આજે સુરત માટે ધન્ય ઘડી,
આજે સુરત માટે ધન્ય ઘડી, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હીરા નગરી સુરતને મોટી ભેટ આપી…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયું એ
આજે સુરત માટે ધન્ય ઘડી, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હીરા નગરી સુરતને મોટી ભેટ આપી…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયું એ
વિકાસની તેજ રફ્તાર એ જ મોદી ગેરંટી !! નવસારી જીલ્લાનાં બિલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે ઓવરબ્રીજ અને પાર્ટી પ્લોટને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. રેલ્વે ઓવરબ્રીજ અને પાર્ટી પ્લોટને
આજે પી.પી.સવાણી ગૃપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 75 દીકરીઓનાં કન્યાદાન પ્રસંગે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી, દિકરીઓનાં કન્યદાન પ્રસંગથી ભાવવિભોર થઇ જવાયું. નવ દંપતિઓને સુખી, સમૃદ્ધ દામ્પત્યજીવનનાં આશીર્વાદ
લોકસભા ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરૂણસિંહજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પ્રદેશ બેઠકને સંબોધી, ઉપસ્થિત કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન
સામાજિક ન્યાય અને અધિકારીતા સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ આજે સુરત ખાતે મારા કાર્યાલયની મુલાકાત લીધી. સમિતિ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા “નમો યુવતી વોકેથોન 2024” યોજાઇ, આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌનાં ઉત્સાહને વધાવ્યો.
આજે સુરત મહાનગરનાં કરૂણા ટ્રસ્ટ ખાતે ઉતરાયણનાં પર્વ દરમિયાન દોરીને કારણે ઘાયલ થયેલા પંખીઓની મુલાકાત લીધી. કરૂણા ટ્રસ્ટનાં સ્વયંસેવકો દ્વારા આ પંખીઓની સ્નેહરસભર કાળજી લેવાઇ રહી છે. અબોલ પંખીઓની સારવાર
લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર અંતર્ગત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ દિલ્હી ખાતેથી “ભીંત ચિત્રણ કાર્યક્રમ”નો શુભારંભ કરાવ્યો એ બાદ આજે સુરત ખાતેથી “ફિર એકબાર મોદી સરકાર”સૂત્ર લખી સમગ્ર ગુજરાત વ્યાપી
આગામી કાર્યક્રમો અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ કિસાન મોરચાની બેઠક યોજી, જરૂરી સૂચના અને માર્ગદર્શન પાઠવ્યા. પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડીયા, કિસાન
આજે નવસારી જીલ્લાનાં ભીનાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરાવ્યો. નવસારીનાં ભીનારથી શરૂ થયેલી આ યાત્રા 22મી જાન્યુઆરીનાં રોજ 1000 કિમીનું