રાજયનાં રોડ અને રસ્તા બહેતર બને એ માટે સાંસદસભ્યશ્રીઓને ગ્રાંટ ફાળવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રીએ ફક્ત રોડ અને રસ્તા માટે
દિવ્યાંગો પાસે મનની શક્તિ છે. એ સૌ મનથી ખૂબ તાકાતવર છે. એમની તાકાતને વધુ મજબૂત બનાવવા અને એમનાં જીવનને વધુ સરળ બનાવવા કટિબદ્ધ થઇએ. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે ત્યારે
નડિયાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, કેબિનેટ