પેજ કમિટીનાં સભ્યો ભારતીય જનતા પાર્ટીનાં પરિવારનાં સ્વજનો છે
પેજ પ્રમુખશ્રીઓ અને પેજ કમિટીનાં સભ્યો ભારતીય જનતા પાર્ટીનાં પરિવારનાં સ્વજનો છે, જે સૌ ભારતીય જનતા પાર્ટીની તાકાતને વધુ મજબૂત બનાવે છે. આજે જાફરાબાદ ખાતે બુથ નંબર ૨૮૮ના પેજ નંબર
પેજ પ્રમુખશ્રીઓ અને પેજ કમિટીનાં સભ્યો ભારતીય જનતા પાર્ટીનાં પરિવારનાં સ્વજનો છે, જે સૌ ભારતીય જનતા પાર્ટીની તાકાતને વધુ મજબૂત બનાવે છે. આજે જાફરાબાદ ખાતે બુથ નંબર ૨૮૮ના પેજ નંબર
ગતરોજ જાફરાબાદ ખાતે “લોક પ્રતિનિધિ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો, એક નવી જ ઉર્જા પ્રાપ્ત થઇ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજુલા વિધાનસભાના
સુરતનાં હીરા ઉદ્યોગનાં અગ્રણીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લઇ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ કરી. શ્રી નાગજીભાઇ સાકરિયા, શ્રી લવજીભાઇ ગુજરાતી, શ્રી વલ્લભભાઇ લખાણીનો સહૃદય આભાર વ્યક્ત કરું છું. શ્રી શૈલેષભાઇ લૂખી,
ક્ષત્રિય ઠાકોર સમાજનાં સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા ઠાકોર સમાજનાં સર્વ સભ્યશ્રીઓ અને પાટણનાં નગરજનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકાસકાર્યો પરત્વે પોતાનો મજબૂત વિશ્વાસ પ્રગટ કર્યો છે. આ સમારંભમાં
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મોરબી દુર્ઘટના સ્થળની મુલાકાત લઇ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન અને રાહત કામગીરી અંગે વિગતો મેળવી.
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ’ બેઠકના ત્રીજા દિવસની શરૂઆત થઈ.
બોટાદ ખાતે શ્રી સુરેશભાઇ ગોધાણીનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવાજનોને મળીને ખૂબ આનંદ થયો. શ્રી સુરેશભાઇએ “ગુજરાત જીતશે, કમળ ખીલશે”નાં સંકલ્પ સાથે વિધાનસભા ઇલેક્શન કન્વીનર તરીકેની જવાબદારી સહર્ષ
પાટણ જીલ્લાનાં ચાણસ્મા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી દિલીપજી વિરાજી ઠોકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી એમને પ્રચંડ બહુમતી સાથે જીતની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધન કર્યું.
આણંદના આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયારજીના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરી. ચારેકોર લહેરાઇ રહેલો ભગવો જોઇ મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો પ્રચંડ બહુમતી સાથે
વિજાપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી રમણભાઈ પટેલના જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાને સંબોધિત કરી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ પાર્ટીની મજબૂત તાકાત છે, સૌને કર્તવ્યપથ પર આગળ વધવાનું આહવાન કર્યું, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત