વિદ્યાર્થીઓમાં ગળથૂંથીથી જળ સંરક્ષણનાં સંસ્કાર ઉતરે એ હેતુથી શાળાઓએ પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કાર્ય કરવું
વિદ્યાર્થીઓમાં ગળથૂંથીથી જળ સંરક્ષણનાં સંસ્કાર ઉતરે એ હેતુથી શાળાઓએ પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કાર્ય કરવું જોઇએ-આજે ગણદેવી પ્રાથમિક શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.