-
દુનિયામાં કોઇપણ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એ એમનાં દેશનાં યુવાનો પર એટલો વિશ્વાસ નથી કર્યો જેટલો મોદી સાહેબે આપણાં દેશનાં યુવાનો પર કર્યો છે. આજે વડોદરા ખાતે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા યોજાયેલા પક્ષ જોડો અને કોફી કુપન કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો. લોકસભા ચૂંટણીમાં દેશનાં યુવાનોનો બહુ મોટો રોલ છે. યુવાનો |
1 event,
-
આજે સુરત ખાતે સુમુલ ડેરી આઈસ્ક્રીમ પ્લાન્ટના વિસ્તૃતીકરણ તથા આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાનો અવસર સાંપડ્યો. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે. સૌને શુભેચ્છાઓ પાઠવી. |
0 events,
|
0 events,
|
1 event,
-
વધુ વિસ્તર્યો મોદીજીનો પરિવાર…. સુરતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ મૂળના બ્રાહ્મણ સમાજના આગેવાનોશ્રીઓને આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. #ModiKaParivar |
|
1 event,
-
આ છે મોદીજીનો પરિવાર…. સુરતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ મૂળના બ્રાહ્મણ સમાજના આગેવાનોશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લીધી, એમની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા પ્રાપ્ત થઇ. #ModiKaParivar |
0 events,
|
1 event,
-
“અબ કી બાર, 400 પાર!” માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશનાં ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે દેશનાં તમામ જીલ્લામાં કાર્યાલય બનાવવાનો સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પને સાકાર કરવા આજે રાજપીપળા ખાતે નર્મદા જીલ્લા ભાજપ કાર્યાલય “કમલમ્ નર્મદા”નું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલયો જનસેવાનું એક સરનામું છે, “સેવા એ જ |
0 events,
|
0 events,
|
1 event,
-
આજે સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી. મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી કઇ રીતે પહોંચાડી શકાય એની ચર્ચા કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી”, “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી થાય અને વધુને વધુ લોકો એમાં જોડાતા |
0 events,
|
|
0 events,
|
1 event,
-
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠક યોજાઈ, આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરી દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ મેળવે એ માટે આહવાન કર્યું. #ભરોસાની_ભાજપ_સરકાર #ModiKaParivar #PhirEkBaarModiSarkar #ModiHaiToMumkinHai #AbkiBaar400Paar |
1 event,
-
આ દેશની મહિલાઓ “શક્તિસ્વરૂપા” છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી નારી શક્તિની સુખાકારી માટે અનેક સફળ પ્રયાસો કર્યા હતા, માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એ પછી એમણે દેશની નારી શક્તિની સલામતી અને સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી. આજે અમદાવાદ ખાતે મહિલા મોરચા દ્વારા યોજાયેલી “સ્માર્ટ સિટી મહિલા |
3 events,
-
રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર સોશિયલ મિડીયા મીટમાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ, પ્રભાવકોને સંબોધન કર્યું. સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન પાઠવ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી”, “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી વધુને વધુ લોકો સુધી પહોંચે અને વધુને વધુ લોકો
-
આજે રાજકોટ મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બૂથ પ્રમુખશ્રીઓ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જશ્રીઓને સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક સર્જે અને 26માંથી 26 બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે એ અંગે સૌને આહવાન કર્યું. #ModiKiGuarantee #ModiHaiToMumkinHai #ModiKaParivar #AbkiBaar400Paar
-
આજે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને એમની કર્તવ્યનિષ્ઠા અનો રાષ્ટ્રસેવાનાં સંકલ્પ માટે અભિનંદન પાઠવ્યા. આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરે અને છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે એ માટે કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું. |
1 event,
-
ઉત્તરભારતીય સમાજનાં સ્નેહનિલનમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. સુરતને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય સમાજનાં સૌ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી. સૌને મળી ખૂબ આનંદ અનુભવ્યો. #ModiKaParivar |
1 event,
-
સુરતમાં યોજાયેલી CA-CS-CMAની મેગા કોન્કલેવમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને દેશનાં આર્થિક સ્વાસ્થ્ય અને સમાજની સુખાકારી માટે ડોકટર સમાન ગણાવ્યા છે. આવનારા સમયમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બને એ પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે અને મને વિશ્વાસ છે કે આ દેશનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ |
2 events,
-
આજે જૂનાગઢની પુણ્ય ધરા પર જૂનાગઢ મહાનગર કાર્યાલય 'શ્રી ગિરનાર કમલમ્'નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ સાથે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંત-મહંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક નોંધાવે અને છવ્વીસે છવ્વીસ સીટ પર પાંચ લાખથી વધુની
-
સ્વસ્થ સમાજનાં નિર્માણમાં ડોક્ટરોનો ફાળો ખૂબ મોટો છે, સુરત મહાનગરનાં “ડોક્ટર્સ સ્નેહ મિલન સમારંભ”માં ઉપસ્થિત રહી સૌ ડોક્ટર મિત્રોને રૂબરૂ મળી ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા. મોદી સરકારે સ્વસ્થ ભારતનાં નિર્માણ માટે અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે, આ યોજનાઓનો લાભ વધુને વધુ લોકોને મળે એ માટે સૌને અપીલ કરી. સૌને એમનાં સેવાકાર્ય માટે શુભેચ્છાઓ |