આજે ચીખલી ખાતે નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા આનંદની લાગણી અનુભવી.
આજે ચીખલી ખાતે નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા આનંદની લાગણી અનુભવી. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બસ સ્ટેશનથી નાગરિકોની સુવિધામાં ઉમેરો થશે અને પ્રવાસ દરમિયાન સુખાકારી વધશે.